________________
૧૫
અષ્ટક છે અથવા ૧૩ને મૂળ અંક ૪' છે, તેથી ૧૩ના અંકમાં ‘૪'ના અંકના બધા જ ગુણુધર્મો આવી જાય છે. અંક ‘૪' છૂપા દુશ્મના, કાન્તિ, ખળવેા, સત્તા સામે વિરાધ, સામાજિક તથા રાજકીય સુધારાઓ અને ગેરસમજના દ્યોતક છે. અંક ‘૪'માં એક ૧૩ના બધા જ ગુણધર્મો તીવ્રપણે હેાય છે. પણ આ અકમાં કેટલીક સારી આાખતા જેવી કે સમાજ સુધારણા પુનરુત્થાન, પુનજીવન, ગ્રામાહાર, સ્ત્રીઓના ઉદ્ધાર, સ્ત્રીઓના ઉદ્ધાર વગેરે પ છે. આ ૧૩ના 'ક, ૪'ના અંકની જેમ ભૌતિક સુખસમૃદ્ધિને દ્યોતક તે! નથી જ. તેથી તે શુભ નથી, પણ્ કંઇક અંશે એક ‘'ની જેમ થાડે અશુભ છે, તેથી આ ૧૩ના અંક બધાંને માટે ભયકર કે અપશુકનિયાળ છે, તેવી માન્યતા ખરાખર નથી. તે દરેકને માટે અશુભ જ હાય તેવુ બનતુ નથી. કેટલાકને માટે તે થ્રુસ્ર પણુ અને છે.
।
લિટન (Lytton ) નામના મસ્ર આ 'કને થુમ માનતા હતા કારણ કે તેના જીવનમાં આ આંક આનંદદાયક મનાવા સાથે સકળાયેલા જોવામાં આવતા હતા. તે તેના જીવનના એક પ્રસંગ આ ખાખતને પૂરવાર કરવા ટાંકે છે; તે ૧૩મી ઓગસ્ટે તેના મિત્ર સાથે માછલ્લી પકડવા ગયા. તે વખતે ખને એ ૧૩, ૧૩ માછલીઓ પકડી હતી, જે હાટલમાં તેણે રાત્રે મુકામ કર્યાં હતા તે હોટલને ૧૩ નબરની રૂમ હતી અને તેને ઊતારા માટે ૧૩ નંબરવાળી રૂમ જ આપવામાં આવી હતી.
કીરા શમાઁન (Sherman) નામના માણસના હાખ