________________
અંતિમ અંગ ‘સમાધિ’ એને પ્રાપ્ત થાય છે.
એવી જ રીતે જીવનો આધ્યાત્મિક વિકાસ જે ચૌદ ગુણસ્થાનકના માધ્યમથી સમજાવેલો છે એ અહીંઆઠ દૃષ્ટિના માધ્યમથી સમજાવ્યો છે. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક મિત્રાદૃષ્ટિથી પ્રારંભ થઈ ચોથા દીપ્રાદષ્ટિ સુધી હોય છે. આગળની દષ્ટિમાં જીવ વિકાસ કરતો છેલ્લી પરાદષ્ટિમાં ૧૪મું અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS