________________
12. કલ્યાણક – તીર્થંકરોના જીવનમાં પાંચ એવા અવસર આવે છે જે જગત
-
માટે કલ્યાણકારી હોય છે પાંચ કલ્યાણ હોય છે. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. આ કલ્યાણક જે ભૂમિ ૫૨ થાય એ કલ્યાણકભૂમિ કહેવાય.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૧૯