________________
લક્ષણવાળી ક્રિયાઓ કરે છે તેથી તેને કર્મયોગ કહેવામાં આવે છે. ज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात् स मोक्षसुखसाधकः ।।४९९।
અધ્યાત્મસાર અર્થ : જ્ઞાનયોગ શુદ્ધ તપ છે. આત્મરતિ એનું એક લક્ષણ છે. ઇન્દ્રિયોના
વિષયો પરત્વે ઉન્મની ભાવને લીધે જ્ઞાનયોગ મોક્ષસુખનો સાધક છે. 14 મહર્ષિ પંતજલિ એમના રચેલા ‘યોગસૂત્ર' ગ્રંથના સાધનાપાદમાં કહે
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ।।२.३५।। અર્થ : (યોગીના ચિત્તમાં) અહિંસાની સ્થિરતા થતાં અર્થાત્ અહિંસાભાવ સિદ્ધ થતાં તેના સાન્નિધ્યમાં, સમીપમાં પ્રાણીઓ પોતાના સ્વાભાવિક વૈરનો ત્યાગ કરે છે.
Kઆચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૧૦૫