Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०६
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे उच्चत्तपज्जवेहि' इति यदुक्तं, तत्रेवमाशङ्का संजायते तथाहि-उच्चत्वं शरीरस्य स्वावगाढमूलक्षेत्रादुपरितननभः प्रदेशावगाहित्वं तत्पर्यवाश्च एकद्वित्रिप्रतरावगाहित्वादयोऽसं ख्यातप्रतरावगाहित्वान्ता असंख्याता एव, अवगाहना क्षेत्रस्यासंख्यातप्रदेशात्मकत्वात् , कथं तर्हि एषा मनन्तत्वम् ? कथं चैतेऽनन्तभागपरिहाण्या परिहीयन्ते ? इति । ___अत्रोच्यते-प्रथमारके यत् प्रथमसमायोत्पन्नानामुत्कृष्टशरीरोच्चत्वं भवति ततो द्वितीयादि समयोत्पन्नानां यावतामेकनभः प्रतरावगाहित्वलक्षणपर्यवाणां हानिस्तावत् पुद्गलानान्तकं हीयमानं द्रष्टव्पम् , आधारहानावाधेयहानेरावश्यकत्वात् । तेन उच्चत्वपर्यवाणामप्यनन्तत्वं सिद्धं नमः प्रतरावगाहस्य पुद्गलोपचयसाध्यत्वादिति पज्जवेहिं" ऐसा जो कहा गया है सो वहां पर ऐसी आशंका हो सकती है कि स्वावगाढभूत मूल क्षेत्र से लेकर ऊपर ऊपर तक का जो नभः प्रदेश है उस नभः प्रदेश में जो अवगाहिता हैं वही शरीर की उच्चता है इस उच्चता की पर्याये एक दो तीन प्रतरावगाहित्व आदि असंख्यात प्रतरावगाहित्व तक होती है और ये असंख्यात ही होती हैं तात्पर्य इसका यही है कि जीव का अवगाह आकाश के एक प्रदेश से लेकर असंख्यातप्रदेश तक ही होता है क्योंकि लोकाकाश के असंख्यात ही प्रदेश हैं तो फिर यहां पर पर्यायों में अनन्तता कैसे कही गई है और कैसे यह अनन्तभागों की परिहानि से हीन कहो गई हैं ? सो इस शंका का समाधान ऐसा है कि प्रथम आरक के प्रथम समय में उत्पन्न हुए जीवों की जो शरीरोच्चता होती है उससे द्वितोयादि समयों में उत्पन्न हुए जीवों की जितनी एक नभः प्रदेशावगाहित्व रूप पर्यायों की हानि होती है वह अनन्तरूप में होयमान होतो है क्यों कि आघार को हानि में आधेय को हानि होना आवश्यक है, इससे उच्चत्वादि पर्यायों में भी नभः प्रदेशावगाह पुद्गलोपचय साध्य होने से अनन्तता सिद्ध हो जाती है। "अनन्तैः आयुः पर्यवैः' ऐसा जो कहा गया है सो वहां पर भी ऐसी आशंका हो
"अणतेहिं उच्चत्तपजवेहि" भाम र वामां माव्यु ता त्यां मेवी श यश કે સ્વાવગાઢ ભૂત મૂલ ક્ષેત્રથી માંડીને ઉપર-ઉપર જે નભઃ પ્રદેશ છે, તે નભઃ પ્રદેશમાં જે અવગાહિત છે, તે જ શરીરની ઉગ્રતા છે, આ ઉચ્ચતાની પર્યાયે એક, બે, ત્રણ પ્રતરાવગાહિત્ય આદિ અસંખ્યાત પ્રતરાવગાહિત્ય સુધી હોય છે અને એ અસંખ્યાત જ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જીવન અવગાહ આકાશના એકપ્રદેશથી માંડીને અસંખ્યાત પ્રદેશ સુધી જ હોય છે કેમ કે કાકાશના અસંખ્યાતજ પ્રદેશ છે, તે પછી અહીં પર્યાયમાં અનંતતા શા માટે કહેવામાં આવી છે ? અને કેવી રીતે આ અનંતભાગોનો પરિહાનિથી હીન કહેવામાં આવા છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે પ્રથમ આરકમાં પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા જીવોની જે શરીરોચ્ચતા હોય છે તેનાથી દ્વિતીયાદિ સમયમાં ઉત્પન્ન થયેલા જીવોની જેટલી એક નભા પ્રદેશાવગાહિત્વ રૂપ પર્યાની હાનિ હોય છે તે અનંતરૂપમાં હીયમાન હોય છે. કેમ કે આધારની હાનિમાં અધેયની હાનિ આવશ્યક છે, એનાથી ઉચ્ચત્વાદિ પર્યામાં પણ નભઃ પ્રદેશાવગાહપુદ્ગલપચય साध्य पाथी मानता सिद्ध 27 Mय छे. 'अनन्तैः आयुः पर्यवैः' मामले ४ामi
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર