Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३६
प्रतापनासूत्रे निविभागाः असंख्येया भागा भवन्ति, लोकाकाशप्रदेशप्रमाणत्वात्, अथाकाशास्तिकायादि ब्रूते-'आगासत्थिकाए, आगासस्थिकायस्स देसे, आगासत्थिकायस्स पदेसा, अद्धा समए' सू. ३। आकाशास्तिकायः, आ-मर्यादया स्वस्वभावापरित्यागरूपया काशन्ते-स्वरूपेण प्रतिभासन्ते व्यवस्थिताः पदार्था अस्मिन् इति आकाशम् अथवा आ सर्व भावाभिव्याप्त्या काशते इत्याकाशम्, अस्तयः-प्रदेशा स्तेषां कायः-अस्तिकायः, आकाशश्च तदस्तिकायश्चेति आकाशास्तिकायः, एवम् आकाशास्तिकायस्य देशस्तु तस्यैव आकाशास्तिकायस्य बुद्धिविकल्पितो द्वयादि प्रदेशात्मको विभाग इत्यर्थः, तथा आकाशास्तिकायस्य प्रदेशाः पुनरनन्ताः सन्ति; अलोकस्यानन्तत्वात्, अद्धासमयः- अद्धा-कालः, स चासौ समयहो सके वह प्रदेश कहलाता है । अधर्मास्तिकाय के प्रदेश भी असंख्यात हैं और लोकाकाश के प्रदेशों के बराबर हैं।
अब आकाशास्तिकाय का स्वरूप कहते हैं-जिसके अन्दर स्थित पदार्थ अपने स्वरूपोंको बिना त्यागे प्रतिभासित होता है यह आकाश । अथवा जो समस्त पदार्थों में व्याप्त होकर रहा हुआ है, वह आकाश । अस्ति का तात्पर्य प्रदेश है, उनका समूह या संघात अस्तिकाय कहलाता है। आकाश रूप अस्तिकाय को आकाशास्तिकाय कहते हैं। आकाशास्तिकाय ही बुद्धि कल्पित द्विप्रदेशात्मक आदि भाग आकाशास्तिकाय देश कहलाता है और आकाश का सबसे छोटा भाग, जिसका पुनः भाग न हो सके, आकाशास्तिकाय प्रदेश कहलाता है। आकाशास्तिकाय के प्रदेश अनन्त है, क्योंकि अलोकाकाश अनन्त है। ભાગ ન થઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે અને કાકાશના પ્રદેશની બરાબર છે.
હવે આકાશસ્તિકાયનું સ્વરૂપ કહે છે-જેની અંદર રહેલા પદાર્થ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય પ્રતિભાસિત થાય છે તે આકાશ અથવા જે સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત બનીને રહેલ છે, તે આકાશ. અસ્તિનું તાત્પર્ય પ્રદેશ છે, તેઓને સમૂહ અથવા સંઘાત અસ્તિકાય કહેવાય છે. આકાશ. રૂપ અસ્તિકાયને આકાશાસ્તિકાય કહે છે. આકાશસ્તિકાયને જ બુદ્ધિકલ્પિત ક્રિપ્રદેશાત્મક આદિ ભાગ આકાશાસ્તિકાય દેશ કહેવાય છે અને આકાશને બધાથી નાનો ભાગ, જેને ફરી ભાગ થતું નથી, તે આકાશાસ્તિકાય પ્રદેશ કહેવાય છે. આકાશાસ્તિકાયના પ્રદેશ અનન્ત છે, કેમકે અકાકાશ અનન્ત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧