Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ममेषदकारीका .५ ७० १ १२ रात्रिदिवसस्वरूपनिरूपणम् ३१ मिनिट ) भवति, तथा च तदनुक्रमेण एकमण्डलादपरमण्डले गमने किञ्चिद् विशेषोनचतुःपलात्मकक्षणकालपरिगणनानुसारं द्वितीयमण्डलादारभ्य सर्वाभ्यन्तरे त्र्यशीत्यधिकशततमे १८३ मण्डले (सर्वमण्डलगणनानुसारेण तु चतुरशी. त्यधिकशततमे १८४ सर्वाभ्यन्तरे मण्डले ) सूर्यस्य संचरणे पड़ मुहूर्ता द्वादश घटिकास्वरूपाः समयाः ( ४ घण्टा ४८ मिनिट ) वर्धन्ते, एकमण्डलादपरमण्डल गमने घटिकाद्वयात्मकमुहूर्तस्य द्वाविंशत्यधिकशततमभागात्मक किञ्चिविशेपोनपलचतुष्टयं ( १॥ मिनिट औ ४ । १०॥-१६ ) वर्धते, तथा च तदानीम् अष्टादशमुहूर्तो दिवसो भवति, रात्रिश्च तदानीम् अहोरात्रमानस्य त्रिंशन्मुहूहोता है और वह बारह मुहूर्त अर्थात् नौ ९ नव घंटा ३६ छत्तीस मिनट का होता है, क्रम २ से एक मण्डल से दूसरे मण्डल पर जाने में कुछ कम चार पल लगते हैं, इस तरह कुछ कम चार पल की गणना के अनुसार द्वितीयमण्डल से लेकर सर्वाभ्यन्तर मंडलतक अर्थात् १८३ एकसो तिरासी वें तथा सर्व मण्डल की गणना के अनुसार १८४एकसो चौरासी वे मंडल में आने पर ६ छह मुहर्त का काल अथवा १२ बारह घटिका काल (४ चार घंटा ४८ अडतालीम मिनट का काल) बढ जाता है। इस तरह एक मंडल से दूसरे मंडल तक जाने में दो घटिका रूप एक मुहर्त के १२२ एकसो बाईस वें भागात्मक कुछ कम चार पल ( १॥ देढ मिनट और ४। सवाचार मिनट १०॥ पोनेग्यारा सेकिंड) दिवस बढ जाता है। इस प्रकार से सूर्य के सर्वाभ्यन्तरमंडलतक पहुचने पर दिवस को प्रमाण अठारह मुहूर्त का १४ चौदह घंटा २४ चोईस मिनट का होता है । और रात्रि का प्रमाण बारह मुहूर्त का મિનિટને થાય છે. અનુક્રમે એક મંડળથી બીજા મડળ સુધી જવામાં સૂર્યને ચાર પળ કરતાં સહેજ ઓછો સમય લાગે છે આ રીતે ગણતરી કરતાં બીજા મંડળથી લઈને સભ્યન્તર મંડળ સુધી એટલે કે ૧૮૩ એકસેવ્યાસી મંડળમાં તથા સર્વમંડળની ગણના અનુસાર ૧૮૪ એક ચોર્યાસી મંડળમાં આવતાં ૬ છ મુહૂર્તને સમય વધી જાય છે. (૬ છ મુહૂર્ત એટલે ૧૨ બાર ઘડિને અથવા ૪ ચાર કલાક ૪૮ અડતાલીસ મિનિટનો સમય વધી જાય છે.) આ રીતે એક મંડળથી બીજા મંડળ સુધી જવામાં ૧ એકમુહૂર્ત (૨ બે ઘડિ) ના ૧૨૨ એકસે બાવીસ ભાગ ભાગ પ્રમાણ – ચાર પળથી સહેજ ઓછા પ્રમાણને-દિવસ વધી જાય છેઆ રીતે સભ્યન્તર મંડળ સુધી સૂર્ય પહો એ ત્યારે ૧૮ મુહૂર્ત (૧૪ કલાક ૨૪ મિનિટને) દિવસ થાય છે, અને બાર મુહૂર્તની રાત્રિ થાય છે, કારણ કે દિવસ-રાત ૩૦ મુહૂર્તન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪