Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander
Catalog link: https://jainqq.org/explore/004885/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ -: પ્રણેતા :છે, હીરાલાલ ૨. &ાપડિયા એમ. એ. -: પ્રેરક :પ', થન્દ્રોદયવિજયગણિ e -: પ્રકાશt :વિનયમ'દિ માર્ક સમિતિ, રાંદેર For Piduale a personal seloniy Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ ન ય સો ૨ ભા [વૈયાકરણ મહેપાધ્યાય શ્રીવિનયવિજયગણિનાં જીવન અને કવન] = પ્રણે તા : છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. : પ્રેરક : પં. શ્રીચન્દ્રયવિજયગણિ છે : પ્રકાશક : વિનયમંદિર સ્મારક સમિતિ, શંકર વીરસવત્ ર૪૮૮ ] ઈ. સ. ૧૯૬૨ [ વિ. સં. ૧૮ પ્રથમ આવૃત્તિ પ્રતિસંખ્યા : ૭૫૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ઃ પ્રકાશક : વિનય મંદિર સ્મારક સમિતિ, રાંદેર ધ્રુવકુમાર ન. માલવી ગાંડીવ મુદ્રણાલય, હવાડિયા ચકલા, સુરત [ આ પુસ્તકના પુનર્મુદ્રણાદિ સર્વ હક પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાને સ્વાધીન છે.] ભયના વિશેષ વિજ્ઞપ્તિ કે આ પુસ્તક જેમને અભિપ્રાયાથે અપાય તેમણે તેમને અભિપ્રાય પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ઉપર બારોબાર લખી મેકલવો, અને જેમને સમાલોચનાથે આ મેકલાય તેમણે સમાલોચનાની નકલ એમને જ મોકલવી. : પ્રાપ્તિસ્થાનઃ (૧) શ્રીવિનયમંદિર સ્મારક સમિતિ C/o શા. નગીનદાસ લલુભાઈ ઈચ્છાપારીઆ - નિશાળ ફળિયા, રાંદેર (૨) શ્રી જૈન પ્રકાશન મંદિર ઠે. દેશીવાડાની પિળ, અમદાવાદ (૩) સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, અમદાવાદ મૂલ્ય : બે રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ પાં ડિત્યનું અભિમાન "नव्ये काव्येतिभव्याः प्रथितपृथुधियः पाणिनीये च हैमे विज्ञाने वास्तुतत्त्वेऽप्यतिविशददृशः कर्कशास्तर्कशास्त्रे । सिद्धान्ते बुद्धिधन्या गुणिगणकगणाग्रेसरा नाटकक्षा निष्णाता नीतिशास्त्रे शकुननयविदो वैद्यके हृद्यविद्याः ॥ स्वच्छन्दं छन्दसामप्यधिगतरचना यावनीभाषनीयाः प्राप्तालङ्कारसारा रुचिरनवरसग्रन्थग्रन्थे समर्थाः । षड्माषापद्यबन्धोधुरमधुर गिरोऽध्यात्मविद्याधुरीणाः कोकेऽप्यस्तोकलोकप्रकटितयशसस्ते वयं केन जय्या:१-२", –હૈમપ્રકાશની પ્રશસ્તિ (લે. ૧-૨) નવ્ય કાવ્યને વિષે અતિશય નિપુણ, પાણિનીય અને હૈમ વિજ્ઞાનને વિષે જેમની વિસ્તૃત બુદ્ધિ પ્રસિદ્ધ છે એવા, વાસ્તુતત્વમાં અતિશય વિશદ દષ્ટિવાળા, તર્કશાસ્ત્રમાં કર્કશ, સિદ્ધાન્તમાં બુદ્ધિ વડે ધન્ય, ગુણી ગણકના સમુદાયમાં અગ્રેસર, નાટકના જ્ઞાતા, નીતિશાસ્ત્રમાં નિષ્ણાત, શકુનની નીતિના જાણકાર, વિદ્યકમાં હદ્ય વિદ્યાવાળા, છંદોમાં સ્વછંદપણે રચનાઓ રચનારા, યાવની વડે ભાવનીય, અલંકારના સારને પામેલા, હૃદયંગમ નવ રસવાળા ગ્રન્થ રચવામાં સમર્થ, છ ભાષામાંના પદ્યબંધને વિષે દઢ અને મધુર વાણવાળા, અધ્યાત્મવિદ્યામાં અગ્રેસર તેમ જ કેકમાં પણ અન૫ લોકમાં જેમની કીર્તિ પ્રગટેલી છે એવા અમે કેનાથી જીતાઈ જઈએ તેમ છીએ? Page #5 -------------------------------------------------------------------------- ________________ અભિમાનના આકસ્મિક અંત " यावद् विद्याभिमानैरिति हृदि बहुधा मत्ततामाश्रयामस्तावद् दैवादकस्मात् स्मृतिपथमगमन् हेमसूरीश्वराचाः। गर्वः सर्वोऽपि खर्वः समजनि युगपत् तत्प्रणीतप्रबन्धाद् ध्यायन्तोऽर्थैर्गभीरामथ परिचिनुमस्तस्य सौहित्यलीलाम् ॥ ३॥” —હૈમપ્રકાશની પ્રશસ્તિ (લેા. ૩) વિદ્યાઓના અભિમાનથી અમે હૃદયમાં અનેક પ્રકારે મત્તતાના આશ્રય જેવા લીધેા તેવામાં અકસ્માત્ દેવથી હેમચન્દ્રસૂરીશ્વર વગેરે અમને યાદ આવ્યા. એમણે રચેલા પ્રમ ધેા વડે સમસ્ત ગ એકસાથે ગળી ગયા. અર્થાં વડે ગંભીર એવી તવણી તૃપ્તિની લીલાનું ધ્યાન ધરતા અમે એના પરિચય કરીએ છીએ.-૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ જિક જા શેઠ મગનલાલ નાથાભાઈ, રાંદેર જેઓશ્રી તરફથી વિનયમંદિરને રૂા. ૧૧,૧૧૧નું બાદશાહી દાન મળ્યું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રીકલ્પસૂત્રની કલ્પસૂત્ર-સુબેધિકા નામની સંસ્કૃત વૃત્તિ, શ્રીપાલ રાજાને રાસ. અને પુણ્યપ્રકાશનું સ્તવન ઇત્યાદિના શ્રવણ દ્વારા વર્ષોથી શ્રીસંધ જે પૂજ્ય શ્રમણવર્ય મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરના નામથી સુપરિચિત છે તેઓશ્રીના સ્વર્ગવાસની ભૂમિ તેમજ તેઓશ્રીની જ્ઞાનસાધનાના પવિત્ર વાતાવરણથી પ્રસિદ્ધિ પામેલ રાંદેરના શ્રીનેમિનાથજીના દહેરાસરમાં રહેલી તેઓશ્રીની પાદુકાના દર્શને વિ. સં. ૨૦૧૭ના જેઠ માસમાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીવિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ પંન્યાસ શ્રીચંદ્રોદયવિજયજી ગણિ આદિ વિશાળ મુનિમંડળ સહિત પધાર્યા. અત્રેનાં ભવ્ય જિનમંદિરનાં, “વિનયવિજ્ય ઉપાશ્રય'ના નામથી પ્રસિદ્ધ પામેલા જીર્ણ ઉપાશ્રયના તેમજ તેઓશ્રીની વિ. સં. ૧૭૪૩માં પ્રતિષ્ઠિત થયેલી પાદુકા વગેરેનાં દર્શન કરી એમણે જિનશાસનનાં એક અજોડ તત્ત્વવેત્તા અને જૈન વિશ્વકોશના કર્તા પૂજ્ય ઉપાધ્યાયજી જેવા ઉપકારી પુરુષરત્નના ઉપકારનું ઋણ ચૂકવવા શ્રીસંઘને પ્રેરણું કરી. સભાગ્ય અમારા શ્રીસંઘને ઉપરોક્ત પૂજ્યવર્યોની એ પ્રેરણાથી મહામંગળકારી શ્રી “ઉપધાન તપની આરાધનાના ઉલ્લાસમય વાતાવરણમાં વિશેષ પુષ્ટિ મળી. મહામંગળકારી ઉપધાન તપને પ્રારંભ વિ. સ. ૨૦૧૭ના આ સુદ દસેમે થનાર હૈવાથી. શ્રીસંઘે “ઉપધાન તપ સમિતિ નીમી શ્રીસંધમાંથી સારું એવું ફંડ કર્યું અને આરાધકોની તમામ અનુકૂળતા સચવાઈ રહે તે અંગે જાતજાતની પેટા સમિતિએ નીમી. આવો મહામૂલે પ્રસંગ અમારે આંગણે વર્ષો બાદ અમને મળ્યું હોવાથી આબાલવૃદ્ધોએ આરાધકોની સેવાને તેમજ જિનશાસનની પ્રભાવના કરવાને યથાશક્તિ લાભ લીધે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મુખ્યતયા આ આરાધનામાં બાળ, પ્રૌઢ અને વૃદ્ધો ઉપરાંત શાળામહાશાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષક-શિક્ષિકાઓ તથા સરકારમાન્ય અધિકારીઓ પણ જોડાયાં હતાં. - ૪૭ દિવસની આ આરાધકોની આવજાની અનુમોદના માટે અનુમોદકોની અવરજવર એટલે હદે પહોંચી હતી કે રાંદેર એક તીર્થધામ જેવું બની ગયું હતું. આવનાર અનુમોદની ભક્તિ કરવા માટે રોજ ભાથાની સગવડ પણ કરવામાં આવી હતી. " આરાધકે તપથી ને અનુષ્ઠાનથી પ્રમત્ત ન બની જાય અને અપ્રમત બની સુંદરતર આરાધના કરે તે અંગે પૂ. પંન્યાસ શ્રીચંદ્રોદયવિજયજી ગણિવરના જાગૃતિ અંગેના બબ્બે વખત વ્યાખ્યાને રહેતાં. શ્રાવિકા માટે પૂ. સાધ્વીજી ચંદ્રપ્રભાશ્રીજી પણ ખૂબ લક્ષ્ય રાખતાં. એના પરિણામે આરાધકેની આરાધના ઉત્સાહભેર થતી. ઉમંગભર્યા આ વાતાવરણમાં વિ. સં. ૨૦૧૮ના કાર્તિકી પૂર્ણિમાના દિવસે પૂ. પંન્યાસપ્રવરશ્રીની પ્રેરણુથી પૂ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરના સ્મારકમંદિર માટે તેમજ તેઓશ્રી અંગેનાં જીવન અને કવનના પરિચયરૂપે એક પુસ્તક તૈયાર કરાવી પ્રસિદ્ધ કરવા માટે શ્રીસંઘે નિર્ણય કરતાં “વિનય મંદિર સ્મારક સમિતિ” એ નામક સમિતિ નીમી સ્મારકનિધિફંડ શરૂ થતાં રૂા. ૯૦૦૦ (નવ હજાર)ને ફાળે . ( દિન પ્રતિદિન આ ફાળામાં વૃદ્ધિ થતાં વિ. સ. ૨૦૧૮ના કાર્તિક વદ દસમના રોજ સુરતથી આ અલૌકિક પ્રસંગના પ્રેરણાદાતા પ. પૂ. આચાર્યદેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ., પ. પૂ. આચાર્ય વિજયકસૂરસૂરિજી મ. પૂ. પં. શ્રીકુમુદચંદ્રવિજયજી ગણિ મ. તથા પૂ પં. શ્રી કીર્તિચંદ્રવિજયજી ગણિ આદિ વિશાળ મુનિમંડળ વિહાર કરી સસ્વાગત પધાર્યા અને તેઓશ્રીની પાવન નિશ્રામાં રાંદેરના ઉદાર દિલ શેઠ મગનલાલ નાથાભાઈ તરફથી રૂ. ૧૧૧૧૧ આપવાનું વચન મળ્યું Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અને શ્રીસંધમાં અપૂર્વ ઉત્સાહ આવ્યું. કાર્તિક વદ ૧૧ના રોજ ૧૦૧ માળા પહેરાવવાની હોવાથી તે અંગે ઉછામણી બોલાતાં હજારો રૂપિયાની ઉછામણ થતાં ઉત્સાહમાં અધિક વૃદ્ધિ થઈ. વિ. સ. ૨૦૧૮ના માગસર સુદ પાંચમના માળારોપણ, શાંતિસ્નાત્ર તેમજ સંધજમણ વગેરેના નિર્ણયાનુસાર અષ્ટાલિકા મહોત્સવને પ્રારંભ થઈ ચૂકી હતું ત્યાં તે પ. પૂ. આચાર્યદેવ શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મ. સાહેબે ફરમાવેલ “વિનય-મંદિર”ની ખનનવિધિ માટે માગસર સુદ ત્રીજના રોજ તારવી શા. રતિલાલ ચુનીલાલના વરદ હસ્તે ચતુર્વિધ શ્રીસંધની વિશાળ હાજરીમાં ખાતમુહુત કરવામાં આવ્યું અને તેઓ તરફથી રૂ. ૧૦૦૧ સ્મારક-નિધિ ફંડમાં આપવામાં આવ્યાની જાહેરાત થઈ બીજે જ દિવસે એટલે માગસર સુદ ચોથે માળાને ભવ્ય વરઘેડ ચડ્યો હતો. જેને તથા જૈનેતર વર્ગ માટે આ વરઘોડે તે પ્રથમ વાર જ નજરે ચડ્યો હતે. કીડીયારાની જેમ ઉભરાએલે માનવમહેરામણ સી કેઈનું ધ્યાન ખેંચે તેમ હતું. સુદ પાંચમ એ તે મંદિર ઉપર કળશ ચડાવવા જેવો દિવસ. આ બધાયે પ્રસંગેની સહર્ષ ને ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ”, “પ્રતાપ”, “લેકવાણી” વગેરે સુરતનાં સમાચારપત્રોના ખબરપત્રીઓ દ્વારા લેવામાં આવી હતી. ટૂંકમાં શાસનપ્રભાવના કરવાનું સદ્ભાગ્ય અમારા શ્રીસંઘને મળ્યું હોવાથી અમે ગૌરવ લઈએ છીએ. માગસર સુદ આઠમ એટલે “વિનયમંદિરના શિલાથાપનને દિવસ. તે પણ ઉપરોક્ત પૂજ્ય પુરુષે તેમજ ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં કાહવયે શા. નગીનદાસ લલ્લુભાઈ ઈચ્છાપરીખના વરદ હસ્તે કરાવવામાં આવેલ અને તેઓ તરફથી રૂા. ૧૦૦૧ મારકનિધિફંડમાં આપ્યાની જાહેરાત કરવામાં આવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આમ “વિનય-મંદિર” અંગેનું મુખ્ય કાર્ય થતાં ત્રણ માસ જેવા ટૂંકા સમયમાં દેવવિમાન સદશ મંદિરનું કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ અને નજીકના ભવિષ્યમાં વિ. સં. ૨૦૧૮ના વૈશાખ સુદ સાતમને ગુરુવારે એ મંદિરના પ્રાણસમા પૂ. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવરની મૂર્તિની તેમ જ તેઓશ્રીની પ્રાચીન પાદુકાની પ્રતિષ્ઠા કરવા અમે કૃતનિશ્ચયી થયા છીએ. અમારા ઉદ્દેશાનુસાર “વિનયમંદિર” અંગેની આટલી વાત કર્યા બાદ પૂ. ઉપાધ્યાયશ્રીનાં જીવન અને કવન અંગે વિનય-સૌરભ નામનું એક પુસ્તક પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા જેવા એક પ્રૌઢ લેખક કે જેમનાં અત્યાર સુધીમાં ૧૫૪ પુસ્તકે તેમજ લગભગ ૬૦૦ લેખ પ્રકાશિત થયાં છે તેમની પાસે આ પુસ્તક તૈયાર કરાવરાવી અમને એ પ્રકાશિત કરતાં આનંદ થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજીની જીવનઝરમર અંગેની માહિતી માટે યથાશય પ્રયાસ કરવા છતાં અમોને જોઈએ તેવી સફળતા મળી નથી, જ્યારે એમના કૃતિકલાપ માટે તે અમને સંતોષ થાય તેવી સામગ્રી આ પુસ્તક દ્વારા પૂરી પાડી શક્યા છીએ, કારણ કે અત્યાર સુધીમાં તેઓશ્રીના વિશાળ કૃતિકલાપમાંથી ૨૫ કૃતિઓનો પરિચય આ પૂર્વે અપાયે છે જ્યારે અહીં ૪૦ કૃતિઓને પરિચય આપવામાં આવ્યો છે એટલું જ નહિ, પરંતુ વાચકવૃંદ અને ખાસ કરીને વિદ્વદ્દવર્ગ આ પુસ્તકને સહેલાઈથી લાભ લઈ શકે તે માટે બે પરિવધને (પરિશિષ્ટા) પ્રણેતા પાસે તૈયાર કરાવી એને અહીં અમે સ્થાન આપ્યું છે. ૧ આ ઉપરાંત ૩૫ પુસ્તકે અપ્રકાશિત છે. એ તમામનો તેમજ ૫૪૬ પ્રકાશિત લેખેની સવિસ્તર નામાવલિ હીરક-સાહિત્ય-વિહાર નામની એમની પુરિતકામાં અપાઈ છે. એમણે લખેલા લગભગ ૬૦૦ લેખે અપ્રકાશિત છે. પ્રકાશિત લેખે મહત્ત્વના હોઈ એ એક પુરતકરૂપે પ્રસિદ્ધ કરાવા ઘટે. ૫૪ પ્રકાશિત પુસ્તકે માટે જુઓ પૃ. ૨૯, ૩૦ અને ૧૨૨. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય છૂટીછવાઈ છપાયેલી કૃતિઓ એકત્રિત કરવામાં પ્રણેતાને સારે એવો પરિશ્રમ કરવું પડે છે અને તેથી એ મહાશયે હૈમપ્રકાશ અને લોકપ્રકાશ જેવા મહાકાય ગ્રંથે સિવાયની તમામ કૃતિઓ એક પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની અમને જે સૂચના કરી છે તે ખરેખર શ્રી વિચારવા જેવી છે. પ્રણેતાએ પરિપાક (ઉ.૨૭-૨૮)માં પૂ. ઉપાધ્યાયશ્રીના જીવન અંગેની ખૂટતી વિગતની તથા એમના અનુપલબ્ધ ગ્રંથની ખેજ કરવા અંગે તેમજ પૃ. ૧૮માં ઉપલબ્ધ અપ્રકાશિત ગ્રંથના પ્રકાશન માટે જે સૂચન કર્યું છે તે પણ વિચારવા જેવું છે. અંતમાં વિનયમંદિર તેમજ વિનય-સૌરભ એમ બે સ્મારકની પ્રેરણું આપનારા પ. પૂ. ગુરુવર્યોને તથા વિનય-સૌરભને આકાર આપનાર પ્રણેતા મહાશયને અમે સાનંદ આભાર માનીએ છીએ. ઉભય કાર્ય માટે ઉદાર હાથે સહાય કરનારા દાનવીરો તથા “વિનય-મંદિર' ટૂંક સમયમાં તૈયાર કરનાર સેમપુરા લાભશંકરભાઈ તેમ તે બાંધકામ અંગે શા. સેવંતીલાલ લક્ષ્મીચંદને ઉત્સાહ આ પ્રસંગે ભૂલાય તેમ નથી. અમારી સમિતિને જે કાર્ય શ્રીસંઘે સેપ્યું હતું તે કાર્ય પૂર્ણ કરવા અમે સફળ થયા છીએ તે બદલ હર્ષ પ્રગટ કરીએ છીએ. આ પુસ્તકનું મુદ્રણ વેળાસર કરી આપવા માટે મુદ્રક ધ્રુવકુમાર ન. માલવીને ધન્યવાદ આપીએ છીએ. વિનય મંદિર સ્મારક સમિતિ, રાંદેરના સભ્ય (૧) શા. નગીનદાસ લલ્લુભાઈ ઈચ્છાપરીઆ (૨) શા. છગનલાલ અમથાચંદ (૩) શા. મગનલાલ વીરચંદ (૪) શા. રતિલાલ ચુનીલાલ કાપડીઆ (૫) શા, ભીખાભાઈ તારાચંદ Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - વિ ષ ચા નું કુ મ વિષય પૃષાંક ઉદ્ધરણ અને અનુવાદ ૩-૪ પ્રકાશકીય. ૫-૧૦ સંકેત–સૂચી પરિપાક ૧૫-૨૦ સંસ્કાર-વાટિકા બાહ્ય જીવનની રૂપરેખા [ વિ.સં. ૧૬૬ () - વિ.સં. ૧૭૩૮] ૧-૧૧ ઉથાનિકા, જન્મદાતા અને જ્ઞાતિ, જન્મભૂમિ અને જન્મસમય, સાંસારિક સંબંધીઓ, શૈશવકાળ અને વિદ્યાભ્યાસ, વિદ્યાગુરુ, વાચક પદવી, હસ્તાક્ષર, લેખનકળા. પક્ષપરિવર્તન, ક્રિોદ્ધારમાં સહાયક, સંશોધક, વિહાર, ચાર્તુમાસે, નિવાસ, પ્રતિષ્ઠાપક, ચિકોશ, વંશવૃક્ષ, શિષ્યાદિ, શિષ્યપરંપરા, નામરાશિ, સ્વર્ગવાસ, ગુણેકીર્તન, કિંવદન્તી, પાદુકા અને પ્રતિકૃતિ. પૂર્વવત કવનકુંજ ( વિ. સં. ૧૬૮૮-વિ. સં. ૧૭૦૮) ૧૨-૯ લતા ૧ સૂરતિ ચૈત્યપરિપાટી (વિ.સં. ૧૬૮૯) ૧૨-૧૩ , ૨ કપસુબોધિકા . (વિ.સં. ૧૬૯૬) ૧૪–૧૬ ,, ૩ આનંદલેખ (વિ.સં. ૧૬૯૭) ૧૬-૨૧ ૪ વિજયદેવસૂરિલેખ (વિ.સં. ૧૭૦૫) ૨૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ લતા 33 . . 37 در .. ,, .. * 14 .. , ,, , 99 95 . . વિષય ૫ વિજયદેવસૂરિવિનિમ } ૭ નેમિનાથ ભ્રમરગીતા ૮ લાકપ્રકાશ "" વિષયાનુક્રમ ઉત્તરવર્તી (વિ. સં. ૧૭૧૦–વિ. સ’. ૧૭૮) ૯ હૈમલઘુપ્રક્રિયા (વિ. સ. ૧૭૧૦) ૧૦ ધનાથની વિનતિરૂપ સ્તવન (વિ. સ. ૧૯૧૬) શાન્તસુધારસ (વિ.સ. ૧૭૨૩) ૧૧ ૧૨ પાંચ સમવાયનું સ્તવન (વિ. સં. ૧૭૨૩) ૧૩. નેમિનાથ-ખાર–માસ–સ્તવન (વિ. સ`. ૧૭૨૮) ૧૪ ‘પુણ્યપ્રકાશ’ સ્તવન (વિ. સ’. ૧૭૨૯) ૧૫ ‘ઈરિયાવહિય’ સજ્ઝાય (વિ. સં. ૧૭૩૦, ૧૭૩૩ કે ૧૭૩૪) ૨૧ જિષ્ણુચેયથવષ્ણુ ૨૨. ઇન્દુદ્ભુત ૨૩ નયકણિકા ( વિ.સં. ૧૭૦૫ ) (વિ.સ. ૧૭૦૫) (વિં.સ. ૧૭૦૬ ) ( વિ.સં. ૧૭૦૮ ) કવન જ ૨૪ વૃષભતી પતિસ્તવન ૨૫ ૫ત્રિંશજજલ્પસ’પ્રહસ ક્ષેપ (લગભગ વિ. સં. ૧૭૧૮) ( વિ. સ. ૧૭૦૮) પુછ્યાંક ૨૨ ૨૨ ૧૬ જિનસહસ્રનામ (વિ. સ. ૧૭૩૧) ૧૦. અહુ નમસ્કારસ્તેાત્ર (વિ. સં. ૧૭૩૧) ૪૮ ૧૮ ભગવતીસૂત્રની સજ્ઝાય (વિ. સં. ૧૭૩૧ કે ૧૭૩૮) ૪૯-૫૦ ૧૯ હૈમપ્રકાશ (વિ. સ. ૧૭૩૭) ૫-૫૮ ૨૦ શ્રીપાલ રાજાને રાસ (વિ. સ. ૧૯૩૮) ૫-૬૩ મધ્યવર્તી વનકુંજ ૨૨-૨૩ ૨૪-૨૯ ૩૦-૬૩ ૩૦૩૨ ૩૨-૩૩૭ ૩૮-૪૦ ૪૦-૪૧ ૪૧-૪૨ ૪૩-૪૫ ૪૫-૪૭ ૪૭–૪૮ ૬૪-૯૪ }૪-}e ૬૮-૭૨ ૭૨-૭૩ ૭૩-૭૪ ૭૪-૭૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુકમ પૃષ્ઠક ૭૬-૭૮ ૭૮-૭૯ ૭૮ ; ૮૦-૮૧ ૮૧-૮૨ ૮-૮૩ ૮૪-૮૫ વિષય લતા ૨૬ અધ્યાત્મગીતા ., ૨૭ આદિ જિનવિનતિ .. ૨૮ આંબેલની સઝાય ... છે ૨૮ ઉપધાન સ્તવન ગુણસ્થાનકગર્ભિત વરતવન , ૩૧ જિનવાસી ૩ર જિનપૂજનનું ચૈત્યવંદન ૩૩ પદાવલી સજઝાય • છે, ૩૪ પ્રત્યાખ્યાન-વિચાર .. ,, ૩૫ મરુદેવી માતાની સઝાય ૩૬ વિહરમાણ-જિન-વીસી ૩૭ શાશ્વતજિનભાસ .. ૩૮ ષડાવશ્યકનું સ્તવન .. ૩૯ સીમંધરસ્વામીનું ચૈત્યવંદન . ૪૦ વિનયવિલાસ , સંવર્ધન પરિવધન ૧-૨ પરિવર્ધન ૧- પુષ્પપુંજ : વિશેષનાગેની સૂચી , ૨- લતામંડપ : કવનકુંજત્રય .. અશુદ્ધિઓનું ધન ૮૬-૮૭ ૮૭-૮૮ ૮ ૮૯-૯૦ ૮૦-૮૪ ૮૫-૮૮ ૯૯-૧૨૦ ૨૯-૧૧૫ ૧૧૬-૧૨૦ ૧૨૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ સ કે ત – સુ ચી આ દિ. = આગમનું દિગ્દર્શન આ. લે. = આનન્દલેખ આ. સ. = આગમાધ્ય સમિતિ ઉપમિતિ =ઉપમિતિભવપ્રપ‘ચાકથા ઉપા. = ઉપાધ્યાય ગા. પૌ. ગ્રં.ગાયકવાડ પૌર્વાય ગ્રંથમાલા જિ. ર. કા. = જિનરત્નકાશ જૈ. ગૂ. ક. = જૈન ગૂજર કવિઓ જૈ. ગા. સ. – જૈનધમ વરસ્તાત્રગોધૂલિકાથ –સભાયત્કારેતિ કૃતિત્રિતયમ જૈ. . પ્ર.સ. = જૈન ધમ પ્રસારક સભા જૈ. સ’. સા. ૪. = જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ જૈ. સ. પ્ર.જૈન સત્ય પ્રકાશ જૈ. સા. સં. ઇ. = જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ દે. લા. જૈ. પુ. = દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાદ્ધાર ક્રૂડ ૫. ક. = પોસવણાક પ્ ૫. સ. = પટ્ટાવલીસમુચ્ચય પેા. સ. સ. = પૈાપટલાલ દ્વારા પ્રકાશિત સજ્જત સન્મિત્ર પ્ર. પ્ર. સ'. = પ્રદશન શ્રીપ્રશસ્તિસંગ્રહ, શ્રી જૈન સાહિત્ય પ્રા. ફા. સ. = પ્રાચીન ફાગુ-સગ્રહ ફ્રા. ગુ. સ.=ફાસ ગુજરાતી સભા ય. સ. ૫. ત. સં. = યશોવિજયાદિ કૃત સજ્ઝાય, પદ અને સ્તવનસંગ્રહ, શ્રીમદ્ લેાકપ્રકાશ લેા. પ્ર. = વિ. ત્રિ.=વિજ્ઞપ્તિત્રિવેણી વિ. ૨. = વિચારરત્નાકર શાં. સુ. = શાંતસુધારસ સ. સ. = સજ્જન સન્મિત્ર શ્રી. રા. રા. – શ્રીપાલ રાજાનેા રાસ સિ. હૈ. = સિદ્ધહેમચન્દ્ર હૈ. લ. પ્ર. = હૈમલઘુપ્રક્રિયા હૈ. પ્ર. = હૈમપ્રકાશ D C G C M = Descriptive Catalogue of the Government Collections of Manuscripts D. S. G. = Dictionary of Sanskrit Grammar, A HCLJ History of the Canonical Literature of the Jaines, A Page #18 -------------------------------------------------------------------------- ________________ પ રિ પ ક સાહિત્યવિહાર–વિશાળતા, વિવિધતા, વિશિષ્ટતા, વેધકતા અને વરેણ્યતાથી વિભૂષિત એવા જૈન સાહિત્યને સર્વાગીણ અને સમીક્ષાત્મક ઇતિહાસ હજી આલેખાયે નથી, પરંતુ એ માટેની છૂટીછવાઈ સામગ્રી પૂરી પાડે એવા કેટલાક તે ગણનાપાત્ર પ્રયાસો થયા છે. આ ક્ષેત્રમાં વિહરવાને મને સુયોગ અંશતઃ તે સાંપડ્યો છે. જૈન સાહિત્યના આગમિક અને અનાગમિક એવા બે વિભાગ પૂરતા પ્રથમ વિભાગને પરિચય મેં મારાં નિમ્નલિખિત પુસ્તકમાં આવે છે - (2) A History of the Canonical Literature of the Jainas. (૨) આહત આગમનું અવલોકન. (૩) આગમનું દિગ્દર્શન. (૪) પિસ્તાલીસ આગમે. જે અનાગમિક સાહિત્ય આગમિક સાહિત્ય કરતાં ખૂબ જ વિસ્તૃત છે. એના ઇતિહાસને પણ યથાશય પરિચય મેં અંગ્રેજીમાં આવે છે પરંતુ એ અત્યારે તે અપ્રસિદ્ધ છે, જયારે એના ભાષાદીઠ ઇતિહાસ માટે મેં લખેલી સામગ્રી સર્વથા અપ્રકાશિત રહી નથી. પાઈય સાહિત્યને અંગે પાય (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય નામનું મારું પ્રકાશિત પુસ્તક આ સાહિત્યની આછી રૂપરેખા પૂરી પાડે છે. એના પૃ. ૧૫૧માં આ વિનયસૌરભગત ૨૧મી લતાની અને પૂર૧૭માં પાંચમી લતાની મેં સેંધ લીધી છે. " સંસ્કૃત સાહિત્ય માટે મેં જૈન સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ ઈ. સ. ૧૯૫૩માં તૈયાર કર્યો હતો. તેને પ્રથમ ખંડ તે ઇ. સ. ૧૯૫૭માં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પરિપાક છપાવાયા છે. બાકીનું અપ્રકાશિત લખાણ “શ્રી મુક્તિ-કમલ–જૈન-મેહન— માળા”ના સચાલકો પાસે છે. એમાં વિનયસૌરભગત બારે સંસ્કૃત કૃતિઓના – લતાઓને મે પરિચય આપ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તૈયાર કરવા માટે મે' કેટલાક લેખા લખ્યા છે. એ ઇતિહાસના એક પ્રકરણુ પૂરતી સામગ્રી મેં તૈયાર કરેલુ' પુસ્તક નામે યશોદાહન પૂરી પાડે છે, કેમકે એ દ્વારા મે` ન્યાયવિશારદ ન્યાયાચાય યશેાવિજયગણુની સંસ્કૃત અને પાય કૃતિઓની સાથે સાથે એમણે રચેલી ગુજરાતી અને હિન્દી કૃતિઓની પણ સવિસ્તર નાંધ લીધી છે. આવુ એક ખીજુ` પ્રકરણ આ વિનયસૌરભગત પચ્ચીસ ગુજરાતી કૃતિએના પરિચયથી સધાય છે. જૈન હિન્દી સાહિત્યના પ્રતિહાસ માટે યશદેહનગત હિન્દી કૃતિએ જેમ કામ લાગે તેમ છે તેમ આ પુસ્તકમાંના વિનયવિલાસનાં ૩૧ પદેશની રૂપરેખા અમુક અંશે ઉપયોગી છે. આ પ્રમાણે મુખ્યતયા જૈન સાહિત્યના ઇતિહાસરૂપ ક્ષેત્રમાંના મારા વિહારના અને સાથે સાથે એ ઇતિહાસના આલેખન માટેની વિનયસૌરભની ઉપયોગિતાના નિર્દેશ કરી હવે હું વિનયસૌરભ વિષે વિશેષ કહીશ. નામકરણ-વિનયવિજયણિનાં જીવન અને કવનને ઉદ્દેશીને વિનયસૌરભ’ નામ મેં ચાજી પાવિસારણ્ય ( પ્રાકૃતવિશારદ ) શ્રીવિજયકસ્તૂરસૂરિ વગેરેને એ સબંધમાં પૂછતાં એમને એ ગમ્યુ છે. વિભાગીકરણ—આ પુસ્તક મેં એ ખડમાં વિભક્ત કર્યુ છે: (૧) સંસ્કારવાટિકા અને (૨) કવનકુંજય. પ્રથમ ખંડ વૈયાકરણ ઉપાધ્યાય વિનયવિજયગણિના ખાદ્ય જીવનને સ્પર્શે છે, જ્યારે દ્વિતીય ખંડ એમની સાહિત્યસેવાને મેં ઉપલબ્ધ કૃતિઓને લક્ષોને દ્વિતીય ખંડના મુખ્ય ત્રણ વિભાગ પાડ્યા છેઃ (૧) પૂર્વવર્તી કવન-કુંજ, (૨) ઉત્તરવર્તી કવન– ૧ આ માટે જુઓ હીરક-સાહિત્ય-વિહાર નામની મારી પુસ્તિકા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ' પરિપાક ૧૭ કુંજ અને (૩) મધ્યવર્તી કવનકુંજ. આ પૈકી પ્રથમ વિભાગ વિ. સ. ૧૬૮૯ થી ૧૭૦૮ સુધીના ગાળામાં રચાયેલી સમયાંકિત કૃતિના પરિચયરૂપ છે. એવી રીતે દ્વિતીય વિભાગ વિ. સં. ૧૭૧૦ થી ૧૭૩૮ સુધીની સમયાંકિત કૃતિના નિરૂપણુરૂપ છે. ત્રોજો વિભાગ જે જે કૃતિઓના રચનાસમય ગ્રંથકારે દર્શાવ્યા નથી એવી ઉપલબ્ધ કૃતિઓની રૂપરેખા પૂરી પાડે છે. ત્રણે કવનકુંજમાં કુલ્લે ૧૪૦ લતાઓને—કૃતિઓને સ્થાન અપાયું છે. દ્વિતીય ખંડના પછી ‘સંવર્ધન’ છે. એ પૂર્વોક્ત કથામાં રહી ગયેલી કેટલીક બાબતોની પુરવણીરૂપ છે. એના પછી પરિશિષ્ટ તરીકે બે પરિવા છેઃ (૧) પુષ્પપુજ અને (૨) લતામંડપા. પ્રથમ પરિવન દ્વારા મે. જાતજાતનાં વિશેષનામેાની અકારાદિ ક્રમે સૂચી રજૂ કરી છે અને સાથે સાથે પર્યાયાના સમીકરણે આપ્યાં છે, જ્યારે દ્વિતીય પરિવન દ્વારા વિનયવિજયગણિકૃત ચાળીસ કૃતિઓની એક ક્રાકરૂપે કેટલીક માહિતી મે· પૂરી પાડી છે. સાહિત્યપ—આ ગવિયની સાહિત્યિક પ્રવૃત્તિનેા પટ નાનાસૂના નથી. એ ઉપલબ્ધ સમાંકિત કૃતિઓની અપેક્ષાએ વિ. સં. ૧૬૮થી માંડીને એમના જીવનના અંતિમ વર્ષોં-વિ. સં. ૧૭૩૮ સુધીના એટલે કે પચાસ વર્ષ જેટલા વિશાળ છે. એમણે રચેલી કેટલીક કૃતિઓ જે આજે મળે છે તેમાં રચના નથી એટલું જ નહિ પણ તે પ્રત્યેકને વિષે અનુમાન થઈ શકે એવું કાઈ સાધન હજી સુધી તા પ્રાપ્ત થયું નથી એટલે એવી કૃતિઓ પૈકી એક કે વધારે વિ. સં. ૧૬૮૯ની પહેલાંની રચના છે કે કેમ તે હું કહી શકતા નથી. અપ્રકાશિત કૃતિઓ—વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ નામની બે કૃતિ (લતા ૫ અને ૬ ), ‘ઇરિયાવહિય’ સજ્ઝાય, અહુ નમસ્કારસ્તાત્ર, ષટ્રત્રિંશજ્જસ'પ્રહસક્ષેપ અને ગુરુસ્થાનકગર્ભિત વીરસ્તવન એમ ૧ વિનયવિજયગણની કૃતિઓની સંખ્યા અત્યાર સુધીમાં જે ઉત્તરાત્તર ગણાવાઈ છે નેર્મા અત્યારે તે આ સૌથી માટી છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પરિપાક છ કૃતિઓ અપ્રકાશિત જણાય છે તે એ સત્વર પ્રસિદ્ધ થવી ઘટે. કુતિઓની સંખ્યા–ઉપલબ્ધ કૃતિઓની સંખ્યા ૪ની છે. એમાં એકાદેક કૃતિ (દા. ત. લતા ૩૫) એમની જ રચના છે કે કેમ તેને અંતિમ નિર્ણય કરવો બાકી રહે છે. ભાષાદીઠ કૃતિઓ –ઉપર્યુક્ત ૪૦ કૃતિઓની ભાષાદી સંખ્યા નીચે મુજબ છે – ભાષા લતાંક સંખ્યા ભાષા લતાંક સંખ્યા સંત ૨,૭,૮,૯,૧૧,૧૬, ૧ | હિન્દી . ૪૦૧ ૧૭,૧૯,૨૨-૨૫ ૧૨ ! ગુજરાતી ૧,૪૬,૭,૧૦,૧૨ | પાઇયા ૨૧ ૧ -૧૫, ૧૮,૨૦,૨૬ | -૯ ૨૫ | અર્ધસંસ્કૃત ૫ ૧ પરિમાણ-સંસકૃત કૃતિઓમાં હૈમ-લઘુ-પ્રક્રિયાની પજ્ઞ વૃત્તિ સૌથી મોટી (૩૪૦૦૦કલેક) જેવડી છે અને લોકપ્રકાશ એનાથી થેડીક નાની (૨૦૬૨૧ લેક જેવડી) કૃતિ છે, જયારે વૃષભજિનપતિસ્તવન સૌથી નાની (૬ પદ્યની) છે. ગુજરાતી કૃતિઓમાં વિનયવિજયગણિએ રચેલે શ્રીપાલ રાજને રાસ ૭૫૦ ગાથા વડે હેઈ જેમ પરિમાણની દૃષ્ટિએ સૌથી મટે છે તેમ સીમંધરસ્વામીનું ચિત્યવંદન ત્રણ જ કડીનું હાઈ સૌથી નાનું છે. હિંદી કૃતિ તરીકે તે હજી સુધી વિનયવિલાસ નામની એક જ કૃતિ ઉપલબ્ધ છે, અને એનું પરિમાણ ૧૭૦ કડીનું છે. અન્ય કોઈ કૃતિ જાણવામાં નથી. એથી નાનીમોટીને વિચાર કરવાનું રહેતું નથી. પાઈય કૃતિ પણ એક જ છે અને એમાં ૨૭ પડ્યો છે એટલે એને અંગે પણ નાનીમટીને વિચાર કરવાનું રહેતું નથી. - અર્ધસંસ્કૃત કૃતિ ૮૨ પદ્યની હોય એમ લાગે છે. એ પણ એક જ હેઈ એ વિષે વિશેષ કહેવાનું રહેતું નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ પરિપાક મૌલિક કૃતિઓ-જ્ઞાન સનાતન છે તેમ જ જેન મંતવ્ય મુજબ તે સંસાર અનાદિ-અનંત છે અને સંસારી જીવો અનાદિ કાળથી છે અને તે પણ અનંત છે એટલે કઈ પણ કૃતિ તર્ગત વિષયની દૃષ્ટિએ– એમાં પિરસાયેલી જ્ઞાનની વાનગીની અપેક્ષાએ “મૌલિક ગણી ન શકાય, પરંતુ આપણું જ્ઞાનની મર્યાદાને લક્ષ્યમાં લેતાં નિરૂપણશૈલીની અપેક્ષાએ મૌલિકતા સંભવે છે. કૃતિનું ભાષાંતર–વિવરણ કે એને સંક્ષેપ સામાન્ય રીતે મૌલિક ન ગણાય. એ હિસાબે કલ્પસુબેધિકા, વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ (લતાંક ૬) તેમ જ પત્રિશન્જલ્પસંગ્રહ સંક્ષેપ સિવાયની કૃતિઓ નિરૂપણશૈલીની દષ્ટિએ મૌલિક' ગણાય. આમ ૩૭ કૃતિઓ મૌલિક છે. અહીં એ ઉમેરીશ કે દસમી લતા એ ઉપમિતિભવપ્રપંચાકથાના દેહનરૂપે જે વિવિધ કૃત્તિઓ રચાઈ છે તે પૈકી પ્રથમના મુખ્યતયા સારાંશરૂપ ગણાય છે તે એ હિસાબે ૩૭ નહિ પણ ૩૬ મૌલિક કૃતિઓ છે. આ વિષયવાર વર્ગીકરણ જૈન સાહિત્યના આગમિક અને અનાગમિક એમ જે બે વિભાગ પડાય છે તેમાં “આગેમિક' તરીકે જૈનેના મૌલિક આગમ અને એનાં વિવરણને સમાવેશ થાય છે. આમ હાઈ કલ્પસુબોધિકાની તેમ જ અમુક અંશે ભગવતીસૂત્રની સઝાયની ગણના આગમિક સાહિત્યમાં અને બાકીની તમામ કૃતિઓની અનામિક સાહિત્યમાં કરાય. જૈન સાહિત્યને દ્રવ્યાનુયોગ, ચરણકરણનુગ, ધર્મકથાનુગ અને ગણિતાનુગ એમ ચાર અનુગમાં વિભક્ત કરાય છે. જોકપ્રકાશ એ ચારે અનુગની સાથે ઓછેવત્તે અંશે સંબદ્ધ છે, જે કે એમાં ૧દેવ વિ. સં. ૧ર૯૮માં રચેલ ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધાર યાને લધુ-ઉપમિતિભવપ્રપંચાકથા, હંસરત્નકૃત ઉપમિતિભવપ્રપંચાકાહાર, વર્ષમાનકૃત ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય, દેવસૂરિફત ઉપમિતિભવપ્રપંચ દ્વારા તેમ જ પ્રસન્નચદ્રકૃત લધુ-ઉપમિતિભવપ્રપંચાકથા. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મુખ્યતા તા દ્રવ્યાનુયાગની છે. કુપસુત્ત ચરણકરણાનુયાગ અને ધમ કથાનુયોગ એમ બે અનુયોગાના નિરૂપણુરૂપ છે એટલે એની વૃત્તિ કલ્પસુખાધિકા પણ એ જ પ્રકારની કૃતિ ગણાય. આ પ્રાસાદિક, રસપ્રદ અને કાવ્યવાદિથી વિભૂષિત વૃત્તિમાં સવત્સરીને અંગે ચોથ અને પાંચેમની ચર્ચા છે . તેમ જ સ્થવિરાવલી પરત્વે શ્રુતકેવલીએનાં તથા દેવર્ધિગણિ ક્ષમાશ્રમણુ સુધીના સ્થવિશનાં સક્ષિપ્ત ચરિત્ર છે. પરિપાક ચરણકરણાનુયોગનાં ઉદાહરણા તરીકે આંખેલની, ઇરિયાવહિયની, પચ્ચક્ખાણુની અને ભગવતીની એમ ચારની એકેક સઝાય, ‘પુણ્યપ્રકાશ’ સ્તવન અને ઉપધાન તથા ષડાવસ્યકનું એકેક સ્તવન ગણાવી શકાય. ધમ કથાનુયાગનાં ઉદાહરણ તરીકે બાકીની કૃતિઓ ગણાવાય. તેમાં શ્રીપાલ રાજ્યને રાસ અને રૂપક-કથાના ગુજરાતી નમૂનારૂપ ધમ નાથની વિનતિરૂપ સ્તવન તેમ જ વિવિધ વિજ્ઞપ્તિપત્રા ખાસ નાંધપાત્ર છે. સાહિત્યના ગદ્યાત્મક, પદ્યાત્મક અને ઉભયાત્મક એમ ત્રણ પ્રકાર પડાય છે. પ્રસ્તુત કૃતિકલાપને વિચાર કરતાં જણાશે કે વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ (લતાંક ૬) એ ગદ્યાત્મક કૃતિ છે. આ કૃતિ ગુજરાતીમાં હોઈ એ વિક્રમની ૧૮મી સદીના પ્રારંભમાંના ગુજરાતી ગદ્યના અભ્યાસ માટેનું એક પ્રકારનું ઉપયોગી સાધન છે. આવાં અન્ય સાધના– બાલાવબાધા જૈન જ્ઞાનભંડારામાં પુષ્કળ છે. એમાંના કેટલાક તા પંદરમી સદી પહેલાના રચાયેલા છે. એ તેમ જ સેાળમી સદીમાં લખાયેલા બાલાવખેાધાની સંખ્યા પણ નાનીસૂની નથી. કલ્પસુભેાધિકા પણ માટે ભાગે ગદ્યમાં છે. એમાં પદ્યોની સ`ખ્યા ઘણી અલ્પ છે. એથી એને લક્ષ્યમાં ન લેવાય તે કલ્પસુખેાધિકા ગદ્યાત્મક કૃતિ ગણાય; નહિ તા એ ઉભયાત્મક ગણાય. હુમલઘુપ્રક્રિયા અને ૧ અન્ય પ્રકારની એક સૂચી પ્રા. મોંજુલાલ મજમુદારે “ગુજરાતી સાત્તુિત્યનાં સ્વરૂપા [મધ્યકાલીન તથા વત ન ભાગ”માં આપી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પરિપાક હૈમપ્રકાશ માટે પણ આમ સમજવું. ષત્રિંશજ્જપ્સગ્રહસ ક્ષેપ ગદ્યાત્મક હાવાના ઉલ્લેખ મળે છે. એમાં પદ્ય ન જ કે બહુ થોડાં હાય તે એ ગદ્યાત્મક કૃતિ છે. આ સિવાયની તમામ ( ૩૫ ) કૃતિએ પદ્યાત્મક છે. એ પૈકી જિષ્ણુચેયથવષ્ણુ તેમ જ વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ આર્યો' છંદમાં છે, જ્યારે સંસ્કૃત કૃતિઓ જાતજાતનાં વૃત્તોમાં છે. એ ષ્ટિએ એ બધી કૃતિઓ 'ગેય' છે. તેમાં ભૃષભતી પતિસ્તવન અને ખાસ કરીને સેાળ ગેયાકા ગુજરાતી દેશીમાં હાઈ ગેયતાની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર ગણાય. આવાં સંસ્કૃત ગેય' કાવ્યો રચનાર તરીકે જૈન શ્વેતાંબરામાં વિનયવિજયગણિ સૌથી પ્રથમ હૈાય એમ લાગે છે. આની સાથે સાથે ગુજરાતી સ્તવના તેમ જ “શ્રીપાલ રાજાના રાસ” વગેરેની ઢાલે! જાતજાતની દેશીમાં રચાયેલી છે એ વિચારતાં વિનયવિજયણનું છઠ્ઠા ઉપરનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. ગેયાષ્ટ્રકા માટે તેમ જ વનવિલાસનાં પદો માટે ભિન્ન ભિન્ન રાગ-રાગણીના ઉલ્લેખ કરાયા છે. એ ચિરત્રનાયકના સંગીતના જ્ઞાનનું પોતન કરે છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી પદ્યાત્મક કૃતિઓનાં સ્વરૂપા જાતજાતનાં છે. દા.ત. આખ્યાન, આરતી, ઉખાણાં, ઊર્મિકાવ્ય, ઋતુ“કાવ્ય, કક્કો (હિતશિક્ષા), કરુણ પ્રશસ્તિ, ખંડ–કાવ્ય, ખાંયણાં, ગઝલ, ગરબી, ગરખા, ગડુંલી, ગીત ( લગ્નાદિનાં ), ચૈત્યપરિપાટી, ચૈત્યવંદન, ૧ ‘ઉખાણું(ણા)ના બે અર્થ થાય છે: (૧) સમસ્યા ચાને કોયડા અને (ર) કહેવત ચને દૃષ્ટાંત, દ્વિતીય અવાચક ઉખાણા' શબ્દના પ્રયોગપૂ ક એક ‘ઉખાણા’ વિનયવિજયગણુએ શ્રીપાલ રાજાના રાસ ( ખંડ ૩, ઢાલ ૪)ના નિમ્નલિખિત સેાળમી કડીમાં દર્શાવ્યે છે : C માથું' મૂડાવ્યા પછી રે, પૂછે નક્ષત્ર વાર રે ચતુર નર । એહ ઉખાણા સાચવ્યેા હૈ। લાલ ॥ ૧૬ ” Page #25 -------------------------------------------------------------------------- ________________ પરિપાક ચાઢાલિયાં, ચોપઇ, ચોવીસી, છંદ, ઢાલિયાં, તીથ માલા, યુષ (થાય), દેવવંદ્રન, દેશભક્તિ–કાવ્ય, પદ, પવાડા, પુજા, પ્રતિકાવ્ય, પ્રબ ંધ, પ્રહેલિકા, ફાગુ, બારમાસી, ખાલ-કાવ્ય, ભજન, ભડલી-વાક્ય, ભાસ, મરસિયા, મહાકાવ્ય, મુક્તક, રાસ, રાસેા, રૂપક-કાવ્ય, લાવણી, લેાકવાર્તા, વિનતિ, વિવાહુલ, વીસી, વેલિ, શલાકા, સવાદ, સજ્ઝાય, સદેશ-કાવ્ય, સમસ્યા, સાતવાર, સુભાષિત, સાનેટ (sonnet), સ્તવન, હરિયાળી અને હાલરડું....૨ આ પૈકી વિનયવિજયગણિએ નિમ્નલિખિત પત્ર-વરૂપોને લગતી કૃતિઓ રચી છે ~~~ ચૈત્યવ ́દન—જિતપૂજનનુ અને સીમ"ધરસ્વામીનું એમ બે ચૈત્યવદન' છે. પદ્મ—વિનયવિલાસની ૨૨મી, ૨૪મી, ૨૮મી, ૨૯મી, ૩૦મી અને ૩૨મી કૃતિઓ એમ છ પદ' છે. ફાગુ-નેમિનાથ ભ્રમરગીતા એ એક જ ફ્રાગુ' છે. કાચના સ્વરૂપ તેમ જ ૨૯ ફાગુની રૂપરેખા માટે જુએ આપણુાં ફ્રાણુ કાવ્યા” નામના મારા. લેખ. એ જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અ. ૬)માં છૂપાયા છે. જૈ. સ. પ્ર.' (વ. ૧૧, અ ૭; વ. ૧૧, અ. ૧૨; વ. ૧૨, અં. ૫-૬ તથા વ. ૧૨, અ. ૭) પણુ આ સંબધમાં જોવા ઘટે. પ્રાચીન ફ્રાણુ-સંગ્રહમાં ૩૮ ફ્રાણુ અપાયાં છે. બારમાસી—નેમિનાથ-બાર–માસ–સ્તવન એ એક જ ખારમાસી છે. વિનયચન્દ્રે જે નેમિનાથબાર–માસ–ચતુષ્પદી રચી છે તે વિ. સં. ૧૩૧૩ કરતાં પહેલાંની કૃતિ હેાઈ એ આ જાતના ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાચીનતમ છે. ભાસ–વિહરમાણુ-જિન–વીસી, શાશ્વતજિનભાસ, વિનયવિલાસનું ૨૩મું પદ એ ‘ભાસ' છે. આ ઉપરાંત જિનચાવીસીમાંનાં ૧ ઇન્દ્વદૂત એ સ ંસ્કૃત ભાષામાં રચાયેલુ સ દેશ–કાવ્ય’ છે. ૨ ૫ પૈકી કાઈ કાઇ સ્વરૂપમાં બહુ ફેર નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિપાક ૨૨ કેટલાંક સ્તવનેના પ્રારંભમાં મુકિત આવૃત્તિમાં એને “ભાસ' કહ્યાં છે. રાસ–શ્રીપાલ રાજાને રાસ એમ એક જ “રાસ છે. શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧માં રચેલે ભરખેસર-બાહુબલિ-રાસ ઉપલબ્ધ રાસમાં પ્રાચીનતમ છે. રૂપક-કાવ્ય–ધર્મનાથની વિનતિરૂપ સ્તવન એ એક જ રૂપકકાવ્ય છે. વિનતિ-આદિજિનવિનતિ એમ એક જ વિનતિ છે. વિ. સં. ૧૪૬૦ના અરસામાં જયશેખરસૂરિએ અબુદાચલ-વીનતિ, “જીરાપલ્લીય” પાર્શ્વનાથ-વિનતિ તેમ જ મહાવીર-વીનતિ રચી છે. સક્ઝાય–આંબેલની, ઈરિયાવહિયની, પટ્ટાવલીની, પચ્ચક્ખાણની, ભગવતીની તેમ જ મરૂદેવીની એમ એકંદર છે “સજઝાય છે. - સંદેશ-કાવ્ય-નેમિનાથ–બારમાસ-રતવન યાને રજલ–નેમિસંદેશ એ એક લઘુ સંદેશ-કાવ્ય છે. એ બારમાસીના પણ ઉદાહરણરૂપ છે. સ્તવન–ઉપધાનનું, ગુણસ્થાનકગર્ભિત વીરનું, જિન-વીસીમાંની કેટલીક કૃતિઓ, ધર્મનાથની વિનતિરૂપ, નેમિનાથ-બાર–માસનું, પાંચ સમવાયનું, ‘પુણ્યપ્રકાશ', વીસી અને ષડાવશ્યકનું એમ નવ “સ્તવન' છે. સૂરતિ ચૈત્યપરિપાટી પણ એક હિસાબે “સ્તવન” ગણાય. હરિયાળી–વિનયવિલાસનાં ૨૨મા અને ૨૪મા પદ એમ બે હરિયાળી છે. હિન્દી પદ્યાત્મક કૃતિઓનાં પણ વિવિધ સ્વરૂપે છે. પ્રસ્તુતમાં કેવળ પદ અને હરિયાળી એ બેનાં જ અને તે પણ વિનયવિલાસમાંથી જ ઉદાહરણ આપણને મળે છે. ૩૭ પદમાંથી ૬ ગુજરાતી પદે બાદ કરતાં પદો તરીકે ૩૧ કૃતિ છે, જ્યારે ૧૪મું પદ એ એક જ “હરિયાળી” છે. ૨૫મું પદ અંશતઃ કોયડારૂપ છે. ૧ આને કર્તાએ “સ્તવન' કહેલ છે. આ કૃતિ ગાયકવાડ પૌલ્ય ગ્રંથમાલામાં ઈ. સ. ૧૯૫૬માં પ્રકાશિત ગુર્જરરા સાવલીમાંની ચેથી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પરિપાક સાહિત્યને સાર્વજનીન, લલિત, દાર્શનિક અને આચારપ્રધાન વિભાગે વિચારતાં હૈમલઘુપ્રક્રિયા અને હૈમપ્રકાશ એ વ્યાકરણવિષયક કૃતિઓ હોઈ એ સાર્વજનિક –સાર્વજનીન–અસાંપ્રદાયિક સાહિત્ય છે. એ સિવાયની તમામ કૃતિઓ જૂનાધિક પ્રમાણમાં સાંપ્રદાયિક છેજૈનત્વથી અંકિત છે. લલિત સાહિત્યના ભક્તિ-સાહિત્ય અને કથાત્મક સાહિત્ય વગેરે ઉપપ્રકારે છે. પ્રસ્તુતમાં ભક્તિ–સાહિત્યમાં ચિત્યવંદને, સ્તવને તેમ જ સ્તુતિ-સ્તોને સમાવેશ થાય છે. એ ઉપરાંતનું લલિત સાહિત્ય વિજ્ઞપ્તિપ, શ્રીપાલ રાજાને રાસ, ફાગુ, બારમાસી વગેરે પૂરું પાડે છે. દાર્શનિક સાહિત્યમાં અધ્યાત્મ, તત્વજ્ઞાન, ન્યાય વગેરેનો સમાવેશ કરાય છે. અધ્યાત્મગીતા, વિનયવિલાસને મોટે ભાગ અને શાન્ત:સુધારસ એ અધ્યાત્મને અંગેની કૃતિઓ છે. લોકપ્રકાશ જૈન તત્ત્વજ્ઞાનને મહામૂલ્યશાળી ખજાને છે—એ જૈન વિશ્વકેશ છે. ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન તત્વજ્ઞાનની કૃતિ છે. ન્યાયની કૃતિઓ તરીકે નયકણિકા અને સ્યાદાદના ઉદાહરણરૂપ પાંચ સમવાયનું સ્તવન ગણાવાય. ષત્રિશજલ્પસંગ્રહ સંક્ષેપ એ ખંડનમંડનની દાર્શનિક કૃતિ છે. ચરણકરણાગને લગતી કૃતિઓ આચારપ્રધાન સાહિત્યની ગરજ સારે છે. શબ્દાંક વિનયવિજયગણિએ કેટલીક કૃતિના રચના-વર્ષ દર્શાવવા માટે અંકસૂચક શબ્દને ઉપયોગ કર્યો છે. તેમ કરતી વેળા કઈ કઈ વાર જૈન દાર્શનિક શબ્દ એમણે વાપર્યા છે. એક સ્થળે તે ૧ જુઓ લતાંક ૧, ૨, ૧૧, ૧૨, ૧૬ અને ૧૯. - ૨ આ નાનકડી પ્રહેલિકાની ગરજ સારે છે. ૩ જુઓ લતાંક ૭. Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિપાક ૨૫ ગષ્ઠિતને પણ ઉપયોગ કર્યો છે.૧ આ ઉપરાંત આવતાની બારની સખ્યા પણ એમણે શબ્દાંક દ્વારા દર્શાવી છે.૨ અલંકારશ—પહેલી અને સાતમી લતા અતય મકથી અને ચાવીસમી વિવિધ ‘ચિત્ર' અલકારથી વગેરે ઉપમા, રૂપક ઇત્યાદિ શૃંખલા-યમકથી અલંકૃત છે. ત્રીજી લતા વિભૂષિત છે એ તેમ જ વિજ્ઞપ્તિપત્રા અર્થાલંકારનાં ઉદાહરણા પૂરાં પાડે છે. ઐતિહાસિકાદિ સામગ્રી—સુરતિ ચૈત્યપરિપાટી ઐતિહાસિક અને અંશતઃ ભૌગોલિક માહિતી પૂરી પાડે છે, જ્યારે પટ્ટાવલી-સાય તેમ જ વિવિધ વિજ્ઞપ્તિપત્રો તા સામાજિક સામગ્રી પણ રજૂ કરે છે. વિજ્ઞપ્તિપત્રો—વિનયવિજયગણુએ પાંચ વિજ્ઞપ્તિપન્ના રચેલ છેઃ (૧) આનન્દલેખ, (ર) ઇન્દુદૂત, (૩) વિજયદેવસૂરિલેખ અને (૪-૫) વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ. એ ઐતિહાસિક, ભૌગાલિક, ધાર્મિક અને સામાજીક સામગ્રી પુરી પાડે છે. એ કાવ્યરસિકેાને આનંદપ્રદ કૃતિઓ છે. વિશેષમાં આ વિજ્ઞપ્તિપત્રોની સચિત્ર હાથપેાથીએ મળી આવે તે ત્રણ સે। વષ ઉપરની ભિન્ન ભિન્ન સ્થળેાની ચિત્રકળાના અભ્યાસ માટે એના ઉપયોગ થઇ શકે. હુમલધુપ્રક્રિયાવૃત્તિ—મહામહાપાધ્યાય કાશીનાથ વાસુદેવ અભ્ય કરે રચેલ A Dictionary of Sanskrit Grammar (p. 4!5)માં આના ઉલ્લેખ છે. એને અંગે અહીં કહ્યું છે કે હેમચન્દ્રના શબ્દાનુશાસનને આધારે વ્યાકરણના જૈન વિદ્વાન વિનયવિજયે વિષયદીડ રચેલી આ કૃતિ છે. ‘હુમલઘુપ્રક્રિયાવૃત્તિ'ના બે અથ સભવે છે: (૧) હૈમલઘુપ્રક્રિયાની વૃત્તિ અને હૈ. લ. પ્ર.'' નામની વૃત્તિ. પહેલા અ અત્ર અભિપ્રેત છે એમ પૃ. ૩૨૯માં વિનયવિજય એ લ. પ્રના ઉપર વિવરણુ (gloss) રચનાર જૈન વૈયાકરણ છે ૧ જુએ લતાંક ૭. ૨ જુએ પૃ. ૧૮ અને ૯૭. ૩ આ ગા॰પૌગ્ર૦માં ઈ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ ક્રરાયેલ છે. ૪ વિનયવિજયને આટલા જ પરિચય ક્રમ અપાયેા છે ? Page #29 -------------------------------------------------------------------------- ________________ પરિપાક એમ જે કહ્યું છે તે ઉપરથી ફલિત થાય છે. જો એમ જ હોય તે પહેમપ્રકાશ જેવા મહાકાય ગ્રંથને આ ઘણું સંક્ષિપ્ત પરિચય ગણાય એટલું જ નહિ પણ હૈ. લ. પ્ર.ને ઉલેખ રહી ગયેલ મનાય, જે કે પૃ. ૩૦૬માં હૈ. લ. પ્ર.ના અર્થમાં લઘુપ્રક્રિયા છે. દિતીય અર્થ કરાય તે હૈ. લ. અને ઉલેખ તે છે, પરંતુ એની હૈ. પ્ર. નામની ૩૪૦૦૦ લેક જેવડી કૃતિને પરિચય જ અપાય નથી એમ માનવું પડે તેનું શું? વૈયાકરણભૂષણસાર–આ વૈયાકરણભૂષણના સંક્ષેપરૂપ છે. આ તેમ જ વૈયાકરણભૂષણ એ બંનેના કર્તા કચ્છભટ્ટ છે. એઓ. ઈ. સ.ની ૧૭મી સદીની શરૂઆતમાં વિદ્યમાન હતા. એઓ રંગેજીના પુત્ર અને સિદ્ધાન્તકૌમુદી તથા એની વૃત્તિ નામે પ્રોઢમનેરમા યાને મનેરમાના પ્રણેતા ભટ્ટજી દીક્ષિતના ભત્રીજા થાય છે. એમણે પોતાના આ કાકા ભજી દીક્ષિતે જે વૈયાકરણસિદ્ધાન્તકારિકા ૭૨ કારિકાએમાં રચી છે તેના ઉપર વ્યાખ્યાન તરીકે વૈયાકરણભૂષણ રચ્યું છે. અતિપ્રચલિત કૃતિઓ-ગ્રંથકારના જીવન દરમ્યાન કે ત્યાર બાદ અલ્પ કાળ સુધી–જ્યાં સુધી એના પ્રશંસકાદિ વિદ્યમાન હોય ત્યાં સુધી એની કૃતિઓને રસાસ્વાદ લેનાર હોય–મળી આવે એમાં કંઈ નવાઈ નથી. પૂર્વગ્રહાદિથી મુક્ત જને સકાઓ પછી પણ જે કૃતિને આદર કરે એ કૃતિ વિશેષ મહત્વની ગણાય. આ દષ્ટિએ વિનયવિજયગણિની ૨ આ નામ હૈ. પ્ર. ની પ્રશસ્તિના દસમા પદ્યમાં છે. સાથે સાથે અહીં હૈ. પ્ર.ની પ્રશંસા કરાઈ છે. ૨ જુઓ. D 9 G ( p. 84). ૩ એજન, પૃ. ૩૪૩. ૪ એજન, પૃ. ૧૨૦. ૫ એજન, પૃ. ૨૦. ૬ એજન, પૃ. ૩૪૩. Page #30 -------------------------------------------------------------------------- ________________ પરિપાક નિમ્નલિખિત કૃતિઓ કે જે ખાસ કરીને “તપ” ગછના અનુયાયીઓમાં અધિક પ્રમાણમાં પ્રચલિત બનેલી જવાય છે તે ગણવાય – (૧) કાસુબેધિકા–એક સમયે - આજથી પાંચેક દસકા ઉપર ધર્મસાગરગણિકત કલ્પકરણાવલી પર્યુષણ પર્વ દરમ્યાન “તપા ગચ્છના કેટલાક મુનિવરો વાંચતા હતા, પરંતુ આજે ત્રીસેક વર્ષથી તે એને બદલે કલ્પસુબેધિકા જ વંચાતી જોવાય છે. - (૨) શ્રીપાલ રાજાને રાસ-આ રાસ આજે પણ કેટલેક સ્થળે વર્ષમાં બે વાર તપા' ગ૭ના શ્રાવકે હોંશભેર વાંચે છે, જો કે એમાં હવે ઓટ આવતી જણાય છે. (૩) “પુણ્યપ્રકાશ” સ્તવન–અંતિમ આરાધના માટે આને ઉપગ “તપ” ગરછીય શ્રાવક-શ્રાવિકામાં તેમ જ કેટલાંક શ્રમણ-શ્રમણીએમાં થતે જોવાય છે. (૪) મહાવીરસ્વામીનું સ્તવન –“સિદ્ધારથના રે નંદન વિનવું”થી શરૂ થતું આ સ્તવન ઘણું જેને જિનાલયોમાં લલકારે છે. - ચતુર્થ, ષષ્ઠ અને દ્વાદશ –પૃ. ૮૩માં આ ત્રણના જે અર્થ મેં આપ્યા છે તે આજે તે શબ્દાર્થ પૂરતા છે. પ્રાચીન સમયમાં ઉપવાસની આસપાસ એકેક એકાશન (એકાસણું) કરાતું હતું, પરંતુ લગભગ એક હજાર વર્ષથી એકાશન કરવાની પ્રથા જતી રહી છે. સંશોધનની આવશ્યક્તા–વિનયવિજયગણિને અંગે નિમ્નલિખિત બાબતે જાણવી બાકી રહેતી હોવાથી એ માટે સંશોધનની આવશ્યકતા રહે છે – જન્મસ્થળ, જન્મસમય, સગાંસંબંધી, પ્રતિબોધક, દીક્ષા સમય, દીક્ષાસ્થળ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, ઉપાધ્યાયની પદવીના પ્રદાનને સમય અને એનું સ્થળ, ચાતુર્માસેની સંપૂર્ણ સૂચી, સમગ્ર શિષ્ય પરિવાર, પ્રતિષ્ઠાઓ, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પરિપાક કૃતિઓની સંપૂર્ણ સંખ્યા તથા એ પૈકી કેટલીકનું રચનાવ અને એનું રચનાસ્થળ તેમ જ કેટલાક આ પૂર્વે નિદેશાયેલા વિચારણીય પ્રશ્નો.૧ આ ઉપરાંતના પ્રશ્નો નીચે મુજબ છે – (1) કુદતના અધિકારો કેમ નહિ ? (૨) ૧૩મી લતામાં માગસરથી શરૂઆત કરવાનું શું કારણ છે ? (૩) ત–શાસ્ત્ર, જ્યોતિષ, નીતિશાસ્ત્ર, શકુન-શાસ્ત્ર અને વૈધક તેમ જ છ ભાષા એ અંગે વિનયવિજયગણિની પ્રવીણતા પૂરવાર થઈ શકે તેવી સ્વતંત્ર કૃતિઓ હાવી જોઈએ અને તેમ ન જ હોય તે એ સંબંધી પ્રાસંગિક નિરૂપણથી સમૃદ્ધ કૃતિઓ હશે તે એ કઈ ? (૪) આપણું ચરિત્રનાયક કયાં કયાં નાટકોના જ્ઞાતા હતા? (૫) વિનયવિલાસગત હરિયાળીઓના ઉકેલ સ્પષ્ટીકરણપૂર્વક સૂયવાયા હોય તે કણે કયાં તેમ કર્યું છે ? ત્રણસ્વીકાર–પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા અને શાંતમૂર્તિ શ્રીવિજયવિજ્ઞાનસૂરિજીના પ્રશિષ્ય અને પાઈય-વિસાર શ્રીવિજયકરતૂરસૂરિજીના વિનય પંન્યાસ શ્રીચન્દ્રોદયવિજયગણિએ કરી હતી એટલે એ બદલ તથા પાદુકાને લગતા શિલાલેખની એક નકલ તેમ જ કેટલીક હાથપોથીઓ એમણે મને પૂરી પાડી હતી તે બદલ પણ હું એમને ણું છું. આ જ ગણિવર્યના ઉપદેશથી રાંદેરની “વિનયમંદિર-મારક–સમિતિ” વૈયાકરણ, જૈન વિશ્વકોશના વિધાતા, ચિત્રકવિ, સંસ્કૃત ગેય કાવ્યના જૈન શ્વેતાંબર સૂત્રધાર, મહોપાધ્યાય વિનયવિજયગણિના રાંદેરની જૈન જનતા ઉપરના ઉપકારના સ્મરણાર્થે “વિનયમંદિર કરાવવા રૂપે એમનું જે રમારક ઉપસ્થિત કરનાર છે તેના શ્રીગણેશ આF ૧ જુએ પૃ. ૨૯ ૪૮, ૫૭, ૫, ૭૩, ૭૬,૭૮, ૮૭ અને ૧૦૦ :. ૨ એમણે આ પુસ્તકને અંગેની કેટલીક બાબતે વિચારી જવામાં સહાયતા કરી છે તે બદલ હું એમને આભારી છું. Page #32 -------------------------------------------------------------------------- ________________ પરિપાક પુસ્તકના પ્રકાશન દ્વારા મંડાતાં હોવાથી હું એ સંધને સાદર હાર્દિક અભિનંદન આપું છું. પુષ્પjજરૂપ પ્રથમ પરિવર્ધન (પરિશિષ્ટ) તૈયાર કરવામાં મને મારી ધર્મપત્ની ઈન્દિરાએ સહાયતા કરી છે તેની હું સાનંદ નેંધ લઉં છું. અને એની ચકાસણી માટે શ્રી. ભગુભાઈ પ્રેમચંદ ઝવેરીએ જે સાથ આપે છે એ બદલ હું એમને આભાર માનું છું. અંતમાં સહદય સાક્ષરોને આ વિનય સૌરભમાં જે ક્ષતિ જણાય તે દર્શાવવા તેમણે શું કરવું તે નિમ્નલિખિત પદ્ય દ્વારા સૂચવું છું – “भरमज्झम्मि जे वसे, आगलि कन ठविज्ज । ઇ તોડું અક્ષર ગોડી વાર, શત્રુ પર વિન્તિાગ ” સાંકડીશેરી, ગોપીપુરા, સુરત-૨ હીરાલાલ ર, કાપડિયા તા. ૧૪-૧-'૧૨ (મકરસંક્રાન્તિ) છે. હી. ૨. કાપડિયાની અન્ય પ્રકાશિત કૃતિઓ સ્વરચિત અને સંપાદિત { ગુજ. ૧૪ + ૧૧ = ૨૫} આહંત જીવન જ્યોતિ (કિરણાવલી ૧૧-૬) (ઇ. સ. ૧૯૩૪, ૩૫, '૩૫, ૩૬, ૩૭ અને '૪૨) . ૪ પતંગપુરાણ યાને કનકવાની કથની (૧૯૩૮).મૂલ્ય એક રૂપિયો પતંગપોથી (૧૯૩૮). આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિકચન્દ્રિકા (ભાગ ૧) (૧૯૩૯) આગમોનું દિગ્દર્શન (૧૯૪૮) ૪ પાઈય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (૧૯૫૦). મૂલ્ય છ રૂપિયા * પિસ્તાલીસ આગમ (૧૯૫૪). મૂલ્ય અડધે રૂપિયા ૧ પહેલી હિરણાવલીનું દ્વિતીય સંસ્કરણ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કર્યું છે. * આ નિશાનીવાળી કૃતિ પ્રો. હી. ૨. કાપડિયા પાસેથી મળી શકશે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રકાશિત કૃતિઓ જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ (ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય) (૧૯૫૭) × હીરક-સાહિત્ય –વિહાર (૧૯૬૦). મૂલ્ય એક રૂપિયા. Descriptive Catalogue of the Government Collections of Manuscripts (Vol. XVll, pts 1–5; Vol. XVlll, pt I; and Vol. XIX, sec. I, pts. 1–2) (1935, '36, '40, '48, '54, '52, '57. & '62) A History of the Canonical Literature of the Jainas (94l) x The Student's English Paiya Dictionary (94!). મૂલ્ય બે રૂપિયા The Jaine Religion and Literature (Vol. I) (944) અનુવાદિત અને સંપાદ્વિત{ સ'. ૧૨ + પ્રા, ૩=૧૫ } ન્યાયકુસુમાંજલિ અંગ્રેજી ઉપઊદ્ધાત સહિત (૧૯૨૨) શૃંગારવૈરાગ્યતર‘ગિણી (૧૯૨૩) સ્તુતિયતુર્વિશતિકા (સટીક) (સચિત્ર) (૧૯૨૬) ચતુર્વિતિકા (સટીક) (સચિત્ર) (૧૯૨૬) ભક્તામરસ્તાત્રની પાદપૂતિરૂપ કાવ્યસ’ગ્રહ (ભા. ૧-૨) (સટીક) (૧૯૨૬ અને '૨૭) ચતુવિંશતિજિનાનન્દસ્તુતિ (સટીક) (સચિત્ર) (૧૯૨૭) તત્ત્વાર્થ સૂત્ર (૧૯૨૮) વૈરાગ્યરસમંજરી (૧૯૩૦) ૨જૈનતત્ત્વપ્રદીપ (૧૯૩૨) ૪ ૩ભક્તામર – કલ્યાણુમન્દિર – નમિષ્ણુ – સ્તત્રત્રય (સટીક) સસ્કૃત ભૂમિકા સહિત (૧૯૩૩). મૂલ્ય પાંઞ રૂપિયા { જુએ પૃ. ૧૨૨ ] ૧ આને ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ અનુવાદ કરાયા છે. ૨ આના પ્રો. કાપડિયાકૃત વિવેચનનું નામ આહુત-દન-દીપિકા છે. • ૩ આ ત્રણ રસ્તાત્રેના અંગ્રેજીમાં અનુવાદ કરાયા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ સંસ્કાર–વાટિકા (બાહ્ય જીવનની રૂપરેખા) [ વિ. સં. ૧૬૬૦ ()-વિ. સં. ૧૭૩૮ ] ઉસ્થાનિકા–જૈન ધર્મ એ ગુણી જનોના ગુણેને અનુરાગી– પક્ષપાતી છે. એ ધર્મ ગુણને જેટલા પ્રમાણમાં મહત્વ–પ્રાધાન્ય આપે છે તેની અપેક્ષાએ એ ગુણેથી વિભૂષિત વ્યક્તિની કે વ્યક્તિઓની બાહ્ય પરિસ્થિતિને બહુ જ ડું અને કેટલીક વાર તે જરા પણ નહિ એવું પ્રાધાન્ય આપે છે. આ બાહ્ય પરિસ્થિતિ એટલે દેહને રંગ, દેહની આકૃતિ યાને લિંગ, કુળ, નાતજાત, જન્મભૂમિ, વય ઇત્યાદિ. જૈન મંતવ્ય મુજબ મુક્તિનું મુખ્ય સાધન રાગ અને દ્વેષના ઉપરના સંપૂર્ણ વિજયની પ્રાપ્તિ છે- વીતરાગતારૂપ આત્મિક ગુણને સર્વાગીણ વિકાસ છે. એ માટે પાંચે ઇન્દ્રિયના વિવિધ વિષયેથી નિલેપતા સેવવી આવશ્યક છે. અન્ય શબ્દોમાં કહું તે સાંસારિક ભોગોના ભોગવટાને બદલે એને ત્યાગ શ્રેયસ્કર છે. ખરેખરા ત્યાગી જીવનને જૈન ધર્મ તેમ જ, આપણે આ ભારતવષ પણ આવકારે છે. આપણું આ દેશમાં એને Page #35 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ લઈને સંન્યાસીઓ –સંત, મહંતે અને મહાત્માઓ તેમ જ સાધુઓ અને સાધ્વીઓ પ્રત્યે ભારતવાસીઓ આદરની-પૂજ્યતાની નજરે જુએ છે અને એમને સાનંદ સત્કારે છે અને સન્માને છે તેમ જ શુભ નિષ્ઠાથી એમની પર્યપાસના કરે છે અને સદ્ભાવપૂર્વક એમને પ્રણામ પણ કરે છે. સાચા સંન્યાસી તમામ પાપાચરણથી દૂર રહેવા પુષ્કળ પરિશ્રમ કરે છે અને તેમ કરીને વારતવિક અર્થમાં “શ્રમણે પદને લાયક બને છે. જેઓ આ માર્ગને ખરા અંતઃકરણથી–સાચી સમજણપૂર્વક યથાર્થ માને છે એ બધા “જૈન” છે. એને અલ્પાંશે અમલ કરનારી વ્યક્તિ તે “શ્રાવક કિવા શ્રાવિકા છે અને એ અધિક પ્રમાણમાં જીવનમાં ઉતારનાર જે પુરુષ હોય તે તે જૈન શ્રમણ છે અને સ્ત્રી હોય તે તે જૈન શ્રમણ છે. એ શ્રમણ-શ્રમણીએ જૈન ચતુવિધ સંધના મુખ્ય સ્તંભરૂપ છે અને તેઓ આત્મકલ્યાણની સાથે સાથે એગ્ય ઉપદેશ, સાત્વિક સાહિત્યના સર્જન કે આદર્શરૂપ આચરણ દ્વારા પરનું મહાકલ્યાણ સાધે છે. આવા ઉચ્ચ કેટિના ભારતવર્ષીય શ્રમણોમાં વિક્રમની સત્તરમી શતાબ્દીના ઉત્તરાર્ધ અને અઢારમીના પૂર્વાર્ધમાં વિદ્યમાન તેમ જ લગભગ પચાસ વર્ષ સુધી વિવિધ કક્ષાની બુદ્ધિ અને રુચિ ધરાવનાર જનોને ઉપયોગી–માર્ગદર્શક થઈ પડે એવી જાતજાતની સાહિત્યિક કૃતિઓ રચી પિતાને જે સત્ત્વશાળી સાહિત્ય અને આર્ય સંસ્કૃતિને ઉત્તમ વાર મળ્યું હતું તેમાં વૃદ્ધિ કરી વિ. સં. ૧૭૩૮માં સ્વર્ગે સિધાવનાર “મહોપાધ્યાય વૈયાકરણ શ્રીવિનયવિજયગણ મહત્વનું સ્થાન ભોગવે છે. એથી એમના જીવન અને કવનની આછી રૂપરેખા સાધન અને સમય અનુસાર હું આલેખું છું. એ પૂર્વે એ ઉમેરીશ કે આ ગણિયે કે એમના કોઈ સમકાલીન સંસારી કે ત્યાગી ભક્ત એમનું જીવનચરિત્ર રચ્યાનું જણાતું નથી. આથી આપણે એમના બાહ્ય જીવન વિષે એમણે તેમ જ અન્ય વિદ્વાનોએ રચેલાં પુરતમાંના છૂટાછવાયા ઉલ્લેખ જોઈ સંતોષ માનવો પડે છે. એમની Page #36 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-વાટિકા સાહિત્યપ્રવૃત્તિરૂ૫ એમનું અ તરંગ જીવન જાણવા માટે આ કરતાં વધારે આશાસ્પદ પરિસ્થિતિ છે, જોકે એ પણ સંપૂર્ણપણે સંતોષકારક છે નથી જ. એનાં બે કારણે છે – (૧) જૈન જ્ઞાનભંડારની પૂરેપૂરી તપાસ હજી પણ થઈ નહિ હેવાથી આ ઉપાધ્યાયની તમામ કૃતિઓ આપણને મળી ગઈ છે એમ કહેવાનું સાહસ હું તે નહિ કરું. (૨) એમણે સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દીમાં જે કૃતિઓ રચી છે તેમાં સમગ્ર ગુજરાતી કૃતિઓ પૂરતે પણ એક જ ગ્રંથરૂપે સંગ્રહ અદ્યાપિ પ્રસિદ્ધ થયેલ નથી તે પછી સંસ્કૃત કૃતિઓની તે વાત જ શી કરવી ? વિનયવિલાસ ઉપરાંત એમણે કઈ હિન્દી કૃતિ રચી જ નહિ હશે? શું પાઈય ભાષામાં જિણઈયથવણ અને વિજયદેવસૂરિવિજ્ઞપ્તિમાંના "પ્રાકૃત' તરીકે ઓળખાવાતા અલ્પાંશ ઉપરાંત એમણે કોઈ પણ કૃતિ એ ભાષામાં પરિપૂર્ણ નહિ જ રચી હશે ? જન્મદાતા અને જ્ઞાતિ–વણિક જ્ઞાતિના જણાતા તેજપાલ અને તેમનાં પત્ની રાજશ્રી (રાજબાઈ) એ ઉપા. વિનયવિજયગણિના સાંસારિક પિતા અને માતા થાય એમ આ ચરિત્રનાયકકૃત લોકપ્રકાશ (સર્ગ ૩૭, લે. ૭૫) જોતાં જણાય છે. જન્મભૂમિ અને જન્મસમય–વિનયવિજયગણિને જન્મ ક્યાં અને ક્યારે થયો હતે એ બાબત અત્યારે તો આપણે અંધારામાં છીએ. જન્મસમય માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી. તેમ છતાં એમનો ૧ આને લઈને મારે ગુજરાતી કૃતિઓના પ્રત્યક્ષ દર્શન માટે અન્યાન્ય અને પ્રાપ્ય પુસ્તક મેળવવા પ્રયાસ કરવો પડે છે અને તેમ છતાં સંપૂર્ણ સફળતા તે મળી નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ જન્મ વિ. સં. ૧૬૦ની આસપાસમાં – વિ સં. ૧૬૬૭ કરતાં તે પહેલાં થયાનું અનુમનાય છે. સાંસારિક સંબંધીઓ-વિનયવિજયગણિને કઈ ભાઈભાં હતા કે નહિ તે જાણવામાં નથી. શૈશવકાળ અને વિદ્યાભ્યાસ–વિનયવિજયગણિએ “જગદ્ગુરુ' હીરવિજયસૂરિવયના શિષ્યરન ઉપા૦ કીર્તિવિજય પાસે દીક્ષા લીધી હશે કે કેમ તેને નિર્ણય કરવો બાકી રહે છે. બાકી એ એમના ગુરુ થાય છે એમ માનવાને તે કારણે મળે છે. એ હિસાબે ઉપા કીર્તિવિજય વિનયવિજ્યગણિના દીક્ષાગુરુ કે વિદ્યાગુરુ કે બને છે. વિનયવિજયગણિએ કના વરદ હસ્તે પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી અને તેવું મહત્વનું–સંસારત્યાગનું પ્રશંસનીય પગલું એમણે ક્યારે અને કયાં ભર્યું હતું તે જાણવામાં નથી. વિદ્યાગુરુ–કીર્તિવિજયગણિના સહેદર અને ગુરભાઈ વાચક સેમવિજય વિનયવિજયગણિના વિદ્યાગુરુ ગણાય છે. વાચ પદવી–વિનયવિજયગણિએ પિતાની કેટલીક કૃતિમાં કીર્તિવિજ્યને “વાચક' તરીકે ઉલ્લેખ કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ શ્રીપાલ રાજાને રાસ જે પૂર્ણ કર્યો તેના અંતમાં કીર્તિવિજયને “ઉવઝાય' (ઉપાધ્યાય) કહ્યા છે. આથી વાચક' એટલે ઉપાધ્યાય” એમ ફલિત થાય છે. આપણું ચરિત્રનાયક પણ વાચકની યાને ૧ એમને હીરવિજયસૂરિએ સેમવિજય, ધનવિજય વગેરે ૧૭ જણની સાથે અમદાવાદમાં વિ. સં. ૧૬૩૧માં દીક્ષા આપી હતી. આ કીર્તિવિજયગણિએ પ્રશ્નોત્તરસમુચ્ચય યાને હીરપ્રશ્નની તેમ જ વિજયાનન્દસૂરિના આદેશથી વિ. સં. ૧૬૯૦માં વિચારરત્નાકર ચાને વિશેષ સમુચ્ચયની સંકલના કરી હતી આ બંને કૃતિઓ અનુક્રમે હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૭માં અને “. લા. જે. પુ. સરથા” તરફથી ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨ જુઓ શાંતસુધારસની પ્રશસ્તિ (લે. ૩). Page #38 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-વાટિકા ઉપા.ની પદવીથી વિભૂષિત બન્યા હતા, પરંતુ એવું ક્યારે, ક્યાં અને કેને હાથે બન્યું તે વિષે હજી સુધી તે કશી માહિતી મળી શકી નથી. હસ્તાક્ષર-પાંચ અજૈન મહાકાવ્ય ગણુવતી વેળા નૈષધીયચરિતને પણ ઉલ્લેખ કરાય છે. એના ઉપર રામચન્દ્ર શ્રીશેષી નામની ટીકા રચી છે. એ મહાકાવ્યના ૧-૧૨ સM સટીકની જે હાથથી “જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા”માં ક્રમાંક ૧૨૦૬ તરીકે છે તે આપણા ચરિત્રનાયકના હાથે વિ. સં. ૧૬૮૪ના ચિત્ર વદ સેમે લખાયેલી છે. આથી આપણને એમના હસ્તાક્ષર જોવા મળે છે. આ લખાણ અભ્યાસાથે કરાયું હશે. લેખનકળા-આપણા ચરિત્રનાયકે વિ. ર.ને પ્રથમદર્શ લખ્યો હત ૨ એ એમના હસ્તાક્ષર સુવાચ્ય હોવાનું અને લખાણની શુદ્ધિ પૂરેપૂરી જાળવી શકે એવી એમની બુદ્ધિ હેવાનું તેમ જ એમની ગુરુભક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. આ વિ. ૨.ની એક નકલ એમના ગુરુભાઈ કાન્તિવિજયે વડોદરાના ભંડારમાં સ્થાપન કરી હતી.' પક્ષપરિવર્તન—વિ. સં. ૧૫૮૩માં જન્મેલા અને વિ. સં. ૧૫રમાં સ્વર્ગ સંચરેલા જગદ્ગુરુ હીરવિજયસૂરિને વિજયસેનસૂરિ નામે પટ્ટધર હતા. એઓ વિ. સં. ૧૯૨૮માં “આચાર્ય બન્યા હતા. એઓ વિ. સં. ૧૬૭૧માં રવર્ગે સિધાવ્યા તે પૂર્વે એમણે "વિજયદેવસૂરિને પિતાના પટ્ટધર બનાવ્યા હતા. ઉપાધર્મસાગરગણિના “સાગર” પક્ષ તરફ ૧ જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. ૬૪૮). ૨ જુઓ વિ. ૨૦ની પ્રશસ્તિ (લે. ૩૦). ૩ જુએ “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન કાપ્રશરિતસંગ્રહ” (પૃ. ૨૦૧). ૪ આ “વિજયદાનસૂરિ” શાસ્ત્રસંગ્રહ (છાણી)માં છે. ૫ એમને જન્મ વિ. સં. ૧૬૩૪માં થયું હતું. વિ. સં. ૧૬૪૩માં દીક્ષા લીધા બાદ એઓ વિ. સં. ૧૯૫૫માં પંન્યાસ અને વિ. સં. ૧૯૫૬માં વાચક તથા આચાર્ય બન્યા હતા. એઓ વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગે સિધાવ્યા હતા – પટ્ટાગલીસમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૦) 2જી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ એ સૂરિને વધુ પડતે પક્ષપાત જણાતાં સમવિજય, ભાનુચન્દ્ર અને સિદ્ધિચન્દ્ર એ ત્રણ મુનિવરોએ વિ. સં. ૧૬૭ માં રામવિજયને આચાર્ય બનાવ્યા અને એમનું વિજ્યતિલકસૂરિ નામ રાખ્યું, પરંતુ થોડા જ સમયમાં-વિ. સં. ૧૬૭૬માં એમને રવર્ગવાસ થતાં વિ. સં. ૧૬૭૬માં વિજયાનન્દસૂરિને ‘તપ’ ગચ્છની પાટે સ્થાપન કર્યા. આ પૂર્વે વિજયદેવસૂરિ આચાર્ય બન્યા હતા એટલે આ ગરછમાં એક વખતે બે આચાર્ય થયા. વિ. સ. ૧૯૮૧માં બંને આચાર્યો વચ્ચે મેળ સધાયે, પરંતુ એનું થાયી પરિણામ આવ્યું નહિ અને બે પક્ષ પડી ગયા. વિજયદેવસૂરિના અનુયાયીઓ “દેવસૂર” કહેવાયા જ્યારે વિજયાનન્દસૂરિના “આણસૂર' કહેવાયા. વિનયવિજયગણિ વિ. સં. ૧૬૯૭ સુધી તે આણુસૂર’ પક્ષમાં હતા, પરંતુ વિ. સં. ૧૭૦૫ના અરસામાં એઓ “દેવસૂર' પક્ષમાં જોડાયા હતા. વિજયદેવસૂરિએ રવિજયસિંહસૂરિને પટ્ટધર બનાવ્યા હતા. એ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સિધાવતાં વિજયપ્રભસૂરિ પટ્ટધર બન્યા. એ સુરિને જન્મ વિ. સં. ૧૬૭૭માં થયો હતો. એમણે વિ. સં. ૧૬૮૬માં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૭૧માં એઓ “આચાર્ય બન્યા હતા અને વિ. સં. ૧૭૪૯માં વર્ગ સંચર્યા હતા – પ. સ. (ભા. ૧, પૃ. ૧૬૨) ક્રિયા દ્વારમાં સહાયક–વિજયસિંહસૂરિના શિષ્ય પં. સત્ય૧ આ સૂરિનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૧માં થયો હતે. ૨ એમને જન્મ વિ. સં. ૧૬૪૪માં થયું હતું. એમણે વિ. સં ૧૬૫૪માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૯૭૩માં વાચક અને વિ. સં. ૧૬૮૨માં આચાર્ય બન્યા હતા. એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૦૯માં થયો હતે. –૫. સ. (ભા. ૧, પૃ. ૧૦૪) ૩ એ વીરચન્દ્ર અને એમની પત્ની વીરમદેવીના પુત્ર થાય. એમનું સાંસા8િ નામ શિવરાજ હતું, એમને જન્મ વિ. સં. ૧૬૮૦માં થયે હતે. એમણે વિ. સં. ૧૬૯૪માં દીક્ષા લીધી હતી. એમને વિ. સં. ૧૭૨માં “પંન્યાસ પદવી મળી હતી. એમનો સ્વર્ગવાસ અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૫૬ કે ૧૭૫૭માં થયો હતો. સ. (ભા. ૧, પૃ. ૧૦૫) Page #40 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-વાટિકા વિજયગણિએ ગુરુની અનુજ્ઞા મળતાં તે સમયના સાધુસમુદાયમાં જે શિથિલતા પ્રવર્તતી તેમને જણાઈ તે દૂર કરવા એમણે જે પ્રયાસ કર્યો તે ક્રિોદ્ધાર” તરીકે ઓળખાવાય છે. આ પ્રશંસનીય કાર્યમાં ઉપા. વિનયવિજયગણિએ તેમ જ ઉપા. યશોવિજયગણિએ એમને સહાય કરી હતી એમ ૫. સ. (ભા. ૧, પૃ. ૧૦૫)માં ઉલ્લેખ છે. અહીં હું એ ઉમેરીશ કેવિનયવિજયગણિની કોઈ ઉપલબ્ધ કૃતિમાં એ ગણિવરે આ પ્રમાણે સહાયતા કર્યાને ઉલેખ હોય એમ જણાતું નથી. સંશોધક–દેવવિજયગણિએ જિનસહસ્ત્રનામ રચી તેને વિ. સં. ૧૬૮૮માં સુબાધિકા નામની પજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત કર્યું હતું. એનું સંશોધન લાભવિજયે કર્યા બાદ આ વિનયવિજયગણિએ એનું વિ. સં. ૧૬૮૯માં સંશોધન કર્યું હતું અને એ પૂર્વે (વિ. સં. ૧૬૯૦માં) એમણે વિ. રમનું. પણ સંશોધન કર્યું હતું વિહાર–આ ગણિવર મેટે ભાગે ગુજરાતમાં અને ક્વચિત મારવાડ અને માળવામાં વિચર્યા હતા. ચાતુર્માસ–વિનયવિજયગણિએ ક્યાં ક્યાં ચાતુર્માસ (ચોમાસું) કરેલ તેની સંપૂર્ણ સૂચી આપવા માટે કઈ સાધન જણાતું નથી. એમણે પિતાની કોઈ કોઈ કૃતિ ચાતુર્માસ દરમ્યાન રચ્યાનું કહ્યું છે. તે ઉપરથી એમણે નીચે મુજબનાં સ્થળે ચાતુર્માસ કર્યાનું જાણી શકાય છે – ગધાર [ગાંધારી (૧૭૩૧), દેવપત્તન (૧૭૦૫), યેધપુર (જોધપુર), રતલામ (૧૭૩૭), રાજધન્યપુર (રાધણુપુરી (૧૭૧૦), રાજેર (૧૭૨૮, ૧૭૨૮, ૧૭૩૧, ૧૭૩૮), સુરત (૧૭૧૬) અને સ્તંભતીર્થ (૧૭૦૫). ૧ ક્રિાદ્ધાર એટલે “આકરું તપ, આકરી ક્રિયા અને આકરા પરિષહ” –જે. સા. સં. ઈ. (પૃ. ૬૫૧) ૨ એજન, પૃ. ૫૯૪. ૩ જુઓ વિ. ની પ્રગતિ (લે. ૩૦) Page #41 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ નિવાસ–અમુક અમુક કૃતિ અમુક સ્થળે રચાયાના જે ઉલેખે મળે છે તે ઉપરથી વિનયવિજયગણિએ ડોક વખત પણ–ચાતુર્માસાથે કે અન્ય કોઇ નિમિત્તે નિમ્નલિખિત સ્થળે નિવાસ કર્યો હતો એમ કહી શકાય – ગન્ધપુર [ગાંધાર (૧૭૨૩), જીર્ણદુગપુર (જુનાગઢ) (૧૯૦૮), દ્વારા બારેજા અને દ્વીપબંદર [દીવ). પ્રતિષ્ઠાપક શત્રુંજય તીર્થ ઉપર ખરતરવસહી ટૂંકમાં નરસી કેશવજીના મંદિરમાં વિ. સં. ૧૭૧માં ૪૩ પંક્તિમાં કોતરાયેલે શિલાલેખ છે. એ ઉપરથી વિનયવિજયગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાનું જાણું શકાય છે. ચિકેશ-વિનયવિજયગણિએ ચિકેશમાં અર્થાત જ્ઞાનકેશમાં કેટલીક કૃતિઓ પિતાની જનનીના શ્રેય માટે મૂકી હતી. આવી બે કૃતિઓની હાથથી પાટણના ભંડારમાં છે. વંશવૃક્ષ–લે પ્રની પ્રશસ્તિ (લે. ૧-૩૪)માં વિનયવિજયગણિએ પિતાનું વંશવૃક્ષ આપ્યું છે. એમાં એમણે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર શ્રીસુધર્મસ્વામીથી પટ્ટપરંપરા વર્ણવી છે અને એ દ્વારા ૬૨ નામો ગણાવ્યાં છે. તેમાં મોગલ સમ્રાટ અકબરના સમકાલીન હીરવિજયસૂરિને ક્રમાંક પ૮મે છે જ્યારે વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, અને વિજયપ્રભસૂરિના ક્રમાંક અનુક્રમે ૫૯, ૧૦, ૧ અને ર છે. અહીં જે વિજયપ્રભને ઉલ્લેખ છે તે ૧ જુઓ જિનવિજયજીએ સંપાદિત કરેલો પ્રાચીન જૈન લેખસંગ્રહ (લેખાંક ૩૨). આને સાર જૈન ગુર્જર કવિઓ (ભા. ૧, પૃ. ૬)માં અપાય છે. ૨ જુઓ જે. ગૂઢ ક૭ (ભા. ૨, પૃ. ૭). બંને હાથપોથીના અંતમાં નીચે મુજબ સ્વહસ્તલિખિત પદ્ય છે: – "श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन ॥ નિગગનની શ્રેયોગ વિશે પ્રતિક્રિય મુi | " Page #42 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-વાટિકા વિચારણય જણાય છે એમ શાં. (ભા. ૨, પૃ. ૪૫)માં કહ્યું છે. શિષ્યાદિ-વિનયવિજયગણિને કેટલા શિષ્ય હતા અને તે ક્યા તે જાણવામાં નથી. એ પરિસ્થિતિમાં એમને વંશવેલે કેટલે આગળ વધે તેની તપાસ કરવી બાકી રહે છે. આ ગણિને મતિવિજયગણિ નામે એક શિષ્ય હતા. એમણે વિ. સં. ૧૭૩૨માં રાજનગરમાં નલદમયંતીપાઈની એક હાથપોથી લખી છે. જુઓ પ્ર. પ્ર. સં. (પૃ. ૨૪૬). એમના બીજા શિષ્ય વૃદ્ધિવિજયગણિએ “સેજિત નગરમાં વિ. સં. ૧૭૫૬માં મહાવીરસ્તવન લખ્યું હતું–પ્ર, પ્ર. સં (પૃ. ૨૬૬). શિષ્ય પરંપરા–પ, સ. (ભા. ૧, પૃ. ૧૦૬, ટિ.)માં આ ગણિવરની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવાઈ છે: પં. નયવિજય-પં. ઉત્તમવિજય-પ. નરવિજય-પં. મેધવિજય-પ. કેસરવિજય–પં. શાન્તિવિજય-પં. વિદ્યાવિજય-પં. લિમીવિજ્ય-પં. ગુલાબવિજય-પ. ચારિત્રવિજય. ' નામરશિ– પં. વિનયવિજયગણિએ પોતાને માટે ગૌતમકુલસ્તબક વિ. સં. ૧૭૮૩માં લખ્યો હતો તેઓ તે આપણું ચરિત્રનાયકથી ભિન્ન છે–પ્ર. પ્ર. પ. (પૃ. ૩૦૧). સ્વર્ગવાસ–વિનયવિજયગણિને રાંદેરના ચાતુર્માસ દરમ્યાન રાંદેરમાં વિ. સં. ૧૭૩૦માં સ્વર્ગવાસ થયાનું શ્રી. રા. રા.ના અંતિમ ભાગ ઉપરથી જણાય છે. ગુણકીર્તન–ન્યાયાચાર્ય યશવિજયગણિએ શ્રી. રા. રા.ના અંતમાં વિનયવિજ્યગણિના–પિતાના કાકા ગુરુના સ્વર્ગવાસ બાદ એમને ગૌરવપૂર્ણ ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે – ૧ એઓ ધોરાજી નગરમાં કાળધર્મ પામ્યા હતા. ૨ એએ પુણ્યપત્તન (પૂના)માં વિ. સં. ૧૯૮૫માં કાળધર્મ પામ્યા હતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ શિષ્ય તાસ શ્રીવિનયવિજય વર વાચક સુગુણ સહાયા છે વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણલક્ષિત દેહા છે સેભાગે ગીતારથ સારથિ સંગત સખર સનેહા છે.” આ પૂર્વે ન્યાયાચાયે રચેલ ધમપરીક્ષાની પત્ત ટીકાની પ્રશસ્તિમાં વિનયવિજયગણિએ એ કાર્યમાં સહાયતા કર્યાને ઉલ્લેખ કરતી વેળા ન્યાયાચાયે એમને ‘મહોપાધ્યાય” અને “ચારુમતિ' કહ્યા છે. કિવદન્તી–કઈ પણ મહાપુરુષના જીવનની આસપાસ કાલાંતરે એક ચા અન્ય પ્રકારની કિવદન્તી કે દંતકથાનું જાળું સામાન્ય જનતા મોટે ભાગે બઝાડે છે અને કેટલીક વાર તે એમાં ચમત્કારને પણ ગૂંથી લે છે. આપણું ચરિત્રનાયક અભ્યાસાથે ન્યાયાચાર્ય યશોવિજયગણિની સાથે કાશી ગયાની અને કેટલાંક વર્ષ ત્યાં રહ્યાની કિંવદત્તી નિરાધાર જણાતી રહેવાથી એ વાત હું અહીં જતી કરું છું. પાદુકા–આ ગણિની રાંદેરના શ્રીનેમિનાથ-જિનાલયમાં અન્ય જિનાદિ ચારની સાથે સાથે પાદુકા છે. ૧૦ ઇય ૪ ૭3 ઇંચની શિલા ઉપર એને અંગે નીચે મુજબનું લખાણ છે – "॥ द०॥ सं.१७४३वर्षे पोस वदी ११ शुक्रवास... ....... વિષયનુકુંતશ્રીમતી વારતથજાદુગથી માછીશrfar (૯) પરમwામવા તપુર शा०श्रीपाल तद्भार्या सा (0) काहडजी भार्यापानबाइ तत्पुत्री શામકાજા ............ક્ષેત્રે વિષય........................ ઘાનામ..............i શ્રીવિરાજ............................. गौतमादिपादुकापंचकं कारित प्रतिष्ठितं च ॥भ०श्रीविजयप्रभसूरिमुपदेशात् उ० श्रीरवीवर्धनगणिभिरिति... (૨) નૌતમપાદુ (૨) શ્રી મહાવીurgi () ૧ ગૌતમસ્વામી, મહાવીર સ્વામી, હીરવિજયસૂરિ અને વિજ્યદેવસૂરિ. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર-વાટિકા વિચqfromતુ. (૪) વિકિસૂરિજાસુદ () શ્રીવનાવાળfruz . શ્રીરામાપ્તિ iamતિથી પ્રતિદિપ્તિ... જીવનનિમિઃ શ્રેય આ ઉપરથી આ પાદુકા વિ. સં. ૧૭૪૩માં વિજયપ્રભસૂરિના ઉપદેશથી રવિવધનગણિએ પ્રતિષ્ઠિત કર્યાનું જોવાય છે. આ રવિવધનગણિ તે પૌષધિકાદિવિકટના વગેરે અંગેની હાથપોથી ઉતારનારા-લખનારા હશે. એ જ પટ્ટાલીસારોદ્ધારના કર્તા હોય એમ લાગે છે. ઉપયુકત શિલાલેખ “લાડવા શ્રીમાળી જ્ઞાતિને અને રાંદેરના નિવાસી ધનાની સંતાનીય શામબાઈએ કરાવ્યો હતો. પ્રતિકૃતિ-વિનયવિજયગણિતની એમના જીવન દરમ્યાન કોઈ પ્રતિકૃતિ કે મૂર્તિ તૈયાર કરાયેલી જણાતી નથી. ગમે તેમ હાલમાં એમની અભિનવ મૂર્તિ તૈયાર કરાય છે અને એ “વિનયવિજ્યજીના ઉપાશ્રય” તરીકે ઓળખાવાતા મકાનમાં “શાતમુર્તિ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવાશે. સાથે સાથે એ ગણિવર વગેરેની પાંચે પાદુકાને પણ ત્યાં સ્થાન અપાશે. ૧ આને વર્ણનાત્મક પરિચય મેં Descriptive Catalogue of the Government Collections of Manuscripts (Vol.XVII, Pt. 4, ph. 128–121, 97 & 177–178)માં આવે છે. ૨ આ ૫, સ. (ભા. ૧, પૃ. ૧૪૮-૬૨)માં છપાવાયેલ છે. 8 આનું નામ “વિનયમંદિર” રખાવાનું છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂર્વવર્તી કવનકુંજ [ વિ.સ’, ૧૬૮૯ વિ.સ’, ૧૭૦૮ ] નિરૂપણ—કવન—કુજ એટલે પ્રસ્તુતમાં વિનયવિજયગણુના કૃતિકલાપ. એનું નિરૂપણુ વિવિધ દૃષ્ટિએ થઈ શકે. જેમકે ભાષા, વિષય, રચના–સમય અને અકારાદિ ક્રમ. આ પૈકી ગમે તે એકને કેન્દ્રમાં રાખીને કૃતિઓના વર્ગો પાડી એને પરિચય આપી શકાય. સૌથી પ્રથમ હું રચનાસમયના ક્રમ અનુસાર કૃતિએ વિચારુ છું: લતા : ૧ સૂરતિ ચૈત્યપરિપાટી [ વિ.સ', ૧૬૮૯ ] વિનયવિજયગણિના ઉપલબ્ધ સમઆંકિત કૃતિકલાપમાં આ સૌથી પ્રથમ છે. કર્તાએ એને ખારમી કડીમાં ‘તવન' (સ્તવન) કહેલ છે. આ ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી પદ્યાત્મક ગુજરાતી કૃતિમાં ચૌદ કડી છે, સાતમીમાં હું ને બાકીની પ્રત્યેક કડીના પ્રારભમાં ૫ પ’ક્તિ છે અને ત્યાર બાદ અંતમકથી અલંકૃત ૪ ૫ક્તિ છે. કુલ્લે ૧૨૭ ૫ક્તિ છે. આ કૃતિમાં ‘સૂરત' શહેરનાં અગિયાર જિનાલયો પૈકી પ્રત્યેકના મૂળ નાયકનું એમના નામનિદે શપૂર્વક ભાવપૂજન કરાયું છે. એ નામેા નીચે મુજબ છેઃ: આદિનાથ (ઋષભદેવ), શાંતિનાથ, ધમનાથ, સૂરતિમ’ડણુ’ ૧ આ કૃતિ પ્રાચીન તીર્થ સંગ્રહ (ભા. ૧. પૃ. ૧૮૯–૧૯૪)માં અને ત્યાર બાદ ઈ.સ. ૧૯૩૩માં સુરત ચૈત્ય પરિપાટી (પૃ. ૧૬-૨૩)માં છપાવાઇ છે. ૨ આ પ્રતિમા આજે કેટલાં ચે વર્ષોથી અહીંના ગેાપીપુરામાંના ધર્મ નાથના જિનાલયના ભેાંચરામાં મૂળ નાયક તરીકે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ લતા ૧] પૂર્વવર્તી કવન-કુ’જ ૧૩ * પાનાથ, સંભવનાથ, ધમનાથ, અભિનન્દનનાથ, ૨ બર’ પાશ્વ નાથ, ૐન્યુનાથ, અજિતનાથ અને ચિન્તામણિ પાર્શ્વનાથ. આ ૧૧ તીર્થંકામાંથી કેટલાકના ચેવીસીની અપેક્ષાએ ક્રમાંક, ક્રેટલાકની માતાનું તો કેટલાકના પિતાનું નામ તે! કાઇ કોઇનું લાંછન જણાવેલ છે. તેરમી કડીમાં રાનેર (રાંદેર)નાં ત્રણુ જિનમદિરના એકેક મૂળ નાયક તરીકે નેમિનાથ, શામળાજી અને ઋષભદેવને ઉલ્લેખ કરી વડસાલ (વલસાડ)માં જીરાલા મહાવીરસ્વામી, ધણુદીવિ (દેવી)માં ચિન્તામણિ (પાર્શ્વનાથ), નવસારીમાં પાર્શ્વ નાથ અને હાંસાટમાં ભગવઈ દેવને વંદન કરાયુ છે. આમ અહીં સુરતનાં જિનાલયાને પ્રાધાન્ય અપાયું હાઇ પ્રસ્તુત કૃતિના નામકરણમાં એને સ્થાન અપાયું છે. અતિમ કડીમાં આ કૃતિ “સસિકલા–વસુ-નિધિ” એટલે કે વિ.સ'. ૧૬૮૯માં રચાયાનું કહ્યું છે, કર્તાએ ‘સૂરત' માટે સૂરતિપુર અને સૂરતિબદિર શબ્દ વાપર્યા છે. છઠ્ઠી કડીમાં ‘તિવલ' શબ્દ છે. આ વાઘવાચક શબ્દ વિષે પ્રાચીન ફાગુ–સંગ્રહ (પૃ. ૨૬૨)માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ : “તિવક ન. ‘ઢોલક’ ૨૭–૧૨ [અર. તખ્ત કે તખ્તહ; સરખાવા અર્વાચીન ગુજરાતી તખલું. જૂની ગુજ.માં અન્યત્ર પણ આ શબ્દને પ્રયાગ છે. *તિવિલાં ઝાલર ભેરુ ક્રડિ ક ંસલાં વાજઇ-સપ્તક્ષેત્રી રાસુ', કડી ૫૦] ૧ આ પ્રતિમા અહીંના ફ્રાઈ પણ જિનાલચમાં મૂળ નાયક તરીકે જણાતી નથી. ૨ આખરવાડામાં હવાનું કહ્યું છે. એસવાલ મહુાલ્લામાં ‘ઉમરવાડી’ પાર્શ્વનાથનું જિનમંદિર છે. ૩ આ તીર્થંકરના નામની એક પ્રતિમા રાંદેરમાં આદીશ્વરનાં જે એ જિનાલયે છે તે પૈકી મેઢામાં ગભારામાં મૂળ નાયકની પાસે છે, ૪ આથી કોણ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિનય-સૌરભ [લતા ૨ લતા ૨ : કલ્પસુબોધિકા [ વિ. સં. ૧૬૯૬] વિનયવિજયગણિની ઉપલબ્ધ સંસ્કૃત સમયાંકિત કૃતિઓમાં આ સૌથી પ્રથમ છે. એ દસાસુયફખબ્ધ નામના છેવસુત્તના આઠમા અલ્ઝયણ નામે ૩પજજેસવણુંકમ્પની સંસ્કૃત વિકૃતિ છે. એનું પરિમાણુ ૫. ક.ના પરિમાણ સહિત ૫૪૦૦ ક જેવડું છે એટલે એનું ૪૧૫૦ ગણાય. એની રચના રામવિજયના શિષ્ય વિબુધવિજયની અભ્યર્થનાને આભારી છે. આ વિવૃતિનું સશે ધન વાચક ભાવવિજયે કર્યું છે અને એ “રસ-નિધિ-રસ-શશિન” એટલે વિ. સં. ૧૬૮૬માં જેઠ સુદ બીજ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પૂર્ણ કરાઈ છે. આ વિવૃતિ “સુબાધિકાના નામથી સુવિખ્યાત છે. પ. ક.માં મુખ્ય ત્રણ વિષય છેઃ (૧) જિનચરિત, (૨) સ્થવિરાવલી અને (૩) સામાચારી. જિનચરિતને પ્રારંભ મહાવીરસ્વામીના જીવનવૃત્તાંતથી કરાય છે અને એ જ એને મોટે ભાગ રેકે છે ત્યાર બાદ પશ્ચાનુપૂર્વીએ પાર્શ્વનાથ અને નેમિનાથને અંગે થોડુંક કહી, નમિનાથથી માંડીને અજિતનાથ સુધીના તીર્થકર વચ્ચેનાં અંતરો અને અંતમાં રાષભદેવનું ચરિત્ર રજૂ કરાયાં છે. પ્રારંભમાં પાંચ પધોવાળી અને અંતમાં ૧૮ પઘોની પ્રશસ્તિથી વિભૂષિત તેમ જ વચ્ચે વચ્ચે કવચિત પદ્યાત્મક ૧ આની મૂળના પ્રતીપૂર્વકની પ્રથમ આવૃત્તિ વિ. સં. ૧૯૬૭માં અને દ્વિતીય આવૃત્તિ વિ. સં. ૧૯૭૯માં “દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રકાશિત કરાઇ છે. એનું સંપાદન ટિપણે સહિત આગમેદ્ધારક શ્રી આનન્દસાગરસૂરિજીએ કર્યું છે, ૨ આને પરિચય મેં A History of the Canonical Literature of the Jaina (p. 148)માં તેમ જ આગમનું દિગ્દર્શન (પૂ. ૧૪૮-૧૫૦)માં આપે છે. ૩ આને સામાન્ય રીતે “કપસૂત્ર' તરીકે ઓળખાવાય છે. એને પરિચય H CLJ (pp. 118–147)માં મેં આપે છે. એના . ૧૪૬માં મેં ૫ ક. ઉપરનાં વિવરણની એક સૂચી આપી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ લતા ૨] પૂર્વવત કવન-કુંજ ૧૫ ધાત્મક વિવિધ વિકેહિમા, પૂર્વ જ આથશે આમલકા ના પ્રકાર અને એ અને એ પ્રમાણે મુખ્યતયા ગદ્યાત્મક એવી આ સુબેધિકા મૂળને. આશય સારી રીતે સમજાવે છે. સાથે સાથે વિવિધ વિષયે ઉમેરી એને પલ્લવિત કરે છે. દા. આચેલક્યાદિ દસ કલ્પ, ૫. કોને મહિમા, પૂર્વે. લખવા માટેની શાહીનું માપ, પર્યુષણ પર્વ સંબંધી પાંચ કૃત્યે,. નાગકેતુની કથા, કલ્યાણ કેની સંખ્યા, ૩૨ લક્ષણો, સ્વપ્નવિચાર, કાર્તિક શ્રેષ્ઠીની અને મેઘકુમારની કથા, દસ આશ્ચર્યો, મહાવીર સ્વામીના, ૨૭ ભવ, રવમનાં પ્રકાર અને ફળ, ત્રિશલાને વિલાપ, જન્મોત્સવ, આમલકી' ક્રીડા, નિશાળગરણું, “ઐન્દ્ર વ્યાકરણની ઉત્પત્તિ, દીક્ષાને વરડે, મહાવીરસ્વામીને થયેલા ઉપસર્ગો, ગણધરવાદ, માસ, રાત્રિ અને દિવસેના તેમ જ ૮૮ ગ્રહોનાં નામ, ગૌતમરામને વિલાપ, કમઠને ઉપસર્ગ, નેમિનાથની જલક્રીડા અને લગ્નાથે એમનું પ્રયાણ, રાજીમતીને વિલાપ, “ઈવાકુ વંશની સ્થાપના, અષભદેવના સે પુત્ર અને એમની બે પુત્રીનાં નામ, હકારાદિ ત્રણ નીતિ, પાંચ શિલ્પ, પુરુષની ૭૨ અને સ્ત્રીની ૬૪ કળાનાં નામ, શ્રેયાંસ દ્વારા પારણું, મરુદેવીની મુક્તિ ૨૨ દેશનાં નામ, નમિ અને વિનમિતે વિદ્યાનું દાન તેમ જ ભરત અને બાહુબલિનું યુદ્ધ. પક માં ચૌદ સ્વપ્નનું વર્ણન જે પ્રચલિત છે તેને બદલે સંક્ષિપ્ત વર્ણન પણ મળે છે અને એ તામ્રપત્રારૂઢ કરાવાયું છે. વિનયવિજયગણિએ તે વિસ્તૃત જ વર્ણનને લક્ષીને વિકૃતિ રચી છે. ઉલ્લેખઆનંદલેખ (લે. ૧૪૫)માં કલ્પસુબેધિકાને ઉલ્લેખ છે. એ આનંદલેખ એના લે. ૨૪૮માં સૂચવાયા મુજબ વાદ્ધિ-નિધાન ચન્દ્રકલા” અર્થાત વિ. સં. ૧૬૯૭માં રચાય છે. “વાદ્ધિને અર્થ “ચાર” થઈ શકે. પરંતુ તેમ કરવા જતાં સુબોધિકાની પ્રશસ્તિ આનંદલેખ રચાયા બાદ રચાયાનું માનવું પડે. આલોચના-સુબોધિકામાં કલ્પકિરણાવલી અને દીપિકાનાં કેટલાંક વક્તવ્યની આલોચના કરાઈ છે. જુઓ D C G CM (Vol. XVII, pt. 2, pp. 140-141). Page #49 -------------------------------------------------------------------------- ________________ વિનય—સૌરભ [લતા ૨ ધર્મ સાગરણના (શષ્ય પદ્મસાગરે કે અમૃતસાગરગણિએ ૧૨૨ શ્લેાક જેવડી રચેલી વિનયભુજ’ગમયૂરીમાં વિનયવિજયણનાં ફ્રુટલાંક વિધાનાની આલાચના છે. ૧૬ આજે કેટલાંક વર્ષોથી મંદિરમાર્ગી શ્વેતાંબર મુનિવરે પર્યુષણુના ચેાથે દિવસે ૫. ક.ની શરૂઆત કરે છે અને એ પના સાતમા દિવસ સુધી સાથે સાથે સુખાધિકા સંભળાવે છે. અનુવાદ – ૫. ક. ની સાથે સાથે સુમેધિકાના ગુજરાતી અનુવાદો થયેલા છે. લતા ૩: આનન્દ્રલેખ [વિ. સં. ૧ ૬ ૯૭] આને તેમ જ અન્ય જૈન સંસ્કૃત વિજ્ઞપ્તિાને પરિચય મે જૈ. સં. સા. ૪. (ખંડ ૨, પ્રકરણ ૨૪)માં આપ્યા છે. એનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવાય છેઃ— ભાદરવા સુદ ચેાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યાં બાદ એક ગામ કે નગરના સધ અન્ય સ'ધના ઉપર ક્ષમાપનાને પત્ર લખતા. એવી રીતે શિષ્ય પોતાના ગુરુ ઉપર લખતા, એને દસથી બાર ઇન્ચ પહેાળા એક કાગળ સાથે એવા ખીજા કાગળા ચેાંટાડી એને જન્મપત્રિકા (ભૂગળા)ના આકારના બનાવાતા. એની લંબાઇ ૬૦ થી ૧૦૦ હાથ જેટલી મેાટી પણુ બનતી. વિજ્ઞપ્તિપત્ર લખનાર પ્રાયઃ કુંભકલશ, અષ્ટ મહગલ તેમ જ તીર્થંકરની માતા જે ૧૪ મહાસ્વપ્ના જુએ છે તે મહાસ્વપ્રોનાં ચિત્રા વડે વિજ્ઞપ્તિપત્રને સૌથી પ્રથમ વિભૂષિત કરી પોતાના સ્થળનાં ગામ કે નગરમાંના ૧ આ પ્ર. પ્ર. સ. (પૂ. ૯૬-૧૧૯)માં છપાયેલ છે. આ સંગ્રહુ શ્રીદેશવિરતિ ધર્મારાધક સમાજ” તરફથી વિ. સ. ૧૯૯૩માં પ્રકાશિત કરાયા છે. એમાં ૧૫મું પદ્મ ખડિત છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ હતા ૩] પૂર્વવત કવન-કુંજ ૧૭ મહેલ, દેવાલ, ધર્મસ્થાને, બજાર, નદી વગેરે જળાશય, નટ અને બાજીગરના ખેલ, ગણિકાનાં નૃત્ય ઇત્યાદિને લગતાં દ આલેખતા અને આ રીતે ચિત્રકળાનું અને સાથે સાથે કાવ્યતત્ત્વનું સુભગ સંયોજન કરાતું.' આ આનન્દલેખ સ્તંભતીર્થમાં બિરાજતા વિજયાનન્દસૂરિ ઉપર સંસ્કૃતમાં રપર પદ્યમાં વિનયવિજયગણિએ ધારપુર (બારેજા) નગરથી મોકલેલ વિજ્ઞપ્તિપત્ર છે. એ પાંચ અધિકારમાં વિભક્ત છે. એનાં નામ અને પદ્યસંખ્યા નીચે મુજબ છે – ૧ પ્રથમવયવવ્યાવર્ણનરૂપ ચિત્ર-ચમત્કાર ૨ અલંકાર-ચમત્કાર 3 ઉદન્તવ્યાવર્ણન ૪ ગુરુવર્ણનરૂપ સ્વર-વ્યંજન-રથાન-ગતિ નિયંત્રણ-ચુતગુપ્તાદિશેષ ચિત્ર-ચમત્કાર / ૬૩ ૫ સુજનદુજન સવરૂષ વ્યાવર્ણનરૂપ દષ્ટાન્ત–ચમત્કાર , ૩૮ પ્રસ્તુત કૃતિને પ્રારંભ “સ્વસ્તિપ્રિયાંથી કરાયો છે એના આઘ અધિકારમાં લે. ૧-૪રમાં અષભદેવનું ગુણોત્કીર્તન છે. એની શરૂઆત એ તીર્થકરનાં ચરણ, નખ, કેશ અને જટાના કવિત્વપૂર્ણ શૈલીગત વર્ણનથી કરાઈ છે. એમનાં ભામંડલ, વંશ, સ્ના અને ધ્વનિ વિષે પણ કેટલુંક કથન છે. લે. ૪૩–૫૦ શાન્તિનાથને અંગેના છે. છે ૪૪ ૧ જુઓ વિજ્ઞપ્તિ ત્રિવેણી (પૃ. ૩). ૨ આને “આનંદપ્રબદ્ધ લેખ” તરીકે જિનરત્નકેશ (વિભાગ ૧, પૃ. ૩૦)માં ઉલ્લેખ છે, અને એની એક હાથપેથી પ્રવર્તક કાન્તિવિજયજીના વડેદરાના ભંડારમાં હોવાનું અહીં કહ્યું છે. એને ક્રમાંક ૧૧૦૨ છે, આ આનન્દલેખને સારાંશ જૈન યુગ” (પુ. ૫, પૃ ૧૬૫-૬૬)માં અપાયે છે પણ એ આજે તે મારી સામે નથી Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિનય-સૌરભ [ લતા ૩ એ દ્વારા એમની સમવસરણગત ચતુર્મુખતા, એમનાં કરકમલ, એમણે પૂર્વ ભવમાં દીધેલું પોતાના શરીરમાંના માંસનું દાન, એમને પ્રાપ્ત કરેલી ચક્રવર્તી અને તીર્થકરને લગતી લબ્ધિ અને એમનાં ગર્ભાવસ્થામાને પ્રભાવ એ બાબતે રજૂ કરાઈ છે. લે. પ૧માં આ બંને તીર્થકરોની ભેગી સ્તુતિ છે. બીજા અધિકારમાં તપા' ગચ્છના અધિપતિ જે સ્તંભતીર્થને પાવન કરતા હતા તેમનું વર્ણન રજૂ કરાયું છે. તેમ કરતી વેળા વખ, વન, સમુદ્ર, જિનમંદિર, શ્રેષ્ઠીઓનાં ભવને, ઉપાશ્રય, નરનારી તેમ જ ચતુષ્પથનાં શાબ્દિક ચિત્ર આલેખાયાં છે. ૧૦૭મા પદ્યમાં “તામ્રવતીને ઉલ્લેખ છે. ત્રીજા અધિકારના પ્રારંભમાં દારપુર (બારેજા)નું વર્ણન છે. સાથે સાથે શ્રાવકની સ્તુતિ છે. ૧૨મા પદ્યમાં તેમને ઉલ્લેખ છે અને ત્યાર બાદ હેમચન્દ્રસૂરિનું એક પદ્ય અવતરણરૂપે અપાયું છે. એ દ્વારા વિદ્વત્તાનાં વક્તત્વ અને કવિત્વ એ બે ફળ દર્શાવાયાં છે, અને એ ફળની પ્રાપ્તિ શબ્દજ્ઞાનથી છે એમ કહ્યું છે. ૧૩૧મા પદ્યમાં કહ્યું છે કે વિનય “અનાદતાવાસસુદર્શનથી કહેવાયેલી સંખ્યા જેટલા એટલે કે ૧૨ આવક વંદન વડે પ્રણામ કરીને વિજ્ઞપ્તિપત્ર વિસ્તાર છે. ચોથા અધિકારમાં વિનયવિજયગણિએ ગચ્છાધિપતિ વિજયાનન્દસૂરિનું વર્ણન કર્યું છે. એમાં એમનાં રૂપ, વદન, પ્રતાપ, સૈદ્ધાંતિક બોધ, ગાંભીર્ય, વાણી, ચાર પ્રકારની બુદ્ધિ તેમ જ ઉપદેશના માધુર્યની ખૂબ પ્રશંસા કરી છે. ભલે. ૧૭૮-૧૮૧માં નવ ગ્રહમાંના દોષોનું નિવારણ એમના ઉપદેશથી થયાનું કહ્યું છે. એ સૂરિની જન્મભૂમિ તરીકે શ્રીહ (સિહી)નું નામ દર્શાવી એમનાં પિતા, માતા અને વંશનાં અનુક્રમે શ્રીવન્ત, શૃંગારદે અને “પ્રાગ્વાટ' નામનો ઉલ્લેખ કર્યો છે. ભલે. ૧૮૩માં એમના હાથમાં રજોહરણ હેવાનું કહી લે. ૧૮૪માં મુખપટી (મુહપત્તિ)ને Page #52 -------------------------------------------------------------------------- ________________ લતા ૩] પૂર્વવત કવન-કુંજ ચંદની કળાઓ જેવી જણાવી છે. લે. ૨૧૩માં મુનિના નામની ગૂંથણ કોયડારૂપે કરાઈ છે. પાંચમા અધિકારના પ્રારંભમાં . ૨૧૫-૨૧૯માં લેખની પ્રશંસા કરાઈ છે. એને મેધ, સૂર્ય અને કેશગ્રહની લક્ષ્મી કહી સર્વ ગુણના સ્થાનરૂપ વર્ણવ્યો છે. લે. ૨૨૦-૨૨૧માં લેખના નીચે મુજબ સાત પ્રકારે દર્શાવાયા છે – (૧) વ્યાપાર–લેખ, (૨) કામદેવ-લેખ, (૩) રનેહને લેખ, (૪) રિષાંકિત લેખ, (૫) શોકથી ઉદ્ભવતા લેખ, (૬) પ્રમોદજન્ય લેખ અને ૭) ધર્મલેખ. પહેલા છ લેખનું સ્વરૂપ દર્શાવી ધમ- લેખને “સાર્વભૌમ કહ્યો છે. એમાં સ્વતિ એ બીજ છે, જિનનું વર્ણન એ મૂળ છે, નગરનું વર્ણન એ શાખાઓ છે, વૃત્તાન્ત એ પુષ્પો છે, અને ગુરુનું વર્ણન એ ફળ છે. લેખનું દુર્જનથી પ્રાયઃ રક્ષણ કરવું ઘટે અને સજ્જનને બતાવો જોઈએ એમ કલે. ૨૨૫માં કહી લે. ૨૨-૨૩૬માં સજજનો અને દુજનેનું રરૂપ કાદંબરકાર વગેરેએ વણવેલું હોવાથી આલેખાયું છે. ત્યાર બાદ કર્તાએ પિતાની લઘુના દર્શાવી ગર્વને પરિહાર કર્યો છે અને વિજયાનંદસૂરિને કૃપાદષ્ટિ રાખવા વિજ્ઞપ્તિ કરી છે. અંતમાં પિતાના ચિતની તન્મયતા દર્શાવી આ લેખને – પ્રબંધને રચનાસમય જણાવી અને સંધનું કલ્યાણ ઇચ્છી આ લેખ તંભતીથે મેકલાયાનું કહ્યું છે. ૨૩૮મું પદ્ય હંમપ્રકાશની પ્રશસ્તિના (લે. ૪) પદ્યરૂપે જોવાય છે. ચિત્ર' અહંકાર—આ વિજ્ઞપ્તિપત્ર શબ્દાલંકારના એક પ્રકાર નામે ‘ચિત્રના આકાર-ચિત્ર ઇત્યાદિ ઉપપ્રકારનાં હૃદયંગમ ઉદાહરણ પૂરાં પાડે છે. પ્રથમ અધિકારના કલે. ૧રથી લે. ૨૯ જે જાતજાતનાં ૧ ઇત્યાદિથી સ્વરચિત્ર, વ્યંજન-ચિત્ર, સ્થાન-ચિત્ર, ગતિ-ચિત્ર, ચુત–ચિત્ર, ગૂઢ-ચિત્ર, પ્રશ્નોત્તર, પ્રહેલિકા વગેરે સમજવાં. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧ વિનય-સૌરભ [ લતા ૩ ૧૭ ચિત્રથી અલંકૃત છે તે ૧૮ આરાનું અને કર્તાના ગુરુનું નામ સૂચવતું ચક્ર રજુ કરે છે. ઉપર્યુક્ત ૧૭ ચિત્રોનાં નામ અને એના કાંક નીચે મુજબ છે – ૧ પૂર્ણકલશ ૧૨ | ૭ શક્તિ ૧૮ ૧૩ હલ ૨૫ ૨ અધ ભ્રમ ૧૩૫ ૮ ભલ (ભાલ) ૧૮ [૪ ચામર ૨૬ ૩ છત્ર ૧૪૯ ખર્શ ૨૦-૨૧ [ પ શ્રીકરી : ૪ શર (બાણું) ૧૫ ૧૦ રથપદ ૨૨ ૫ ધનુષ્ય ૧૬ | મુશલ (મુસળં)૨૩ ૧૬ શંખ ૨૮ ૬ વજ ૧૭/૧૨ ફૂલ ૨૪/૧૭ શ્રીવત્સ ૨૯ આ ઉપરાંતના શબ્દાલંકાર અને એના કાંક નીચે પ્રમાણ છે – ૧૮ કમલ (ચતુર્ધલ) ૩૦ | ૨૦ શંખલાવમક ૩૭ ૨૨ ચામર ૩૯ ૧૯ ત્રિશ્નલ ૩૧ | ૨૧ , ૨૮ / ૨૩ , ૪૦ ચતુર્થ અધિકારમાં ગ્લ. ૧૮૫-૨૦૬માં અનુક્રમે નિમ્નલિખિત ચિત્ર છે - ૨૪ ભાષા-ચિત્ર ૧૮૫ | ૭૧ ગુણ-કરણ ૧૯૨ ૩૮ બિન્દુચુત ૧૯૦ ૨૫ ગુપ્ત-ક્રિયા ૧૮૬ | ૩૨ –સંપ્રદાન ૧૮૩૩૯ એક-સ્વર ર૦૦ ૨૬ -ક ૧૮૭૫ ૩૩ –અપાદાન ૧૪૪૦ દત્ય-સ્થાન ૨૧ ૩૪ -સંબંધ ૧૯૫| ૪ ૨૭ -ક્રિયા-કર્મ ૧૪૯ અતાલવ્ય વ્યંજન ૨૦૨ ૨૮ -અવ્યય-ક્રિયા૧૮૮ | ૨૫ -આધાર ૧૮૬/૪ર અવષ્ય ૨૦૩ ૨૯ ,, --અન્વય ૧૮૦ | ૩૬ એક વ્યંજન ૧૯૪૩ અનવગ્ય ૨૦૪ ૩૦ ,,આમંત્રણ ૧૯૧ ૧ ૩૭ દિવ્યંજન ૧૯૮૪૪ તુરગ-પદ ર ૦૫-૨૦૬ ૧ આને અંગે “llustrations of Letter-diagrams'(આકા–ચિત્રનાં ઉદાહરણો) નામને મારો લેખ મુંબઈ વિદ્યાપીઠના સામયિકના Arts Nos. 29-8માં એમ ત્રણ હપતે છપાયો છે. એમાં “Arte No. 80નાં પૃ. ૧૨–૧ર૯માં મેં આન લેખમાથી અવતરણે આપ્યાં છે અને પૃ. ૧ર૭, ટિમાં પૂર્ણ કલશ સિવાયના આકાર-ચિત્ર માટે ચિત્રે કેમ આલેખવાં તે સૂચવ્યું છે. WWW Page #54 -------------------------------------------------------------------------- ________________ બતા ૪] પૂર્વવર્તી-કવનકુંજ આ પૈકી ક્રમાંક ૨, ૧૦ અને ૪૪ એ અનુક્રમે અર્ધબ્રમ, રથપદ અને તુરગપદરૂપ ગતિ-ચિત્ર છે; ક્રમાંક ૧, ૩-૯, ૧૧-૧૯, ૨૨ અને ૨૩ આકાર-ચિત્ર છે; ક્રમાંક ૨૫-૩૫ ગુપ્ત-ચિત્ર છે; ક્રમાંક ૩૬-૧૭ વ્યંજન-ચિત્ર છે; ક્રમાંક ૩૮ શ્રુત-ચિત્ર છે; ક્રમાંક ૩૮ સ્વર-ચિત્ર છે; અને ક્રમાંક ૪-૪૩ સ્થાન-ચિત્ર છે. લતા ૪: વિજયદેવસૂરિલેખ [ વિ. સં. ૧૭૫ ] આ લેખ વિ. સં. ૧૭૦પમાં ધનતેરસે વિનયવિજયગણિએ ગુજરાતીમાં ૫૪ કડીમાં સ્તંભતીર્થથી લખે છે. એ ચાર વિભાગમાં વિભક્ત છે અને એમાં અનુક્રમે ૪, ૭, ૧૨ અને ૬ કડી છે. બે વિભાગને ઢાલ કહેલ છે. એમાં વિજયસેનસૂરિને “જેસંગ' કહ્યા છે. સામાન્ય જૈન જનતા એ સૂરિને “ગુરુ જેસંગ”ને નામે ઓળખતી હશે. પ્રસ્તુત લેખમાં વિજયદેવસૂરિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરાઇ છે. એમને 'જિનશાસનશણગાર' કહ્યા છે એ વિજયદેવસૂરિના નિન્દકેને “ઘુવડ અને એ સૂરિને “સૂર્ય' કહ્યા છે. આ લેખને સંધની વિનતિ તરીકે ઓળખાવી વિજયદેવસૂરિને રાજનગરથી “તંભતીર્થ ચાતુર્માસાથે આવવા આગ્રહ કરાય છે. સ્તંભતીર્થનું ગૌરવ રાજનગરથી ચડિયાતું દર્શાવાયું છે. ૧ આ મુનિશ્રી વિદ્યાવિજયજી દ્વારા સંશોધિત અને “શ્રીયશવિજય જૈન ગ્રંથમાલા” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત ઐતિહાસિક સામાલા (ભા. ૧, પૃ. ૭૯૮૦)માં છપાયેલા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૫ લતા પ: વિજયદેવસૂવિજ્ઞપ્તિ [ વિ. સં. ૧૭૦૫ ] આ વિનયવિજયગણિએ દેવપત્તનથી યાને પ્રભાસપાટણથી અણહિલપુર પાટણમાં બિરાજતા વિજયદેવસૂરિ ઉપર વિ. સ. ૧૭૦પમાં ધનતેરસે અમુક ભાગ સંસ્કૃતમાં અને અમુક “પ્રાકૃત'માં એમ બે ભાષામાં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. એ મારા જોવામાં આવેલ નથી. તેમ છતાં ઇન્દૂતને અગેના વક્તવ્ય (પૃ ૩૭)માં પં. ધુરંધરવિજયગણિએ ઉલ્લેખ કર્યો હોવાથી મેં એની અહીં તેમ જ પૃ. ૩માં નોંધ લીધી છે. અહીં મને એક પ્રશ્ન ફરે છે કે આ લેખને જે ભાગ “પ્રાકૃત'માં હોય એ પ્રાકૃતને અર્થ ગુજરાતી' તે નથી ને ? લતા ૬ઃ વિજયદેવસૂિિવજ્ઞપ્તિ | [ વિ. સં. ૧૭૦૫ ] આ ગુજરાતી લેખ ઉપર્યુક્ત સંસ્કૃત-પ્રાકૃત વિજ્ઞપ્તિને ભાવાનુવાદ છે એમ ૫. ધુરંધરવિજયગણિએ કહ્યું છે પણ એ વિજ્ઞપ્તિપત્ર મારા જોવામાં આવેલ નથી. લતા ૭: કનેમિનાથ ભ્રમરગીતા [વિ. સં. ૧૭૦ ૬ ] ગુજરાતી કાવ્યને એક પ્રકાર તે “ફાગુ' છે. “ભ્રમરગીતા જેવાં ૧ આ અપ્રકાશિત જણાય છે. ૨ આ અકાપ્રશિત જણાય છે. ૩ જુએ ઈન્દૂતને અંગેનું ગુજરાતી વક્તવ્ય (પૃ. ૭, ટિ. ) ૪ આ પ્રા. ફા. સં. (પૃ. ૨૫-૨૧)માં છપાવાઈ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ લતા ૭] પૂર્વવર્તી—કવનકુંજ ૨૩ ‘ગીતા' કાવ્યા એને ઉપપ્રકાર ગણાય છે. ચતુજે વિ. સ. ૧૫૭૬ માં રચેલી ભ્રમરગીતા આ ઉપપ્રકારનાં ઉપલબ્ધ ઉદાહરણેામાં આવ સ્થાન ભોગવે છે. ૨. સમગ્ર ઉપલબ્ધ જૈન તેમ જ અજૈન ‘ફાગુ’કાવ્યામાં પ્રાચીનતમ કાવ્ય જિનપદ્મસૂરિષ્કૃત સ્થૂલિભદ્ર—ક઼ાણુ છે, જ્યારે પ્રસ્તુત ભ્રમરગીતા જૈન ભ્રમરગીતા પૂરતી પ્રથમ જણાય છે. એમાં ૩૩૯ કડી છે. સૌથી પ્રથમ ત્રણ ‘દૂહા' છે. પછી ફાગની બે કડી અને છંદની એક કડી એમ ઉત્તરાત્તર રચના છે, જો કે તેમાં ૧૨મી કડી તે છંદને બદલે ‘દૂહા'માં છે. ત્રીજી કડીમાં ‘ભમરગીત' એવા ઉલ્લેખ છે. નેમિનાથના લગ્નપ્રસંગની જાન આવતાં રાજીમતી એ જોવા ગેાખમાં જાય છે. એ સમયે રાજીમતીના દેહનું વન કરાયું છે. સાથે સાથે એણે પહેરેલાં વિવિધ ભૂષાનાં નામ ગણુાવાયાં છે. ‘વિપ્રલંભ’ શૃંગારના દૃષ્ટાંતરૂપ અને અંત`મકથી અલ'કૃત આ કૃતિ રાજીમતીની નેમિનાથને મળવાની તાલાવેલીના તાદશ ચિતાર રજૂ કરે છે. નેમિનાથ જીવદયાના વિચારે તેારણેથી પાછા ફરતાં રાજીમતી વિલ બને છે અને અંતમાં એ દીક્ષા લઇ માક્ષે જાય છે. આ કૃતિ વિ. સં. ૪૧૯૦૬માં ભાદરવામાં રચાઇ છે એ વાત કર્તાએ નીચે મુજબ શબ્દાંક અને ગણિત દ્વારા દર્શાવી છે - “ભેદ સંયમ તણા ચિત આણેા, માંન સંવત્ [તણું] એહુ જાણુ, વ[સ છત્રીસનું વષઁમૂલ, ભાવિ પ્રભુ શુણ્યા સાનુકૂલ-૩૯'', ૨ એજન, પૃ. ૬૯. ૧ એજન, પૃ ૬૯. ૩. ગૂ. ૪. (ભા. ૧, પૃ. ૮)માં ૨૭ કઢીનો આ ચાર પંક્તિને એકેક કડીરૂપ ગણી છે, પતિએ તેમ કરાયું છે. ૪ આ વમાં વૃદ્ધિવિજયે જ્ઞાનગીતા અને વિ. સં. ૧૭૨૫ના અરસામાં ઉદયવિજયે ાજગીતા રચી છે. ઉલ્લેખ છે. એમાં ‘ફાગ'ની જ્યારે મુદ્રિત કૃતિમાં ખમ્મે Page #57 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૮ લતા ૮: લેકઝકાર ( વિ. સં. ૧૭૦૮ ] આ સંસ્કૃતમાં પ્રાયઃ ૩પદ્યમાં રચાયેલે અને “વસુ-ખ-અશ્વઇન્દુ' અર્થાત વિ. સં. ૧૭૦૮માં વૈશાખ સુદ પાંચમે છર્ણદુર્ગપુર (જુનાગઢ)માં પૂર્ણ કરાયેલ કેંગ્રન્થ છે. એના મુખ્ય ચાર વિભાગ કરાયા છેઃ (૧) દ્રવ્ય-લેક, (૨) ક્ષેત્ર–લેક, (૩) કોલલેક અને (૪) ભાવલેક. એમાં અનુક્રમે ૧૧, ૧૬, ૮ અને ૧ સર્ગ છે. ૩૭ મે–અંતિમ સર્ગ અનુક્રમણિકાને જ છે. ત્યાર બાદ ૪૧ પદ્યની પ્રશસ્તિ છે. આ સમગ્ર ગ્રંથનું સંશોધન ઉત્તરાયણના ટીકાકાર વાચક ભાવવિજયે તેમ જ જિનવિજયગણિએ કર્યું છે. વિષય-દ્રવ્ય-લોકમાં અનુબંધચતુષ્ટયના ઉલ્લેખપૂર્વક નિગ્નલિખિત બાબતે ઉપર પ્રકાશ પડાય છે - અંગુલના પ્રકારે, જન, રજુ (રાજ), કાળના માપરૂપ પલ્યોપમ અને સાગરોપમ, ગુણાકાર, ભાગાકાર, સંખ્યાના સંખ્યાત, અસંખ્યાત અને અનંત એ ત્રણ પ્રકાર અને એના ઉપપ્રકારે, લેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ૧ આ સમગ્ર ગ્રંથ હીરાલાલ હંસરાજે ઇ. સ. ૧૯૧૦ માં પ્રસિદ્ધ કર્યો હતે. ત્યાર બાદ આ “દે. લા. જે. પુ. સંથા” તરફથી ચાર વિભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૭માં છપાવાય છે. એ વિભાગેમાં અનુક્રમે સર્ગ ૧-૧૧, ૧૨-૧૭, ૨૮-૩૩ અને ૩૪-૩૭ તેમ જ પ્રશસ્તિ છે. ૨ આની વિ. સં. ૧૭૧૬માં લખાયેલી એક હાથપોથી “ભાંડારકર પ્રાચ વિદ્યાસંધનમંદિરમાં છે અને વિ. સં. ૧૭૩૩ની સચિત્ર હાથથી સુરતના “મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર”માં છે. ૩ આની સંખ્યા ૧૫૫૪૯ ની છે. જુઓ શાં. સુ. (ભા. ૧, પૃ. ૮૮). ૪ આનું પરિમાણ ૨૦૬૨૧ શ્લેક જેવડું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ લતા ૮], પૂર્વવર્તી-કવનકુંજ આકાશાસ્તિકાય, સિદ્ધ, સંસારી જીવોને અંગેનાં ૩૭ ધારે, સૂક્ષ્મ તથા બાદર પૃવીકાય, દીક્રિયાદિ, તિય, મનુષ્ય, દેવ અને નારકે, સર્વ જીવના ભવોને સંવેધ, કર્મની પ્રકૃતિએ અને એનું અલ્પબદ્ભુત્વ તેમ જ પગલાસ્તિકાયનું સ્વરૂપ. પારાનું દૃષ્ટાંત-સગ ૨, લે. ૪૭–૪૮માં કહ્યું છે કે ઔષધિના સામર્થ્યથી એક કષ જેટલા પારામાં સે કષ જેટલું સુવર્ણ સમાય છે અને છતાં એ પારાનું વજન તે વધતું નથી–એક કઈ જ રહે છે. વળી ઔષધિના સામર્થથી એ બંનેને જુદાં પડાતાં સુવર્ણ સો કર્ષ અને પારે એક કષ થઈ રહે છે. આ કથનના આધાર તરીકે વિનયવિજયગણિએ ભગવતી (સ. ૧૩, ઉં. ૪, સુર ૪૮૧)ની (અભયદેવસૂરિકૃત) વૃત્તિ (પત્ર ૬૦૦આ– ૦૯અને ઉલેખ કર્યો છે.' ક્ષેત્રકમાં નિમ્નલિખિત બાબતે રજૂ કરાઈ છે – ક્ષેત્ર, દિશાઓ, લોકમાંનાં રજજુ અને ખંડ, “સંવર્તિત લેક અને એનાં મહત્વ અને આયામ ઉપર દ્રષ્ટાંત, “રત્નપ્રમા” પૃથ્વી, વ્યંતરનાં નગરની સમૃદ્ધિ, ભવનપતિ દેવ અને ઇન્દ્રાદિ, સાત નરક નારકની લેણ્યા ઇત્યાદિ, તિર્યક, અસંખ્ય દ્વીપ અને સમુદ્રો, “જબૂર દ્વીપની જગતી તથા એનાં દ્વાર અને સ્વામી, વિજયદેવની ઋદ્ધિ, “ભરતી ક્ષેત્રનાં “વૈતાઢ્ય” અને હિમવંત” પર્વતે, 'પદ્મ' હદ અને “ગંગા” વગેરે નદીઓ, ૫૬ અંતર દ્વીપ, હેમવંત અને હરિ વર્ષને પર્વતાદિ, દેવકુરુ, ઉત્તરકુરુ અને મહાવિદેહ-વિજયાદિ, મેરુ’ અને ‘નીલવંત” પર્વત, જન્માભિષેકની શિલાઓ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્રો, ચક્રવર્તીનાં ૪ રત્ન, ‘જબૂદીપમાંના સૂર્યાદિ, દિનની વૃદ્ધિ અને એને ક્ષય, પર્વરાહ અને નિત્ય-રાહુ, તિથિએની ઉત્પત્તિ, ૧૫ હાર વડે નક્ષત્રોનું નિરૂપણ, લવણું અને એના પાતાલકલશ, ચન્દ્ર અને સૂર્યના તાપ, “ધાતકી” ખંડ, કાલેદધિ, પુષ્કરાઈ ૧ આ સંબંધમાં જુઓ જૈન સાહિત્યમાં પાર” નામને મારે લેખ. આ લેખ “જૈન ધર્મ પ્રકાશ” (પૃ. ૭૭, અં. ૧૦)માં છપાયે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬ - વિનય સૌરભ [ લતા ૮ અને એને માનુષોત્તર' પર્વત, શાશ્વત ચલે, “નંદીશ્વર' દીપનાં જિનચૈત્યો, સ્વયંભૂરમણ સમુદ્ર, સ્થિર જ્યોતિશ્ચક્ર, ઊર્ધ્વ લેકમાં સૌધર્મ અને ઈશાન દેવલોકનાં વિમાન વગેરે, દેવીઓનું રૂપ, દેવોનાં આહાર અને શ્વાસોચ્છવાસ તથા મનુષ્યલોકમાં એમનું આગમન, “સૌધર્મ” અને “ઈશાન’ના ઇન્દ્રોની સંપત્તિ અને શક્તિ સનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલ કે નામના ત્રીજા, ચોથા અને પાંચમા દેવલેકનું વર્ણન, તમસ્કાય, કૃષ્ણરાજ, લેકાંતિક દેવનાં વિમાન, લાંતક' દેવક, કિબિષિક દેવોના ત્રણ પ્રકારે, જમાલિનું ચરિત્ર, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત સુધીની છ દેવક, રામ અને સીતાનું ચરિત્ર, નવ ગ્રેવેયક, પાંચ અનુત્તર, સિદ્ધશિલા અને સિદ્ધ પરમાત્માઓ. વાસ્તુશાસ–ચક્રવર્તીનાં ચૌદ રત્ન પૈકી “વાકી' રત્નને પરિચય સર્ગ ૩૧, . ૩૮૧-૪૬૮માં આપતી વેળા વાસ્તુશાસ્ત્રને લગતી વિવિધ બાબતની માહિતી અપાઈ છે. કાલ-લોકમાં નીચે પ્રમાણેની બાબતે નિરૂપાઈ છે – કાળનું દ્રવ્યત્વ, છ ઋતુઓ, સમય, આવલિ ઈત્યાદિનાં માપ, ભુલક ભવ, માસ અને વર્ષના પાંચ પ્રકારે, યુગદીઠ માસ વગેરેનું પરિમાણ અધિક માસ, વિષુવની આવૃત્તિ, ઋતુ વગેરેને ચન્દ્ર સાથે વેગ અને એનાં કારણે, સૂર્યાદિનાં કિરણો, અવમ રાત્રિઓ, પૌરુષીનું પરિમાણ અને એ દ્વારા તિથિ વગેરેને નિર્ણય, યુગથી માંડીને સે, હજાર ઈત્યાદિ તેમ જ પૂર્વથી માંડીને શીષ પ્રહેલિકા સુધીનું સ્વરૂપ, અવસર્પિણીના પહેલા ત્રણ આરા, કલ્પવૃક્ષ, યુગલિકે, સર્વ તીર્થકરોને અંગેની જન્મથી નિર્વાણ સુધીની પરિસ્થિતિ, શ્રાવકનાં ૧૨ વ્રત, ૧૮૦૦ શીલાંગ, ચક્રવર્તીને દિગ્વિજય અને એની સંપત્તિ, ૮ નિધિ તથા ૧૪ રત્ન, વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવનું સામાન્ય વર્ણન, ઋષભદેવાદિ તીર્થકરેનું પૂર્વભવાદિપૂર્વકનું સંક્ષિપ્ત ચરિત્ર, પાંચમે આરે, એમાં થનારા ઉદયે અને આચાર્યોનાં નામ, છઠ્ઠો આરે, એ આરામાં તીર્થોને ઉચ્છેદ, શત્રુંજય ગિરિની Page #60 -------------------------------------------------------------------------- ________________ હતા ૮] પૂર્વવર્તી –કવનકુંજ ૨૭ હાનિ, અને ખિલવાસી મનુષ્યાનું વર્તન, ઉત્સર્પિણીના છ આરા અને એમાં થનારા તીર્થંકરા અને ચાર્તીઓ, પુદ્ગલપરાવર્તનના ચાર પ્રકાર, ઔદ્વારિકાદિ આઠ વા, સ્પષ્ઠા તેમ જ અતીત અને અનાગત કાળનું માપ. ભાવલાકમાં ઓપશમક, જ્ઞાયિક, ક્ષાયાપશમિક, ઔદયિક, પારિામિક અને સાન્તિપાતિક એ છ ભાવેાનુ નિરૂપણુ છે. વિસ્તારથી કહું તે પહેલા પાંચ ભાવાના ૫૩ પ્રકારા, સાન્નિપાતિક ભાવના ૨૬ સાંયોગિક ભંગ (ભાંગા), અવતે અંગેના ભાવે, આ કર્મી આશ્રીતે ભાવે, તેમ જ ચૌદ ગુણસ્થાના સંબંધી ભાવા, ૧૪ ગુણસ્થાનકાને લગતા ઉત્તર ભાવાનું યંત્ર તેમ જ ઔદયાદિ ભાવાના સાદિ સાંતાદિ ચાર ભગ એમ વિવિધ બાબતા આલેખાઇ છે. ૩૭મા સર્વાં એ પૂર્વના ૩૬ સગેની અનુક્રમણિકા પૂરી પાડે છે. ત્યાર બાદ ૪૧ પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી પહેલાં ૩૦ પદ્યોમાં સુધમ સ્વામીથી માંડીને વિજયપ્રભસૂરિની પટ્ટપર પરા વધુ વાઈ છે.૧ ૩૧મા પદ્યમાં નિગ્રન્થ, ાટિક, ચન્દ્ર, વનવાસી, વટ અને તપ ગણુ – ગુચ્છના ઉલ્લેખ છે. ૩૨મું પદ્ય શાં. સુ.ની પ્રશસ્તિના ત્રીજા પધ તરીકે જોવાય છે. એમાં કીર્તિવિજય અને સામવિજય એ ખે વાચકાને હીરવિજયસૂરિના શિષ્ય કથા છે. અનુયાગ—આ મહાકાય ગ્રંથમાં દ્રવ્યાનુયાગ અને ગણિતાનુયોગના વિસ્તૃત નિરૂપણુ ઉપરાંત શ્રાવકનાં ૧૨ વ્રતા અને ૧૮૦૦૦ શીલાંગના નિરૂપણુ દ્વારા ચરકરાનુયોગ તેમ જ તીથ કરાદિનાં ચરિત્રા દ્વારા ધ કથાનુયોગ એમ બીજા બે અનુયાગાની સંક્ષિપ્ત પરંતુ સચોટ રજૂઆત કરાઇ છે. સમાનતા—પ્રત્યેક સના અતિમ પદ્યનાં પહેલાં ત્રણ ચરણા ૧ જુએ પુ. ૮. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિનય-સૌભ Tલતા ૮ પ્રાયઃ સમાન છે. એ દ્વારા આ ગ્રંથના પ્રણેતાએ પોતાનાં ગુરુ, માતા અને પિતાનાં નામ રજૂ કરી એ ત્રણે પ્રત્યેની પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.૧ ચેથા ચરણમાં સગ કને નિર્દેશ કરાવે છે. • યંત્રો અને ચિત્રો – કર્તાએ જાતે પ્રસ્તુત ગ્રંથને અનેક યંત્રો આપી વિભૂષિત કર્યો છે. એમાં જે ચિત્રો જોવાય છે તે કર્તાએ આલેખ્યાં હશે કે કઈ ચિત્રકાર પાસે એમણે તૈયાર કરાવ્યાં હશે તેને નિર્ણય કરે બાકી રહે છે. ગમે તેમ આ ગ્રંથની સચિત્ર હાથપોથીઓ ચિત્રકળાના અભ્યાસ માટેનું મહત્વનું સાધન પૂરું પાડે છે. શાહદતે આ જૈન વિશ્વકેશના વિધાતા વિનયવિજયગણિએ આગમાદિની ૨૧૦૨૫ સાક્ષીએ આપી છે. કેટલે યે સ્થળે તે એમણે અવતરણ પણ આપ્યાં છે. ભાષાન્તર-- દ્રવ્ય-લેકના સર્ગ ૧-૧૧નું તેમ જ ક્ષેત્ર–લેકના સ ૧૨-૨૦નું મોતીચંદ ઓધવજી શાહે ગુજરાતીમાં ભાષાન્તર કર્યું” છે. શ્રીવિજયોદયસૂરિજીએ આ પૈકી પહેલા ત્રણ સર્ગોને ગુજરાતીમાં વિવેચન, ટિપ્પણો અને યંત્ર સહિત અનુવાદ કર્યો છે. ૧ આવી જતા હંમપ્રકાશના અધિકારો અંગે પણ જોવાય છે. ૨ આની સૂચી “ જે. ધ. પ્ર. સ.” તરફથી છપાયેલા છે. પ્ર. (વિભાગ ૩-૪)નાં પુ ૩૬-૪૭ માં અપાઈ છે. તથાSS , તથો, હતિ બનાવાર ઇત્યાદિરૂપે સૂચવેલ આધારને આમાં સમાવેશ થતો નથી. ૩ આ ભાષાંતરને પ્રથમ ભાગ મૂળ (સર્ગ -૧૧) સહિત કેટલાંક યંત્ર સમેત અને દ્વિતીય ભાગ મૂળ (સ. ૧૨-૨૦) તથા લોકનાલિકાના ચિત્ર સહિત “આગમેદય સમિતિ” તરફથી અનુક્રમે ઈ. સ. ૧૯૨૦ અને ૧૯૩૨માં છપાવાયા છે. જ આ અનુવાદ વિવેચનાદિ તેમ જ મૂળના સર્ગ ૧-૩ સહિત “જૈન ગ્રન્થ ગાશ સભા” તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રસિદ્ધ કરાયેલ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ લતા ૮] પૂર્વવત-કવનકુંજ ૨૯ સગ ૨૮-૩૭નું તેમ જ પ્રશસ્તિનું ગુજરાતી ભાષાંતર જેઠાલાલ હરિભાઇએ કર્યું હોય એમ લાગે છે. એને અંગેના પ્રકાશનમાં પૃ. ૩૭ર-૩૮૬માં વાસ્તુશાસ્ત્રને લગતાં વીસ યંત્ર અપાયાં છે. ક્ષેત્ર–કના ૨૧-૨૭ સર્ગોનું ગુજરાતી ભાષાંતર કેઈએ પ્રકાશિત કર્યું હોય તે તે જાણવામાં નથી. ૧ આ ભાષાંતર સર્ગ ૨૮-૩૭ પૂરતા મૂળ, જેઠાલાલ હારભાઈની ગુજરાતી પ્રસ્તાવના, વિનયવિજયગણિની ગુરુપરંપરાની તથા એમની ૨૬ કૃતિઓની સૂચી તેમ જ હીરાલાલ અમૃતલાલ શાહનો ગુજરાતીમાં “કાલિકપ્રકાશ (સ. ૨૮) ઉપધાત” તથા ૧૮૦૦૦ શીલાંગના ચિત્ર સહિત “જૈ. ધ. પ્ર સ.” તરફથી ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત કરી છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરવતી કવન-કું જ વિ.સં. ૧૭૧૦—વિ. સં. ૧૭૩૮] લતા ૯ઃ વહેમ-લઘુ-પ્રક્રિયા [ વિ. સં. ૧૭૧૦] આ “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિકૃત સિદ્ધહેમચન્દ્ર નામના વ્યાકરણના અ. ૧-૭નાં સૂત્રોના ક્રમમાં સાધનિકાને લક્ષીને પરિવંતન કરીને રચાયેલી અને એથી પ્રક્રિયા' તરીકે ઓળખાવાતી કૃતિ છે. એ રાજધન્યપુર (રાધનપુર)માં “ખ-ઈન્દુ-મુનિ-ઇન્દુ” અર્થાત વિ સં. ૧૭૧૦માં વિજયાદશમીએ વિજયદેવસૂરિના રાજ્યમાં અને વિજયપ્રભસૂરિના યૌવરાજ્યમાં, વિજયસિંહસૂરિના સ્વર્ગવાસ બાદ રચાઈ છે. એ બાબત તેમ જ આ કૃતિ તે પ્રકાશમાન રૂપ અને અર્થના નિધિરૂપ એવા હમ વ્યાકરણરૂપ રત્નકેશની અર્ગલા (આગળી)ને ભેદનારી નાનકડી કુંચી હાઈ એને આદર કરે એ બાબત પણ પ્રશરિતમાં દર્શાવાઈ છે. વિશેષમાં આ ૧ આ કૃતિ “જૈ. ધ પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં (બીજી આવૃત્તિ) છપાવાઈ છે. આ જ કૃતિ “પરિભાષા–પ્રકરણ”ના ઉમેરાપૂર્વક અને શ્રી વિજયદર્શનસૂરિજીના શિષ્ય પ્રિયંકરવિજયજીના ટિપણુ સહિત રણજિતકુમાર એસ. જેને વિ. સં. ૨૦૦૬માં પ્રસિદ્ધ કરી છે. આ તિ હૈમપ્રકાશ સહિત બે વિભાગમાં અનુક્રમે ઇ. સ. ૧૯૩૭ અને ઇ. સ. ૧૯૫૪માં છપાવાઈ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ લતા ૯] ઉત્તરવર્તી-કવનકુંજ ૩૧ પ્રશસ્તિ (લે. ૫)માં કર્તાએ પિતાને ઉપાધ્યાય' કહ્યા છે. પ્રસ્તુત કૃતિમાં પ્રથમ સંજ્ઞા અધિકાર મૂળ સૂત્રો સાથે ૩૦ કારિકા દ્વારા રજૂ કરાય છે. સંધિના નિયમે સુગમ બનાવાયા છે. “ષલિંગ પ્રકરણમાં શબ્દ અકારાદિ ક્રમે અપાયા છે. યુગ્ગ–અરમદું, સ્ત્રીલિંગ, કારક અને સમાસનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ તદ્ધિત અને ધાતુજન્ય નામોની રચના એવી તે સારી રીતે કરાઈ છે કે વ્યાકરણને અભ્યાસ સુખદ અને અલ્પ વિસ્તારવાળો બને છે. પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા–પ્રસ્તુત કૃતિની મુદ્રિત આવૃત્તિઓમાં પ્રશસ્તિનાં પાંચ જ પધો “આ છંદમાં લેવાય છે, જ્યારે હૈમપ્રકાશના ઉત્તરાર્ધરૂપ દ્વિતીય વિભાગ (પૃ. ૯૯૧)માં એના પ્રણેતાએ જાતે “પ્રાત: કપ બાય સ્વા:” કહ્યું છે તે પ્રમાણે તે પ્રશસ્તિમાં આઠ પદ્ય આર્યામાં હેવાં જોઈએ. અહીં હૈલ૦ પ્ર૦ ની પ્રશસ્તિ તરીકે આઠ પદ્ય અપાયાં છે તેમાંનું નિમ્નલિખિત છ પદ્ય આ ખૂટતાં ત્રણ પદ્યમાંનું એક–છછું હવા ઘણે સંભવ છે -- " कान्तिविजयाख्यगणिनः पठनकृते कृतधियः सतीर्थ्यस्य । विहितोऽयं यत्नः स्तात् सफलः सर्वोपकारेण ॥६॥"२ આની પછી અપાયેલું સાતમું પદ્ય “અનટુભ” છંદમાં છે અને એ હૈ. પ્ર.નું ૩૪૦૦૦ લેક જેવડું પરિમાણ દર્શાવે છે એટલે એ ૧ આ પદ્યાત્મા રચના સિ. હે.ની પં. ધુરંધરવિજયણિકૃત સિદ્ધહેમ સરસ્વતી નામની ૫ઘબદ્ધ વૃત્તિની રચનામાં બીજભૂત બન્યાનું શ્રીવિજયામૃતસૂરિએ આ પહેલા પાંચ અધ્યાય પૂરતી વૃત્તિના “પરિચય” (પૃ. ૬)માં કહ્યું છે. ૨ આને અર્થ એ છે કે બુદ્ધિશાળી સતીથ્ય અર્થાત ગુરુભાઈ કાંતિવિજય ગણિના અભ્યાસાર્થે કરાયેલો આ પ્રયત્ન સર્વને ઉપકાર કરવા વડે સફળ થાઓ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩ર. વિનય સૌરભ | લતા હ હૈ. લ. પ્ર.ની પ્રશસ્તિનું નથી, પરંતુ હું પ્ર.ની પ્રશરિતનું હોઈ શકે અને જો તેમ જ હોય તે એ એનું ૧૭મું પદ્ય હશે. હૈ. લ. પ્રની પ્રશસ્તિના આઠમા પર્વ તરીક હૈ. પ્ર. (વિ. ૨, પૃ. ૯૯૦)માં જે પદ્ય અપાયું છે તે તે “અનુષ્ટ્રમાં છે એટલે એ અત્ર પ્રસ્તુત નથી. " પરિમાણ– હૈ. લ. પ્રનું પરિમાણ ૨૫૦૦ લેક જેવડું છે એમ. હૈ પ્ર. (વિ. ૨, પૃ. ૯૯૦)માંના આઠમાં – અનુણ્ભમાં ગ્રંથકારે નહિ પણ અન્ય કોઈએ રચેલા પદ્ય ઉપરથી જાણી શકાય છે. હંમપ્રકાશ-આ પ્રસ્તુત કૃતિની ૩૪૦૦૦ લેક જેવડી મહાકાય સંસ્કૃત વૃત્તિ કર્તાએ જાતે રચી છે. આને વિસ્તૃત પરિચય આગળ ઉપર અપાયો છે. મૂળને તેમ જ હૈ. અને સંક્ષિપ્ત પરિચય મેં જે. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૮૦–૮૩)માં આવે છે. લતા ૧૦: ધર્મનાથની વિનતિરૂપ સ્તવન [ વિસં. ૧૭૧૬] આ ગુજરાતી રતવન વિ. સં. ૧૭૧૬માં સુરતના ચાતુર્માસ દરમ્યાન રચાયું છે. એમાં પ્રારંભમાં પ્રારતાવિક તરીકે ઇ કડી દુહામાં છે. ત્યાર બાદ ૧૦૪ કડી ચોપાઇમાં અને ૨૫ કડી દુહામાં છે. આમ આ કૃતિમાં ૧૩૮ કડી છે. આ કૃતિને મુખ્ય વિષય સિદ્ધર્ષિત ઉપમિતિભવપ્રપંચાકથાની આછી રૂપરેખા છે, જ્યારે ગૌણ વિષય ધર્મનાથને કરાયેલી વિજ્ઞપ્તિ છે. ૧ આ કૃતિ જેન કથારત્નકોષ (ભા ૩, પૃ. ૧૦૬-૧૩૮)માં છપાવાઈ છે. ૨ આ શબ્દ ૧૩૭મી કડીમાં વપરાય છે. ૩ આથી તે આ કૃતિને કેટલાક લધુ ઉપમિતિ ભવપ્રપંચાકથા ” સ્તવન કહે છે ૪ ૧૩૫મી કડીમાં આ અર્થ માં “અરદાસ ” શબ્દ જેવાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૩ લતા ૧૦]. ઉત્તરવતી કવન-કુંજ પ્રારંભમાં આત્માને પિતાનું સ્વરૂપ વિચારવા સૂચન છે, અને મનને બંધવ' કહી એને વિનતિ કરાઈ છે. ત્યાર બાદ રૂપકેની પરંપરા વર્ણવાઈ છે – પાટણ (પત્તન)નું વર્ણન-ભવચક્ર' નામનું એક પાટણ (પત્તન) યાને મહાનગર છે. એ આદિ અને અંત વિનાનું છે. એમાં ૧૨૪ માર્ગ– પિળ છે અને ૨૮૪ લાખ ચૌટાં છે. ચૌટે ચૌટે અનેક હાટ યાને દુકાન છે. ત્યાં ખૂબ વણિક વેપારી છે. અનેક વસ્તુઓ ઉપજે છે અને વિનાશ પામે છે. આ પાટણમાં ચાર નયર (નગર) છેઃ (૧) પાપી પિંજર, (૨) પશુસંસ્થાન, (૩) માનવવાસ અને (૪) બુદ્ધિનિધાન. એમાં કમપરિણામ નામને મહાપ્રતાપી રાજાધિરાજ છે. અનેક રાણાઓ એની સેવા કરે છે અને ત્રિભુવનમાં એની આજ્ઞા કાઈ લેપતું નથી. જોકે એને “પરમેશ્વર કહે છે. એને કૃષ્ણ અને બ્રહ્મા તરીકે માને છે. એ ભાગ્ય, દેવ અને “ખુદા છે; અન્ય કોઈ કર્તાહર્તા નથી. આ રાજાધિરાજને આઠ બાંધે છેઃ (૧) જ્ઞાનાવરણુ, (૨) દર્શનાવરણ, (૩) અંતરાય, (૪) મોહનીય, (૫) નામ, () ગોત્ર, (૭) આયુષ્ય અને (૮) વેદનીય. આ પૈકી પહેલા ચાર વિકરાળ છે. એ ઘનઘાતી' કહેવાય છે. એ આત્માના સ્વરૂપને આવરે છે. એ આવરણનું કાર્ય વિવિધ ઉદાહરણે દ્વારા સમજાવાયું છે અને એ કાર્ય થતાં આત્માની જે દશા થાય છે તે વર્ણવાઈ છે. પુષ્ય અને પાપ સુખ અને દુઃખ રૂપે પરિણમી આત્માને બંધનરૂપ થાય છે. ત્રસ, થાવર સૂક્ષ્મ, ધૂળ, પૃથ્વી, પાણી, વન, તરુ, અગ્નિ, વાયુ, કીડી અને કંયુઓ એ નામ ૧ આથી ૨૪ દંડક અભિપ્રેત છે. ૨ આ સંસારી જીવોનાં ઉત્પત્તિસ્થાનની સંખ્યા દર્શાવે છે. ૩ ર૯મી કડીમાં આને બદલે “વિબુધનિધાન” નામ છે. ઉપમિતિમાં વિબુધાલય” છે. ૪ આ ચાર તે અનુક્રમે નારક–ગતિ, તિર્યંચગતિ, મનુષ્ય-ગતિ અને દેવગતિ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિનય-સૌરભ [લતા ૧૦ નામ-કર્મથી ચેતનને મળ્યાં છે. “પશુસંસ્થાનમાં માખી, મધુકર, મત્ય, સપ તેમ જ જાતજાતનાં પશુઓ અને પંખીઓ વગેરે (તિયો ) વસે છે. નામ-કમે નારકેને નિખરરૂપ કર્યા. અને “વિબુધનિધાન” ભગરમાં સુંદર રૂપવાળા જન (દેવ) કર્યા. “માનવવામાં માનવીઓ વસે છે. તેમને જાતજાતનાં રૂપ, કદ અને રંગને બનાવ્યા. ગોત્ર–કમે ઊંચ અને નીચ કુળ બનાવ્યાં છે. આયુષ્ય બધા જીવોને બાંધી રાખ્યા છે. એની આજ્ઞા વિના કેઈ ભવાંતરમાં જઈ શકતું નથી. વેદનીય રંગે રમે છે અને સુખ અને દુઃખ રૂપે એ પરિણમે છે. એ નામાદિ ચતુષ્ટય મંદિરના મંડનરૂપ મોભની જેમ ભવના સ્થિર થભ છે. મેહનીય પરિવાર–મેહનીયે સર્વ દેશવિદેશ જીત્યા છે. એનું મન તે અટવી છે. એમાં “દુર્મતિ જળવાળી “પ્રમતા' નદી છે. એને તીરે ચિત્તવિક્ષેપ મંડપ છે. ચતુર તૃષ્ણ ચેતેરે વિપર્યાસ આસન ઉપર બેસે છે. મોહનીય સાત ભાંડુઓના બળને પુષ્ટ કરે છે. એથી કર્મપરિણામ અવિચળ અને અભિરામ રાજ્ય કરે છે. મહામૂઢતા મેહનીયની પટરાણી છે અને મિથ્યાદર્શન અને મહે છે. એ મહેતાએ જગતને કુદેવ, કુગુરુ અને કુધર્મના સેવક બનાવ્યા છે, અને સુદેવ, સુગુરુ અને સુધમને ભ્રમ ગણાવ્યા છે. એમ એના અનેક કરતૂત છે. એ મહેતાને કુદષ્ટિ નામે પત્ની છે. મહેતાની શીખામણથી કેઈએ જટા ધારણ કરી તે કેઈએ મસ્તક મુંડાવ્યું કે રક્તાંબર બન્યા તે કેઈએ હાથમાં દંડ લીધે; અને કોઈ એ શરીરે રાખ ચોળી તે કેઈએ ભીખ માંગી. મેહરાજાને બે પુત્ર છે. મેટે પુત્ર રાગ–કેસરી છે અને એને મૂઢતા નામે પત્ની છે. એ પુત્રના એકેકથી બીહામણું ત્રણ રૂપ છે (૧) કામરાગ, (ર) નેહ-રાગ અને (૩) દૃષ્ટિ-રાગ. એ ત્રણનું રવરૂપ વર્ણવાયું છે. મેહને બીજો પુત્ર શ્રેષ–ગજેન્દ્ર છે. એ વક્રમુખીને નિર્વિક્તા નામે પત્ની છે. એ જ્યારે હદય ઉપર પ્રભુત્વ મેળવે ત્યારે વિનયને વિચાર આવે નહિ. Page #68 -------------------------------------------------------------------------- ________________ રુપ લતા ૧૦] ઉત્તરવત કવન-કુંજ રાગ-કેસરીને ચાર પુત્રી અને ચાર પુત્રો છે. (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન (માયા) એમ ચાર પુત્રીનાં નામ દર્શાવી એ દરેકને અંગે એકેક ઉપમા અપાઈ છે. ચાર પુત્ર તે અનંતાનુબંધી લેભ ઇત્યાદિ છે. એના રંગો દર્શાવાયા છે. શ્રેષ-ગજેન્દ્રને આઠ પુત્રો છેઃ (૧–૪) અનંતાનુબંધી વગેરે ચાર જાતના ક્રોધ અને (પ-૮) એ જ ચાર જાતનાં અભિમાન. એ આઠેનું ઉપમા દ્વારા રવરૂપ વર્ણવાયું છે. આમ મોહને નીચ કૂતરા જેવા સોળ પૌત્રે છે. કામને પરિવાર–મોહને મદનરાય નામને ફોજદાર છે. એ મૂછાળાને પાંચ કુસુમનાં બાણ છે. રતિ અને પ્રીતિ નામે બે પત્ની છે. અને છ ઋતુઓ એની સેવા કરે છે. એ મદનરાયના–મન્મથના પ્રભાવે બ્રહ્મા, ઇન્દ્ર અને કૃષ્ણની અર્ધગતિ થઈ. એનાં ત્રણ રૂપ છેઃ નર, નપુંસક અને અનુપમ નારી. અરતિ, હાસ્ય, ભય, શેક, જુગુપ્સા અને રતિ એ છ સુભટ મૂછ મરડે છે. રાગને વિષયાભિલાષ નામને મોટો મંત્રીશ્વર છે. પાંચે ઈન્દ્રિ એને આધીન છે. કૃણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યા તે ત્રણ સાહેલી છે. અસંખ્ય અશુભ પરિણામરૂપ સિપાઈએ યુદ્ધ કરે છે. હારને તરછતા, ભયને હીનસત્વતા અને શેકને ભય-આરથા નામની એકેક પત્ની છે અને એ સ્ત્રીઓએ લોકોને નિલજ બનાવ્યા છે. મેહ રાજાને હર્ષ અને વિષાદ એમ બે ચામરધાર છે; ઘનગર્વ ૧ આ સંબંધમાં જુઓ, મારે લેખ નામે કામ(દેવ), માર અને યુપિડ (Cupid). આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા વૈમાસિક” (પુ. ૧૬, અં. ૩)માં છપાયે છે, “અનંગસ્વરૂપમ”નામનું મારું સંસ્કૃત કાવ્ય “આસવ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત અને મેં સંપાદિત કરેલી મતવિશતિ (પૃ. ૬૧-૬૨)માં છપાયું છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩ વિનય–સૌરભ એને! છત્રધાર છે; અને મુખરભાવ એને ખીડીપત્ર આપનાર છે. ચાર વિકથા—યારે ચતુરા ઘણી ઘણી વાત સંભળાવે છે. અવિરતિ અન્ન રાંધે છે. નિદ્રા પાલણુ સંભાળ રાખે છે. પરનિૌ ચડાળી ભવદરબારને ખુહારે છે યાને સાફ કરે છે. મેાહને સાત વ્યસનરૂપ ખવાસા છે અને અરાઢ પ્રૌઢ પાપસ્થાને એના ઉમરાવેા છે. ચારિત્રધર્મ નરેન્દ્રના વૃત્તાન્ત—સાત્ત્વિક માનસ’ નામે નગર છે. ત્યાં દાનાદિ ગુણા વસે છે. એ નગરની પાસે વિવેક’ નામના કૈલાસ જેવા ઊંચા પર્વત છે. એ પર્વતને ‘અપ્રમત્તતા' નામનું શિખર છે. ત્યાં ‘જૈનપુર' નામનું નગર છે અને એમાં ભવ્ય જા રહે છે. એ નગરમાં 'ચિત્તસમાધાન' નામે મંડપ, નિઃસ્પૃહતા' નામની વેદિકા અને ‘જીવવીય નામનું આસન છે. ત્યાં ચારિત્રધમ નામે નૃપતિ છે. એને દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર મુખ છે. એ નૃપતિને વિરતિ નામે અનુપમ પત્ની છે. એના મેાટા પુત્રનું નામ યતિધમ છે અને નાનાનું શ્રાવકાચાર છે અને એનાં બાર અંગ છે. મેટાનાં પાંચ રૂપ છેઃ (૧) સામાયિક, (૨) છેàપસ્થાપ્ય, (૩) પરિહારવિધિ, (૪) સૂક્ષ્મ સ’પરાય અને (૫) યથાખ્યાત. એનાં નીચે મુજબ ખીન્ન પણુ દસ રૂપ છેઃ : * [ લતા ૧૦ (૧) ક્ષમા, (૨) ઋજુતા, (૩) મૃદુતા, (૪) મુક્તિ, (૫) સત્ય, (૬) શૌય, (૭) તપ, (૮) સંયમ, (૯) બ્રહ્મચર્ય' અને (૧૦) કિચન્ય. તપનાં ૧૨ અને સયમનાં ૧૭ સુંદર રૂપ છે ---- યતિધર્મ ને સદ્ભાવ–સરલતા નામની અને શ્રાવકાચારને સદ્ગુણુરક્તતા નામની એકેક પત્ની છે. સમ્યગ્દર્શન નામના મહેતા છે. એ ૨ આ ચાર તે રાજ-કથા, દેશ-કથા, સ્ત્રી-કથા અને ભકત-કથા ( ભેાજન સબંધી કથા) છે. એના સ્પષ્ટીકરણ માટે જુએ જૈન સત્ય પ્રશ્નાશ” (૧. ૧૦, મ. ૧૦)માં છપાયેલેા મારા લેખ “વિક્રયા: પ્રકાર અને ઉપપ્રકાર. Page #70 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૦ ] ઉત્તરવર્તી કવન-કુંજ ૩૭ ચારિત્ર ધર્મને વડો વજીર છે, અને એ (જીવાદિ) સાત સ્વરૂપ મંદિરમાં રમે છે. એ મહેતાને શમ, સર્વેગ, અનુકંપા, આસ્થા અને ભવનિવેદ નામના પાંચ મિત્રો છે તેમ જ મૈત્રી, મુદિતા, કરુણું અને મધ્યસ્થતા એ ચાર સહિયરે છે. વળી મહેતાને ઘેર સુદષ્ટિ નામની પત્ની છે. ચારિત્રધર્મને વિમલબોધ નામનો અતિચતુર મંત્રીશ્વર છે. એનાં પાંચ રૂપ છેઃ (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવે અને (૫) કેવલ. એને અધિગતિ નામે પત્ની છે. ચારિત્રધર્મને સંતોષ નામને સેનાપતિ છે. મોહ અને ચારિત્રધર્મ નૃપનાં સૈન્ય વચ્ચે સદા સંગ્રામ ખેલાય છે. એમાં કઈ વાર એક જીતે છે તો કોઈ વાર અન્ય. ઉત્કટકર્મના ઉપર મેહનું સામ્રાજ્ય રથપાય છે. કર્મ પરિણામ અનુકૂળ થતાં ભવરિથતિને અંત આવે. નિયતિ, કાળ અને સ્વભાવ મળે ઉદ્યમ સદ્ભાવ ઉત્પન્ન કરે. એ પાંચે મળીને આત્માને નિર્મળ કરે એટલે ચેતન સજાગ બને અને પિતાની શુદ્ધ દશા અને સાથે સાથે પિતાની દુર્દશા કેવી અને શાથી થઈ તે વિચારે. પછી એ સગુરુનું શરણ લઈ મોક્ષમાર્ગથી પરિચિત બને અને મેહનું ઉમૂલન કરે અને સર્વજ્ઞ બની સાચા સુખને ભક્તા બને – મુક્ત થાય. ૧૩૫મી કડીમાં કહ્યું છે કે ધર્મનાથને આરાધવાથી આમ થાય. હાથપોથી—આ કૃતિની વિ. સં. ૧૭૨માં લખાયેલી એક હાથથી મળે છે. જુઓ જૈ. ગૂ. ક. (ભા. ૨, પૃ. ૧૧). એના આધારે કરતુત કૃતિનું સંપાદન થવું ઘટે. ૧-૨ આને ઉપમિતિમાં અનુક્રમે સબોધ અને અવગતિ કહ્યાં છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિનય સૌરભ [ લતા ૧૧ લિખિત બાર બે વિભાગ છે. એનો ધાર્થ લતા ૧૧ : શાન્ત સુધારસ વિ. સં. ૧૭૨૩] આ સંસ્કૃત કૃતિમાં ૨૩૪ પદ્યો છે. એને ગ્રંથાર્ચ ૩૫૭ શ્લોક પૂરત છે. એના મુખ્ય બે વિભાગ પાડી શકાયઃ (૧) અનિત્યતાદિ નિમ્નલિખિત બાર ભાવનાને લગતું કથન તેમ જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યરથ એ ચાર ભાવના સંબંધી વક્તવ્ય : (૧) અનિત્યતા, (૨) અશરણુતા, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ. (૬) અશૌચ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) કરવરૂપ અને (૧ર) બધિદુર્લભતા. પ્રારંભમાંનાં આઠ પદ્યો પ્રરતાવનાની અને અંતમાંનાં સાત પદ્યો પ્રશરિતની ગરજ સારે છે. બાકી સેળ ભાવનામાં અનુક્રમે નીચે મુજબ પદ્યો છે – ૩, ૩, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૭, ૭, ૭, ૭, ૮, ૭, ૭ અને ૫. આ કુલે ૮૧ પદ્યોની ભાષા પ્રૌઢ છે અને એ જાતજાતનાં સંસ્કૃત વૃત્તોમાં રચાયેલાં છે. પ્રત્યેક ભાવનાને અંગે એકેક ગેયાષ્ટક છે અર્થાત ગુજરાતી દેશીઓમાં વિવિધ રાગરાગણીમાં ગાઈ શકાય એવાં આઠ આઠ પદ્યો છે. ૧ આ કૃતિ વૃત્તો અને રાગરાગણીનાં નામપૂર્વક “કૃતજ્ઞાનઅમીધારામાં ઈ. સ. ૧૯૨૪માં છપાવાઈ છે. એ શ્રીગંભીરવિજયજીની ટીકા સહિત , ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૯માં પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ જ સભાએ મૂળ કૃતિ મે. ગિ, કાપડિયાનાં ગુજરાતી ભાષાંતર અને વિવેચન સહિત બે ભાગમાં અનુક્રમે ઈ. સ૧૯૩૬ અને ૧૯૩૮માં છપાવી છે. બીજા ભાગ (પૃ. ૭૧–૧૨૮)માં ૨૫ કૃતિઓને પરિચય અપાય છે. એ આ પુસ્તક તૈયાર કરવામાં ઉપયોગી થઈ પડ્યો છે. “શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ” તરફથી વીરસંવત્ ૨૪૮૫માં મૂળ કૃતિની મનસુખભાઈ કિ. મહેતાના ગુજરાતી અર્થ અને વિવેચન સહિત દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરાઈ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૧] ઉત્તરવર્તી કવન-કુંજ ૩૯ આમ બધું મળીને ૮+૧+૧૨૮ + ૭ = ૨૩૪ પદ્ય છે. વૃત્તોનાં નામ–આ કૃતિમાં નીચે મુજબનાં નામવાળાં ૨૦ વૃત્તો વપરાયાં છે – અનુષ્ટ્રમ્ ૧-૫, ૬; ૨૫; | મન્દાક્રાન્તા ૬-૨, ૮-૫; (૪–૫; ફ– ૫, ૬૨-૩; ૧૦–૭; ૧૨–૧ ૧૨–૭; ૧૨–૧-૨; ૧૪-૭ માલિની ૧૬–૧ ઇન્દ્રવજા ૭-૫, ૨–૧; ૧ – રથોદ્ધતા ૧-૫, ૭-૪ ૨-૪; ૧૨– ૭–5; પ્રતિ –૭ વસંતતિલકા ૧-૬ ઉપજાતિ –-૪, ૬-૧, | શાર્દૂલવિક્રીડિત ૧–૧, ૧૦-૧૧; દ–૫-૬; ૧૦–૧; ૧૩-૩-૬; ૨-૧; ૬–૩-૪; - ૧, ૩. ૧૪–૫, ૭; ૧ -૪-૬, -૬ ૭–૨; ૧૦–પ-૬; ૧૨–૬ ઉપેન્દ્રવજા –૪; દ–૪ શાલિની –૩; ૧૧–૧-૭; ગીતિ –૪–૫ ૧૬ – ૧-૫ કતવિલંબિત ૧-૨-૪ શિખરિણી ૨-૩; ૩-૧-a; પથ્યા–-9 – ૩ ૧૨–૫; ૧૬–૨ પુષ્મિતાગ્રા ૧–૯ સ્ત્રગ્ધરા ૧-૭; ૧૪-૧-૪, ૬; ' પ્રબોધતા ૪-૨-૪ ૧૬–૩ .-૧-૨ મહર્ષિણી -૩ સ્વાગતા ૨–૨; ૪–૧; ૬–૨; ભુજગપ્રયાત છ–૧; ૧૨-૨-૪ ૫ –૫; <–૧-૨, ૪ રાગરાગણીનાં નામ–આ નામ કર્તાએ જાતે દર્શાવ્યાં હેવાનું મનાય છે. એ નામે અનુક્રમે નીચે મુજબ છે – રામગિરિ (રામગ્રી), મારુણી, કેદાર, પરજિયા, શ્રીરાગ, આશાવરી, ધનાશ્રી, નટ, સારંગ, વસંત, કાફી, ધનશ્રી, દેશાખ, તેડી, રામકલી અને પ્રભાતિ. ગેય કાવ્યો–જયદેવે “શૃંગાર રસથી છલકાતું ગીતગોવિન્દ નામનું ગેય કાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એના અનુકરણરૂપે “અભિનવ' ચાટુકાર્તિએ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિનય-સૌરભ [લતા ૧૧ ગીતવીતરાગ રચ્યું છે અને એનું બીજું નામ જિનાષ્ટપદી છે અને એના ઉપર અન્ય ચારુકતિએ ટીકા રચી છે. આ બંને દિગંબર છે. સોળ “પ્રકાશમાં વિભક્ત શાન્ત સુધારસ “શાન્ત’ રસથી ઓતપ્રોત છે. એ અમુક અંશે આત્મલક્ષી ગેય કાવ્ય છે. રચનાનું સ્થળ અને વર્ષ–આ કૃતિ “ગન્ધપુર” (ગાંધાર) નગરમાં શિખિ-નયન-સિન્ધ-શશિન્ ' અર્થાત વિ. સં. ૧૭૨૩માં રચાઈ છે. ટીકાકરતુત કૃતિ ઉપર મુનિશ્રી વૃદ્ધિવિજયના શિષ્ય શ્રીગંભીરવિજ્યજીએ સંસ્કૃતમાં ટીકા રચી છે. ભાષાંતર–મૂળ કૃતિનું સવિવેચન ગુજરાતી ભાષાંતર મનસુખભાઈ કિરચંદ મહેતાએ કર્યું છે. મોતીચંદ ગિ. કાપડિયાએ પણ તેમ કર્યું છે અને સાથે સાથે ટિપ્પણમાં મૂળ કૃતિને અંગે પાઠાંતર તેમ જ કેટલાક સંસ્કૃત શબ્દના અર્થ આપ્યા છે તથા વિસ્તૃત ઉપઘાત લખ્યો છે. લતા ૧૨: પાંચ સમવાયનું સ્તવન [ વિ. સં. ૧૭૨૩ ] આ છ ઢાલમાં વિભક્ત કરાયેલી ગુજરાતી પદ્યાત્મક કૃતિ છે. આને પ્રારંભ દેહાની પાંચ કડીથી કરાય છે, જ્યારે એની પૂર્ણાહુતિ એક કડીના “કલશથી કરાઈ છે. છ ઢાલમાં અનુક્રમે ૭, ૧૦, ૮, ૮, ૧૦ અને ૮ કડી છે. આમ એકંદર ૫૮ કડી છે. આ કૃતિ “સતર-વહિંલોચન” અર્થાત વિ. સં. ૧૭૨૩માં રચાયેલી છે. ૧ આ અંબાલાલ ગોવર્ધનદાસે ઈ. સ. ૧૯૧૩માં છપાવેલા સાજન સન્મિત્ર (પૃ. ૩૨૪–૩૨૯)માં અપાયેલું છે. ૨ આને અર્થ ૧૭૩૨ થઈ શકે અને એ અર્થ જે. ગૂ. ક. (ભા. ૧, પૃ. ૧૩)માં કરાયો છે, જો કે જૈ. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૧૦૫)માં ૧૭૩૨ નહિ પણ ૧૭ર૩ જોઈએ એમ સુધારે સૂચવાયો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ક લતા ૧૩] ઉત્તરવતી ક્વન-કુંજ પહેલી પાંચ ઢાલમાં કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉત્તમ એ પાંચ સમવાય-કારણે અનુક્રમે પિતાપિતાને પક્ષ એકાતે રજુ કરે છે. ઠ્ઠી ઢાલમાં એ પાચ સમવાય મળતાં કાર્ય સિદ્ધ થાય છે. લતા ૧૩: ૧નેમિનાથ-બાર-માસ-સ્તવન [વિ. સં. ૧૭૨૮] આ પદ્યાત્મક ગુજરાતી કૃતિ વિ. સં. ૧૭૨૮માં રાંનેરના ચાતુર્માસ દરમ્યાન રચાઇ છે. એમાં એકંદર ૨૭ કડી છે. અંતિમ કડીમાં આ કૃતિને “રાજુલ–નેમિ-સંદેસડો' કહી છે. પ્રારંભમાં પથિક સાથે રાજુલા (રાજીમતી) નેમિનાથને સંદેશો મોકલે છે. કે મારે તમારી સાથે નવ ભવની પ્રીતિ છે એટલે તમારે છટકી જવું ન જોઈએ. આ પ્રમાણેની પહેલી કડી બાદ માગસર મહિનાથી માંડીને કાર્તિક સુધીની હકીકત રજૂ કરાઈ છે. એ માટે માહ મહિના માટે ત્રણ, વૈશાખ અને કાર્તિક માટે એકેક તેમ જ બાકીના નેવે મહિના માટે બબ્બે કડી છે. આમ આ ૨૩ કડીઓ દ્વારા બાર મહિના વિષે નીચે મુજબ કથન છે – માગસરમાં મેહથી મારું મન મોહ્યું. ચિત્તમાં ચટપટી થઈ અને જળ અને અન્ન ભાવતાં નથી. શાલિના ખેતર ફળ્યાં છે અને ગોપીઓ ગીત ગાય છે. કામની કળાને રસ કેળવી હે પતિ! તમે ચિત્ત બાળ છે. પિષમાં પ્રિયાનો દોષ ન હોવા છતાં એના પ્રત્યે રોષ ન રાખો. કાયા પિષવી જોઇએ અને તપથી એ શેષાવવી નહિ. સખત ટાઢે હેરાન કર્યા છે. કેની પાસે જઈએ ? નિષ્ફર નાથ એકલી મૂકી ચાલ્યા ગયા છે. માહની રાત નાથ વિના વીતતી નથી. શય્યા સૂની છે. પ્રભાતે ઊઠી પ્રેમથી ઊનું ભજન કરીએ. ઘેર આવે તે તમારી ઘણી સંભાળ લઉં. તેલ, તબેલ, રજાઈ વગેરે તૈયાર કર્યું જેથી ટાઢ પીડા ન કરે. ફાગણના દિવસ ૧ આ કૃતિ “જેન યુગ” (પુ. ૪, અં. ૯, પૃ. ૩૭૪)માં છપાવાઈ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિનય-સૌરભ [લતા ૧૩ સુંદર છે. જે પતિ હોય તે હેસર લાલ ગુલાલથી હેળી ખેલું. ભોળી ટોળીઓ મળી હોળી ખેલે ત્યારે નાથ વિનાની અને એ સાલે છે. ચૈત્રમાં વનરાજી કૂલી છે, કુસુમની સુવાસ ફેલાઈ છે અને ભ્રમરે ગુંજારવ કરે છે. જે પતિ એ વસંતમાં ઘેર આવી વસે તે મારા હૃદયમાં હેત ઊભરાય. વિશાખમાં આંબાની સાખ સાકર જેવી પાકી છે. એની કાતલી કરી હું પીરસું. હે નાથ ! તમે રસ ચાખે. જેમાં મીઠી છાયા છે તે તમે હે તે વનવાડીમાં આરામથી રમીએ. કેસર અને કપૂરથી ખડખલિ યાને હેજ ભરીએ. હે નેમિનાથ! રીસ છોડીને આવો. આષાઢમાં મેઘ ચડી આવે અંધકાર વ્યાપે છે, ગગન ગાજે છે, મેર કેકારવ કરે છે, અને વીજળી ઝબૂકે છે તે એવે સમયે અબળાને કેને આધાર છે? શ્રાવણને મેં કાનથી સાંભળે. પતિના દર્શનના અભિલાષી નેત્રમાંથી પાણી ઝરે છે. મેઘરૂપ પતિના સંગથી પૃથ્વીએ લીલાં વસ્ત્ર ધારણ કર્યા છે. મારે માટે તમે પટોળી લાવજે. ભાદરવામાં જળ ઊભરાયાં. નદી અને નવાણ ભરાયાં. મારા પ્રાણવલલભ દૂર છે તે હું કેવી રીતે છવું ? તમારું નામ જપતાં જપતાં રાત વીતાવવી અઘરી છે. તમે સાચું માનજે કે નેત્રમાં નિદ્રા હરામ છે. આસોમાં પતિ સાથે દીવાળી ઉજવાય. જળ બધાં નીતરી ગયાં છે અને માર્ગ શુદ્ધ થયા છે. હવે તમારે આવવાને અવસર થયો છે. હિતબુદ્ધિ લાવો. કાર્તિકમાં મદમાતી કામિનીને રાત્રે પતિની સંગતિ હોય છે. એ જોઇને મારું મન તમારી સેવા કરવા ઉલાસ પામે છે. ૨૫મી કડીમાં કહ્યું છે કે આ પ્રમાણેને સંદેશ સાંભળી નેમિનાથે રાજુલને ઉત્તર વાળ્યું કે મુક્તિમંદિરમાં આવશે. ત્યાં આપણે હસે મળશું. ૨૬મી કડીમાં એ વાત છે કે નેમિનાથ અને રાજુલ મળ્યાં અને અનંત સુખ પામ્યાં. આ કડીમાં કર્તાએ “વિનય ઉલેખ દ્વારા પિતાનું નામ દર્શાવ્યું છે પરંતુ એમાં પિતાના ગુરુના નામને નિર્દેશ નથી. અંતિમ કડીમાં આ લઘુ સંદેશકાવ્ય ક્યાં અને ક્યારે રચાયું તેને ઉલેખ છે. WWW Page #76 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૪] ઉત્તરવર્તી કવન-કુંજ દ લતા ૧૪ઃ પુણ્યપ્રકાશ સ્તવન [ વિ. સં. ૧૭૨૯]. આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ વિ. સં. ૧૭૨૮માં “રાંદેરમાંના ચાતુર્માસ દરમ્યાન વિજયાદશમીએ “વાયક' તરીકે રચાઈ છે. દેહાની આઠ કડીથી એની શરૂઆત કરાઈ છે. એના પછી આઠ ઢાલ છે. તેની કડી અનુક્રમે ૧૪, ૧૩, ૬, ૮, ૯, ૯, ૮ અને ૬ છે. અંતમાં પાંચ કડીને “કલશ” છે. કુલે ૮૭ કડી છે. પ્રારંભના દોહાઓમાં કહ્યું છે કે એક દિવસે ગૌતમારવામીએ મહાવીરસ્વામીને પૂછયું કે મુક્તિમાર્ગની આરાધના શી રીતે થાય ? એને ઉત્તર આપતાં એમણે શુભ ગતિના આરાધનાથે દસ અધિકાર ગણાવ્યા. આ અધિકારોના વર્ણનરૂપે પહેલી સાત ઢાલ રચાઈ છે, જ્યારે આઠમી ઢાલમાં મહાવીરસ્વામીને વિજ્ઞપ્તિ કરાઈ છે. ઉપર્યુક્ત દસ અધિકારનાં નામ અને ઢાલન અંક નીચે મુજબ છે – અધિકારનું નામ ઢાલને અંક ૧ અતિચારોની આલોચના, ૧-૩ ૨ મહાવ્રત અથવા અણુવ્રતનું પ્રહણ ૩ ખમતખામણ (ક્ષમાપના) ૪ હિંસા વગેરે ૧૮ પાપસ્થાનકને ત્યાગ ૫ તીર્થકરાદિ ચાર શરણને અંગીકાર ૬ દુષ્કોની નિન્દા ૧ આ સ્તવન સ. સ. (પૃ. ૨૧૮-૨૨૫)માં છપાવાયું છે. ૨ આ નામ કર્તાએ અંતમાં દર્શાવ્યું છે. ૩ પહેલી ઢાલમાં દ્વીન્દ્રિયાદિનાં નામ અપાયાં છે. ૪ આ જ્ઞાનાદિ પાંચ આચારને અંગેના તેમજ પ્રાણાતિપાતાદિના વિરમણરૂપ વ્રતાને લગતા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ " અધિકારનું નામ ૭ શુભ કૃત્યોનું અનુમેદન ८ શાન્ત ભાવનાનું ભાવન ધ ?અનશન અને પ્રત્યાખ્યાન ૧૦ નવકાર ’મંત્રનું ચરમરણુ આમ આ સ્તવનને મુખ્ય વિષય આરાધના' હેાવાથી એને “આરા ધનાનું સ્તવન” પણુ કહે છે.૩ ܕ વિનય–સૌરભ [ લતા ૧૪ ઢાલના અક આધાર્–આ સ્તવન સામસૂરિએ ૭૦ ગાથામાં રચેલા ૪૫જ્જન્તારાહુણાને આધારે યાજાયું છે કે એના ઉપર જે વિ. સં. પ૧૫૦૧ જેટલા તે પ્રાચીન ખાલાવખાધ છે તેને આધારે તે જાણુવુ. બાકી રહે છે. આ પાય કૃતિ ઉપર વિનયવિજયગણુએ વૃત્તિ રચી છે અને તેની એક હાથપોથી ( અહીંના ) જૈનાનંદ પુસ્તકાલયમાં ક્રમાંક ૧૨૭ તરીકે છે એમ જિ. ર. કેા, (વિ. ૧, પૃ. ૩૨)માં ઉલ્લેખ છે. એ હાથપેથી તપાસતાં માલમ પડયુ છે કે વૃત્તિકાર વિનયસુંદર છે, નહિ કે પ્રસ્તુત વિનયવિજય. ‘સુંદર’ ઉપર હડતાલ લગાડી કાઇએ ‘વિજય' લખ્યું છે. આ વિનયસુંદર તે જેમને વિ. સં. ૧૬૫૬માં પુષ્પબાલા સાવસૂરિની પ્રતિ વહેારાવાઈ હતી તે હેાય તેા ના નહિ. સમાધિમરણુ એ જૈનાની એક આકાંક્ષા છે. એને અંગેની અતિમ ૐ ૧ અનરાનના કેટલાક આરાધકનાં નામ દર્શાવાયાં છે. ૨ સ્મરણનું ફળ મેળવનારનાં નામ જણાવાયાં છે. ૩ જુએ સ. સ. (પૃ. ૧૧૮) તથા જૈ. ગૂ. ૪. (ભા. ૧, પૃ. ૧૨). ૪ આ `પાઇય કૃતિ અવસૂરિ તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત “શ્રીબુદ્ધિવૃદ્િ-કપૂર ગ્રન્થમાલા”માં વિ. સ. ૧૯૯૪માં પ્રકાશિત કરાઈ છે. ૫ આ વર્ષમાં લખાયેલી હાથપોથીના પરિચય મે" D G G CM (Vol. XVII, pt. 1, pp. 365-866)માં આપ્યા છે. ૬ જુએ પ્રપ્રસ૦ (પૃ. ૧૫૮). Page #78 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૫ ] ઉત્તરવતી કવન–કુંજ ૪૫ આરાધના માટે જે વિવિધ સામગ્રી છે તેમાં ચઉસરણ, આઉરપરચખાણ, ભત્તપરિણું અને સંથારગને મહત્ત્વ અપાય છે. આ ચારે પાઈયમાં હાઈ એ ભાષાથી અનભિજ્ઞ જને માટે ઉપયુક્ત સ્તવન ઉપયોગી છે. લતા ૧૫ઃ ઈરિયાવહિય સઝાય [ વિ. સં. ૧૭૩૦, ૧૭૩૩ કે ૧૭૩૪ ] આની એક હાથપથી રાધનપુરના ભંડારમાં છે. એ મારા જેવામાં આવી નથી, પરંતુ અહીંના (સુરતના) “શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-જ્ઞાનમંદિર”ની કાગળ ઉપર લખાયેલી બે હાથપથી મેં જોઈ છે. એના આધારે આ કૃતિને પરિચય આપું છું – - આ બે ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી સઝાય છે. પહેલી ઢાલમાં ૪૧૪ કડી છે અને બીજી ઢાલમાં ૧૨ કડી છે. આમ એકંદર આ પ૨૬ કડીની કૃતિ છે. મૃતદેવીને પ્રણામ કરી આ કૃતિને પ્રારંભ કરાયો છે. “ઈરિયાવહિયે” સુત્ત ( ઐર્યાપથિકસૂત્ર)માં ૧૯૯ અક્ષર છે. એમાં ૨૪ ભારે અક્ષર જોડાક્ષર) ૧ આ ચારે ગુજરાતી ભાવાનુવાદ સહિત “આરાધનાસારના નામથી “આ૦ શ્રીવિજયદાન સૂરિ જૈન ગ્રન્થમાલામાં છપાયેલ છે. ૨ જુઓ પ્રવપ્રસં૦ (પૃ. ૨૪). ૩ આમાંની એક હાથપોથીમાં એક જ પાનું છે અને એ વૃદ્ધિચન્ટ વિ. સં. ૧૮૪૭ માં લખી છે, જ્યારે બીજી અર્વાચીન છે અને એમાં બે પાનાં છે અને એ કુશલવિજયે રાજનગરમાં લખાવી છે. ૪ ઉપર્યુકત અર્વાચીન હાથપથીમાં બીજી અને ત્રીજી કડીને ભેગી ગણી છે એટલે એમાં ૧૩ કડી છે. ૫ રાધનપુરની હાથપેથીમાં છેલ્લી કરીને કમાંક ૨૫ છે. જુઓ ગ. મ. સ. (પૃ. ૨૪૭). Page #79 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૧૫ છે અને બીજા હલુઆ (લઘુ = અસંયુક્ત) અક્ષર છે. એ સુત્તમાં ૩૩ પદ છે અને ૮ સંપદા છે. આમ આ સત્તના પરિમાણાદિ દર્શાવી તેમ જ નારકને ૧૪, એકેન્દ્રિયના ૨૨, જલચરાદિ પંચેન્દ્રિય તિર્યંચના ૨૦, વિકસેન્દ્રિયના ૬, મનુષ્યના ૩૦૩ અને દેના ૧૦૮ એમ ના પ૬૩ ભેદ ગણાવી પ્રથમ ઢાલ પૂર્ણ કરાઈ છે. ઉપર્યુક્ત ૫૬૩ પ્રકારના છની “અભિયા' ઇત્યાદિ દસ રીતે વિરાધના થાય છે. એને રાગ અને દ્વેષ, કાયા, વચન અને મન એ ત્રણ ગ, કરણ, કરાવણ અને અનુમોદન એ ત્રણ કરેણ, વર્તમાનાદિ ત્રણ કાળ તેમ જ તીર્થકર, સિદ્ધ, સાધુ, ગુરુ, દેવ અને આત્મા (પિત) એ છ સાક્ષીની અપેક્ષાએ વિચારતાં જીવની વિરાધનાની સંખ્યા ૫૬૩૪ ૧૦૪૨૮૩૪૩૪૩૪૬=૧૮,૨૪,૧૨૦ થાય છે એમ કહી એ પ્રત્યેકને અંગે “મિચ્છા મિ દુક્કડ ” દેવાયું છે. ઈર્યાપંથ પ્રતિક્રમણ કર્યા વિના ક્રિયા શુદ્ધ ન થાય એમ મહાનિશીથમાં કહ્યું છે એ જણાવી પ્રતિક્રમણથી થતા લાભ દર્શાવાયા છે અને એ માટે અહેમત્તા (અતિમુક્ત) અણગાર “પણ ગદગ” ભાવતાં સર્વજ્ઞ બન્યા એમ કહ્યું છે. ઉપાંત્ય કડીમાં વિજયપ્રભસૂરિ અને વિજયરત્નસૂરિને ઉલ્લેખ છે. રચના-વષ–આ કૃતિ વિ. સં. ૧૭૩૦માં રચાયાને જે. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૧૫)માં ઉલ્લેખ છે. અહીંની પ્રાચીન હાથપોથીમાં “સંવત સતર ઉત્રીસે”પાઠ છે, જ્યારે બીજીમાં “સંવત્ સત્તરહ તેત્રીસે” ૧ ઈત્યાદિથી વરિયા, લેસિયા, સંઘાલયા સ ઘક્રિયા, પરિયાવિયા, કિશમિયા, ઉવિયા, ઠાણુઓ ઠાણું સંકામિયા અને જીવિયાએ વવવિયા એમ નવ પદ સમજવાનાં છે. ૨ અને સંસ્કૃતમાં “બિચ્ચા મેડુત કહે છે. એને અર્થ “મારું પાપ મિથ્યા હેજો” એમ છે.' ૩ તેત્રીસેને બદલે “ને ત્રીસે પાઠ હે ઘટે. Page #80 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૬] ઉત્તરવર્તી કવન-કુંજ પાઠ છે. એને ૧૭૩૦ તેમ જ ૧૭૩૩ એમ બે અર્થ થઈ શકે છે. એ હિસાબે રચના-વર્ષ વિ. સં. ૧૭૩૦ સાચું છે કે ૧૭૩૩ કે ૧૭૩૪ તેને નિર્ણય કરે બાકી રહે છે. લતા ૧૬ઃ જિનસહસ્ત્રનામ [ વિ. સં. ૧૭૩૧] આ ૧૪૮ પદ્યમાં ગંધારમાંના વર્ષારાત્ર અર્થાત ચાતુર્માસ દરમ્યાન “મા–અગ્નિ-સંયમ” એટલે કે વિ. સં. ૧૭૩૧માં વિજયપ્રભસૂરિના પ્રસાદથી સંસ્કૃતમાં રચાયેલું સ્તોત્ર છે. ૧૪૫મું પદ્ય “સિદ્ધાણં બુદ્ધાણું”માંથી અવતરણરૂપે અપાયું છે. આ મુખ્યત્વે કરીને “ભુજંગપ્રયાત” છંદમાં રચાયેલા રતવમાં “નમસૂ” શબ્દને અને તેમાં પણ ખાસ કરીને નમસ્તે ને પહેલાથી ૧૪૪મા પદ્ય સુધીમાં સાત સાત વાર એટલે કે ૧૪૩૪૭=૧૦૦૧ વાર પ્રયોગ કરાયો છે. આથી આ સ્તંત્રનું – સ્તવનું “જિનસહસ્ત્રનામ' સાર્થક કરે છે, કેમકે “નામ અને અર્થ “નમસ્કાર” કરાય છે. લે. ૨૧-૧૧૭માં તીર્થકરની વન-કલ્યાણકથી માંડીને એમના નિર્વાણ કલ્યાણક સુધીની જીવનરેખા આલેખાઈ છે. લે. ૧૧૮-૧૨૬માં દસે ક્ષેત્રને ત્રણે કાળના અષભદેવાદિ તીર્થકરને નમસ્કાર કરાય છે. લે. ૧૨૭–૧૨૮માં વીસ વિહરમાણ જિનેશ્વરને, ગ્લો. ૧૨૮–૧૭૦માં શાશ્વત જિનબિંબને, . ૧૩૧-૧૩૫માં જિનમંદિરોથી અલંકૃત અષ્ટાપદાદિ પર્વતને, શ્લો. ૧૩૬–૧૩૮માં વિવિધ નગરાદિના પાર્થ ૧ આ કૃતિ “વરસમાજ–અમદાવાદથી વિ. સં. ૧૯૮૧માં છપાવાઈ હતી. એ ગુજરાતી ભાષાંતર તેમ જ શાસ્તવ અને જિનપિંજરત્ર સહિત જૈ ધ પ્રહ સ” તરફથી વિ. સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨ એમનાં નામ આગળ ઉપર “વીસીના પરિચયમાં અપાયાં છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વિનય-સૌરભ [ લતા ૧૬ નાથને તેમ જ લે. ૧૩૯-૧૪૩માં જૈન શાસનાદિને નમસ્કાર કરાય છે. અંતમાંનાં બે પદ્યો પ્રશસ્તિરૂપ છે. ૧ભાષાંતર– પ્રસ્તુત કૃતિનું ગુજરાતી ભાષાંતર કુંવરજી આણંદજીએ તૈયાર કર્યું છે. લેખ–આ જિનસહસ્ત્રનામસ્તોત્ર તેમ જ એ નામની અન્ય કૃતિઓ વિષે મેં “જિનસહસ્ત્રનામસ્તોત્ર (નામની) કૃતિઓ” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. લતા ૧૭ : અહંન્નમસ્કારસ્તોત્ર [ વિ. સં. ૧૭૩૧ ] આ કૃતિ હજી સુધી તે કઈ સ્થળેથી પ્રકાશિત થયાનું જાણવામાં નથી. એની એક હાથથી ઉદેપુરના ભંડારમાં છે. આ કૃતિ જિ, ર. કે. (વિ. ૧, પૃ. ૧૬)માં વિ. સં. ૧૭૩૧માં રચાયાનો ઉલ્લેખ છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જિનને નમસ્કાર કરાયે હશે. જે એમ જ હેય તે આ કૃતિ વિષય અને રચનાવર્ષની પણ બાબતમાં જિનસહસ્ત્રનામની સાથે સામ્ય ધરાવે છે. આથી આ બંને કતિ એક જ તે નથી એવો પ્રશ્ન સહજ ઉદભવે છે. ૧ આ છપાયું છે. જુઓ પૃ. ૪૭, ટિ છે. ૨ આ લેખ અહીનાં (સુરતના) “દિગંબર જૈન” (વ. ૪૪)ના ૧૦માં અને ૧૧મા અંકમાં છપાયે છે. ૩ જાઓ . સા. સં. ઈ, (પૃ. ૬૪૯). Page #82 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૮ ] ઉત્તરવર્તી કવન કુંજ લતા ૧૮: ૧ભગવતીસૂત્રની સજ્ઝાય [ વિ. સં. ૧૭૩૧ કે ૧૭૩૮ ] વિનયવિજયએ વિ. સ’. ૧૭૩૧ કે ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ દરમ્યાન સંધને રભગવતીસૂત્ર સંભળાવ્યું હતું..૪ આ ૨૧ ગાથાની ગુજરાતી સજ્ઝાયમાં ભગવતીસૂત્રની – પાંચમા અંગની વિશિષ્ટતા, એના વક્તા અને શ્રોતાની યોગ્યતા તેમ જ એના શ્રવણુના મહિમા વવાયાં છે. વિસ્તારથી કહુ તા એને પ્રારંભ ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નના ઉલ્લેખથી અને એ તીથંકરે કહેલા અથથી કરાયા છે. અહી કહ્યું છે કે આ અગ એક શ્રુતરકધરૂપ છે, અને એના અનેક ઉદ્દેશક ( ઉદ્દેશા)વાળાં ૪૧ શતકા છે. વાંચનારની યાગ્યતા માટે છ મહિનાના યાગવહનની આવશ્યકતા દર્શાવાઈ છે. શ્રોતાની યોગ્યતા ગા. ૫-૯માં જણાવાઇ છે. ગા. ૧૦માં આ અંગનાં ત્રણ નામ ગણુાવાયાં છે: (૧) પાંચમું અંગ, (ર) વિવાહ-પન્નત્તિ અને (૩) ભગવતીસૂત્ર. સંગ્રામ સેસનીએ ગૌતમસ્વામીનું નામ સામૈયાથી પૂછ્યું હતુ એ વાત ગા. ૧૩મીમાં કહી છે. ૧૪મી ગાથામાં આ અંગની અનેક ભંડારામાં સુવર્ણાક્ષરી હાથોથી હોવાના ઉલ્લેખ છે. ૧૯મી ગાથામાં રચનાવ` તરીકે ‘૧૭૩૮ Àા ઉલ્લેખ છે. ૨૧મીમાં કર્તાએ પોતાને ‘વઝાય’ કહ્યા છે. ૪૯ ૧ આ “શ્રીમદ્ ચશે.વિજ્રયાકૃિત સજ્ઝાય, પદ અને સ્તવન સંગ્રહ” જે શેઠ વીરચંદ દીપચ ંદે ઇ. સ. ૧૯૦૧માં પ્રકાશિત કર્યો છે તેમાં (ભા. ૧, પૃ. ૧૬૩-૧૬૬માં) છપાવાઇ છે. આમાં ૨૧ ગાથા છે. D ૨ આનો પરિચય મેં H 0 L J (pp. 126-129)માં તેમજ આ, દ ( પૃ. ૭૯-૮૭)માં આપ્યા છે. ૩ આ જનાના મૌલિક ધાર્મિક પ્રથા પૈકી એક મહત્ત્વના છે. ૪ જુએ ૧૯મી ગાથા. Page #83 -------------------------------------------------------------------------- ________________ વિનય સૌરભ [ લતા ૧૮ રચનાસમય—શાં સુ. ( ભા. ર, પૃ. ૧૧૯ )માં અપાયેલી ૧૧૯મી કડી પ્રમાણે આ સજ્ઝાય વિ. સ’. ૧૭૩૧માં રચાઇ છે, જ્યારે જૈ, ગૂ, ૩. ( ભા. ર, પૃ. ૧૫ )માં આને ખદલે જે ૨૧૭મી ગાથા છે તે પ્રમાણે આ ૧૭૩૮માં રચાઈ છે, અને કુલ્લે ગાથા ૧૯ છે, નહિ કે ૨૧. A આ • લ॰ પ્રષ્ના વિસ્તૃત વિવરણુરૂપ છે. એ ૩૪૦૦૦ શ્લોક જેવડા મહાકાય ગ્રંથ છે. લતા ૧૯: હેમપ્રકાશ [ વિ. સં. ૧૭૩૭ ] ૧ આ કડી નીચે મુજબ છે : ~ “ સવત સત્તર એકત્રીસમે રે, રહ્યા રાનેર ચામાસ. સબૈ સૂત્ર એ સાંભળ્યું રે આણી મન ઉલ્લાસ. ૧૯ ” ૨ આ નીચે પ્રમાણે છે “ સંવત સત્તર અડત્રીસમે રે રહ્યા રાનેર ચામાસ સધે એ સૂત્ર સાંભળ્યું રે પામ્યા મન ઉલ્લાસ. ભ૦ ૧૭ ” ૩ આ કૃતિ પૂર્વાધ અને ઉત્તરા એમ બે વિભાગમાં પ્રકાશિત કરાઈ છે. જુએ પૃ. ૩૦. પૂર્વાના સ ́પાદક શ્રીવિજયક્ષમાભદ્રસૂરિજીને વિ. સં. ૨૦૦૦માં સ્વર્ગવાસ થતાં આ કાર્યની પૂર્ણાહુતિ મુનિશ્રી મનકવિજયજીએ કરી છે. અને વિભાગમાં પ્રક્રિયાને લક્ષીને તે તે વિભાગ પૂરતાં સિ. હે.નાં સૂત્રેા પ્રારંભમાં અકારાદિ ક્રમે જ કરાયાં છે. ઉત્તરાના અંતમાં હૈમધાતુપાઠ, હેમહંસગણિએ સૌત્રાદિ ધાતુને અંગે સગ્રહેલાં ૨૧ પદ્મો, અનુખ ધલ, વૃગણુલ અને અનિષ્કારિકા અપાયાં છે. વિશેષમાં પૂર્વા માં સંપાદકશ્રીએ ઉપાદ્ઘાત (પૃ . ૬–૮) દ્વારા પૂર્વાર્ધના વિષયના પરિચય આપ્યા છે. ઉત્તરાર્ધ માં ઉત્તરાર્ધ પૂરતું આ કાર્ય “ પ્રાક-કથન ” (પૃ. ૧૭-૧૯) દ્વારા સધાયુ છે. આ બન્ને વિભાગમાંનાં અવતરણા અક્રારાદિ ક્રમે મૂળના નિર્દેશપૂર્ણાંક અપાચાં હેત તા આ પ્રકાશનના મહત્ત્વમાં ગણનાપાત્ર વૃદ્ધિ થાત. આજે પણ આ પ્રયાસ સવર થવા આવશ્યક છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૯] ઉત્તરવર્તી કવન-કુંજ - પૂર્વાર્ધના અધિકાર–હે પ્રવને પૂર્વાર્ધ ૧૬ અધિકારમાં વિભક્ત છે. ૧૩મા અધિકાને ૧૩ અને ૧૩ એમ મેં જે બે ખંડ પાડ્યા છે તે બેને સંપાદકશ્રીએ પૃથફ પૃથફ વિભાગો ગણ્યા છે. પૂર્વાધ વિષય–પૂર્વધની રૂપરેખા નીચે મુજબ છે – ૧ હે લ૦ પ્રમાંના “સંજ્ઞા પ્રકરણમાં જે સંજ્ઞાઓ દુર્ગમ હવાને લીધે એમ ને એમ બતાવાઈ હતી તે અહીં સમજાવાઈ છે. આથી સંજ્ઞાઓને યથેષ્ટ બંધ થતાં સિર હે ના “ તુત” પ્રકરણ અને “પરિભાષા” પ્રકરણને તેમ જ હેમહંસગણિત ન્યાયાર્થમંજૂષાને અભ્યાસ સરળ બનવા પામે છે. આ વિભાગમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને સ્થાન અપાયું છે. - ૨ સંસ્કૃતમાં સ્વરે એકબીજાની નજીક આવતાં કયારે એ ભેગા કરાય છે અને તેમ કરાય ત્યારે કેવી રીતે અને કયા અર્થમાં કરાય છે એ બાબતે જણાવાઈ છે. સાથે સાથે હ૦ લ૦ ૦માં કઠણું જાણીને છેડી દેવાયેલા વિષય અહીં રજૂ કરાયા છે. ૩ “અસંધિ' અધિકારમાં સ્વરો એકબીજાની પાસે આવવા છતાં ક્યારે, કેવી રીતે અને કયા અર્થમાં અલગ રહે છે તે બાબત નિરૂપાઈ છે એટલું જ નહિ પણ સિર હેઠમાં ઉદાહરણરૂપે આપેલા શબ્દોના અર્થો સરસ રીતે સમજાવાયા છે. ૪ “વ્યંજન–સંધિ' અધિકારમાં એને અંગે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાં માર્ગદર્શન મળી રહે તેવો પ્રબંધ કરાય છે. ૫ “રફ-સંધિ' અધિકારમાં ઘણાં સૂત્ર આવતાં હોવાથી વિદ્યાર્થીને થતી મુંઝવણ ટાળવા માટે તેના ઉપર કાબુ કેવી રીતે મેળવવો તે જણાવી સિ. હે. (અ. ૨)ના ત્રીજા પાદમાંના પ્રકરણની આવશ્યક ૧ આ તૈયાર કરવામાં ઉદઘાત અને પ્રાકથનને મેં છૂટથી ઉપયોગ કર્યો છે તેની હું અહીં સાભાર નોંધ લઉં છું. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર વિનય-સૌરભ [લતા ૧૯ વિભાગને કુશળતાપૂર્વક ગૂંથી લેવાય છે, અને એ રીતે વિદ્યાર્થીઓને જે જ્ઞાનથી વંચિત રહેવું પડે તેમ હતું તે જ્ઞાન અપાયું છે. વિશેષમાં રેફ-સંધિની સંસ્કૃત પદે અને પદ્યો ઉપર થતી અસર વર્ણાવાઈ છે. આમ આ પાંચ વિભાગ દ્વારા સંસ્કૃતના વ્યાકરણરૂ૫ ચણતરના મૂળ પાયારૂપ પાંચ પ્રકારની સંધિ વિષે યથેષ્ટ માહિતી આપી “વિભક્તિ– નામને વિભાગ છ પેટાવિભાગમાં વિભક્ત કરાવે છે. ૬-૧૧ સ્વરાંત પુલિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ તેમ જ વ્યંજનાંત પુલિલગાદિ શબ્દોનાં રૂપની સાધના સમજાવાઈ છે. અહીં સર્વાદિ સર્વનામેનું તેના યથાયોગ્ય અર્થ સહિત વિવરણ કરવામાં કર્તાએ કમાલ કરી છે. ૧૨ યુષ્પદ્ અને અસ્મના ત્રણે લિંગમાં એકસરખાં રૂ થાય છે તેમાં જે વિલક્ષણતા ઉદ્ભવે છે તેનું સ્પષ્ટીકરણ કરાયું છે. ૧૭ અવ્યયેના અર્થો અને પ્રયોગો ઉપર પ્રકાશ પડાય છે. અથને અંગે પ્રૌઢમનેરમા અને હૈમ બન્યાસને ઉપયોગ કરાય છે. સિ. હે માં વિખરાયેલા અવ્યયને લગતે બેધ એક જ રથળેથી પ્રાપ્ત થાય એવી અહીં વ્યવસ્થા કરાઈ છે. ઉપસર્ગોના પુષ્કળ અર્થે હૈમ બૃહન્યાસમાંથી અહીં ઉદ્દધૃત કરાયા છે. આટલા વિભાગે સુધી તે , લ. પ્ર. માં આવતા પ્રત્યેક સૂત્રની વ્યુત્પત્તિ દર્શાવાઈ છે. આગળ ઉપર એમ કરવું આવશ્યક ન જણાતાં એ કાર્ય છેડી દેવાયું છે. ૧૩આ સ્ત્રીલીંગ શબ્દો પુલિગ સબ્દો ઉપરથી કેવી રીતે અને કયા અર્થમાં બને તે બાબત અહીં રજૂ કરાઈ છે. એથી વિશેષ લિંગને બંધ થાય તેમ છે. આ વિભાગને યથેષ્ટ અભ્યાસ કરવાથી ઘણુ ઉપગી શબ્દોનું જ્ઞાન થાય તેમ છે. આમ હાઈ સંપાદકશ્રીએ હંમ બહવૃત્તિ વગેરેના આધારે ટિપ્પણો આપ્યાં છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૯] ઉત્તરવર્તી કવન–કુંજ ૧૪ ‘કારક ’ અધિકારની દુ`મતા અને વિશાળતા દર્શાવી કઠણુ વિષયાને સરળ અને રાયક બનાવાયા છે. આ વિભાગમાં વાક્યપદીયથી માંડીને વૈયાકરણુભૂષણુસાર જેવી સમકાલીન કૃતિએામાંનાં વિધાન સ્પષ્ટ અને નામનિર્દેશપૂર્વક અપાયાં છે. આ માટે સિદ્ધાંતકૌમુદી, વાક્યપ્રકાશ વગેરે ગ્રંથા પણ કામમાં લેવાયા છે. હૈમ બૃહન્યાસને ‘ કારક વિષય સરળ બનાવાયા છે. - ૧૫ સમાસનાં લક્ષણે, વિભાગો અને પેટાવિભાગોનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે. જે બાબતે હૈ. લ. પ્ર.માં છેાડી દેવાઈ હતી તે બધી અહીં રજૂ કરાઈ છે. આથી મહાકાવ્યાના પ્રવેશદ્વારની આ ગરજ સારે તેમ છે. આ નિરૂપણુ હેમ બૃહદ્દવૃત્તિનું જાણે સરળ રૂપાંતર ઢાય એવા ભાસ થાય છે. ૫૩ ૧૬ સિ. ડે.માં તહિતને અંગે ખે અધ્યાય છે. તેના સક્ષિપ્ત પરિચય હૈ. લ. પ્ર.માં અપાયા છે, જ્યારે એને અંગેનાં તમામ સૂત્રને સમુચિત રીતે ગોઠવી ટીકાદિ વડે સુગમ બનાવી આ વિષય અહીં પરિપૂણુ કરાયા છે. આમ પૂર્વાધ પૂર્ણ થતાં વ્યાકરણની ત્રણ વૃત્તિમાંની પ્રથમ વૃત્તિની પણ પૂર્ણાહુતિ થાય છે. ઉત્તરાધના અધિકારો-આમાં ‘આખ્યાત' અને ‘હૃદન્ત' એ એ મુખ્ય વિષયા છે. તેમાં આખ્યાતના નીચે મુજબ તેર અધિકાર છે, જ્યારે કૃદન્તના તા કોઇ અધિકારો ગ્રંથકારે સૂચવ્યા નથીઃ— (૧) પ્રથમ ગણુના ધાતુ. (૨) ખીજા અને ત્રીજા ગણુના ધાતુએ. (૭-૮) ત્રીજા ગણુથી માંડીને નવમા ગણુ સુધીના ધાતુઓ. (૯) સ્વાથિંક અને દસમા ગણુના ધાતુઓ. (૧૦) ગુજત (પ્રેરક), સન્ત (±ચ્છાદશ`ક), યુઙત (પૌનઃ— Page #87 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૧૯ પુન્યસૂચક અને અતિશયતાસૂચક) તેમ જ યગન્ત (છેલ્લા બે અર્થને અંગેના પ્રત્યયને પ્રાય: લોપ). (૧૧) નામધાતુઓ. (૧૨) સત્ર ધાતુઓ. (૧૩) ભાવકર્મા ઉત્તરાર્ધ વિષય–ઉત્તરાર્ધમાં આલેખાયેલી બાબતોની સામાન્ય રૂપરેખા નીચે મુજબ છે – આખ્યાત” પ્રક્રિયામાં ધાતુનું સામાન્ય લક્ષણ રજૂ કરી એને વિશદપણે વિરતાર કરી મહાભાષ્ય, વૈયાકરણભૂષણસાર, વાક્યપદીય ઇત્યાદિ ગ્ર માંના વિષયેનું દહન કરી હેમ બૃહદવૃત્તિગત વિષયે સુંદર શૈલીમાં નિરૂપાયા છે. ત્યાર બાદ દસ ગણોના ધાતુઓનું પ્રયોગપૂર્વક વર્ણન કરી એ પ્રયોગની સિદ્ધિ કરાઈ છે અને એ માટે ધાતુપાડ, ધાતુપારાયણ અને કિયારત્નસમુચ્ચયને અને કવચિત્ અભિધાનચિન્તામણિને ઉપયોગ કરાય છે. જયકુમાર વગેરે વૈયાકરણના અભિપ્રાય પણ અપાયા છે. સુપ્રસિદ્ધ કાવ્ય અને સિદ્ધાન્તકૌમુદીને પણ લાભ લેવાય છે. ણિજત, લિડન્ત વગેરેનું સ્પષ્ટીકરણ કરાયું છે. શત્રુંજય ઉપરની મેટી ટૂંકમાંના “સહસ્ત્રકૂટનું પ્રશસ્તિગત પદ્ય પણ સંગ્રહાયું છે (જુઓ પૃ. ૭૭૭). સૂત્રોના પરરપર સમન્વય અને સંકલનને માટે વ્યાકરણની પરિભાષા તેમ જ ન્યાયાર્થમંજૂષાના ન્યાયને સમાવેશ કરાયો છે. નામધાતુ સંબધી પ્રક્રિયામાં સિન્રપ્રકરને તેમ જ કૌમુદીકાર અને ઉત્પલના ઈષ્ટ મને નિર્દેશ કરાય છે. આ રીતે ણિજન, સન્ના, યડન, યલુગત અને નામધાતુ એ પાંચેના વિવરણ બાદ સૂત્રજ યાને સૌત્ર, લૌકિક અને વાક્યકરણીય ધાતુઓનું નિરૂપણ છે. અન્ય વૈયાકરણને સંમત થાને પરપઠિત એવા Page #88 -------------------------------------------------------------------------- ________________ લતા ૧૯] ઉત્તરવરી કવન–કુંજ ય ધાતુઓ દર્શાવતી વેળા કવિરહસ્ય, ભટ્ટિકાવ્ય વગેરેના ઉલ્લેખ કરાયા છે. આ ઉપરાંત જૈનાગમેામાં પ્રસિદ્ધ ધાતુઓને પણ થાન અપાયું છે. આમ લૌકિકથી માંડીને જૈનાગમપ્રસિદ્ધ ધાતુઓના તેમ જ ગણુજ, નામજ અને સૂત્ર ધાતુના પણ પ્રયોગો દર્શાવાયા છે. આ ‘આખ્યાત’ અધિકાર પૂર્ણ થતાં દ્વિતીય વૃત્તિ પૂરી થાય છે. ‘હૃદન્ત' પ્રક્રિયામાં ‘ાદિ’પ્રકરણના સમાવેશ કરાયા છે અને આ પ્રકરણમાં નામેાની વ્યુત્પત્તિ દર્શાવી અને સિદ્ધિ કરી એ નામેાના યથાશક્ય અર્થ જણાવાયા છે. ાદિ દ્વારા સિદ્ધ થયેલાં નામનાં લિંગ દર્શાવતી વેળા વિવિધ નામમાલાઓના પ્રણેતાઓના તરફેણના તેમ જ વિરુદ્ધના મત નોંધ્યા છે અને પ્રસંગવશાત્ અભિધાનનામમાલા અને અનેકા સંગ્રહના સાક્ષીરૂપે નિર્દેશ કરી ન્યાય અને પરિભાષાઓના ઉલ્લેખ કરાયો છે. સિદ્ધાન્તકૌમુદી વગેરેના ભિન્ન મત જણાવી સિદ્ધ પ્રયોગાના સાક્ષી તરીકે રઘુવંશ, શિશુપાલવધ, કિરાતાર્જુનીય અને નૈષધીયચરત વગેરેમાંથી અવતરણા અપાયાં છે. કર્તા, કર્મ અને અન્ય શીલાદિ અર્થાંમાં તે તે પ્રત્યયસિદ્ધ કૃદન્ત નામેાનુ રપષ્ટીકરણ કરાયું છે. સત્તાવાચી અને અસંજ્ઞાવાચી નામેાની પ્રાયઃ વર્તમાનકાળ અને કવચિત્ ભૂતકાળના અંમાં સિદ્ધિ કરવા માટે ઉણુાદિ પ્રકરણનું વિવેચન કરાયું છે. એ કર્તાદિ કારામાં સિદ્ધ થાય છે. એમાં પહેલા પ્રત્યય ‘અ’ છે. ત્યાર બાદ ‘ક,બ' ઇત્યાદિ છે પછી અક, આક, ઇંક વગેરે તેમ જ ક' થી ‘ક્ષ' પર્યંતના પ્રત્યયોને ક્રમ દર્શાવાયા છે. એવી જ રીતે એલક, આતૃક વગેરે પ્રત્યયાને પણ વિચાર કરાયા છે. આમ ૧૦૦૬ સૂત્રેા દ્વારા ઉણુાદિ પ્રકરણનું વિવેચન કરાયું છે. ભવિષ્ય કાળ અને ભાવસાધનને અંગેના પ્રત્યય દર્શાવાયા છે. એમ કરતી વેળા પરસ્પરના બાધ્ય—બાધક ભાવ સ્પષ્ટ કરાયા છે. સાથે સાથે તે તે સૂત્રના ગૂઢાર્થ નુ અને તે તે પારિભાષિક નામાના અર્થનું સ્પષ્ટી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિનય-સૌરભ [લતા ૧૯ કરણ કરાયું છે. આમ પૂર્વ કૃદન્ત, ઉણાદિ અને ઉત્તર કૃદન્તનું ક્રમશઃ વિવેચન કરાયું છે. આ “કૃદન્ત” અધિકાર પૂર્ણ થતાં વ્યાકરણની ત્રણ વૃત્તિઓ પૈકી ત્રીજી – અંતિમ વૃત્તિ પણ પૂર્ણ થાય છે. ટૂંકમાં કહું તે હૈ. લ. પ્ર.માં જે જે વિષય બાલ જીવોને માટે અનુપયોગી જણાતા છેડી દેવાયા હતા તે બધાને સાંગોપાંગ રીતે આ છે. પ્ર.માં સ્થાન અપાયું છે અને આમ આ વિદગ્ય અને મહત્ત્વપૂર્ણ મહાકાય ગ્રંથ જાય છે અને એથી તે મેં અહીં એને પૃથફ સ્થાન આપી એને પરિચય રજૂ કર્યો છે. સમાનતા–હૈ. પ્ર.માં ૩૦ અધિકારે પપૈકી પ્રત્યેકના અંતમાંના પદ્યમાં પહેલાં ત્રણ ચરણ સમાન છે. એ દ્વારા એમણે પિતાના ગુરુ, માતા અને પિતાનાં નામનો ઉલ્લેખ કર્યો છેએથું ચરણ તે તે અધિકારનું દ્યોતન કરે છે. પ્રશસ્તિ – એમાં સોળ પદ્યો છે. આદ્ય ત્રણ પદ્ય વિનયવિજયગણિની અનેકમુખી વિદ્વત્તાનું વતન કરે છે અને સાથે સાથે એમને એ વિદ્વત્તાથી જે અભિમાન થયું હતું તે અભિમાન શાથી ગળી ગયું તે હૃદયંગમ રીતે દર્શાવે છે. આમ હાઈ એ ત્રણ પદ્યોને સૌથી પ્રથમ હું ગુજરાતી અનુવાદ કરી એ રજુ કરું છું અને ત્યાર બાદ એમાંથી ફલિત થતા મુદ્દા વિચારીશ.' નવ્ય કાવ્યને વિષે અતિશય ભવ્ય, પાણિનીય અને હૈમ વિજ્ઞાનને ૧ ઉણદિની પૂર્વેના. ૨ ઉણદિની પછીના. ૩ આવી જતા લો. પ્ર. માટે પણ કરાઈ છે. જુઓ ૫ ૩ અને ૨૮૦ ૪ આ ત્રણ પદ્યો આ પુસ્તકમાં યથામતિ શુદ્ધ કરી અન્યત્ર અપાવાનાં હાઈ એ હું અહીં ઉધૃત કરતું નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ હતા ૧૯] ઉત્તરવર્તી કવનકુંજ ૧૭ વિષે જેમની વિસ્તૃત બુદ્ધિ પ્રસિદ્ધ છે એવા, વાસ્તુતત્ત્વમાં અતિશય વિશદ દષ્ટિવાળા, તર્કશાસ્ત્રમાં કર્કશ, સિદ્ધાન્તમાં બુદ્ધિ વડે ધન્ય, ગુણી ગણુકાના સમુદાયામાં અગ્રેસર, નાટકોના જ્ઞાતા, નીતિશાસ્ત્રમાં નિષ્ણાત, શકુનાની નીતિના જાણુક ૨, વૈદ્યકમાં હદ્ય વિદ્યાવાળા, છ દેશમાં સ્વચ્છ દપણે રચનાઓ રચનારા, અલંકારાના સારને પામેલા, હૃદયંગમ નવ રસવાળા ગ્રન્થ રચવામાં સમ, છ ભાષામાંના પદ્યખંધાને વિષે દૃઢ અને મધુર વાણીવાળા, યાવની વડે ભાવનીય, અધ્યાત્મવિદ્યામાં અગ્રેસર તેમ જ કાકમાં પણુ અન૫ લેાકેામાં જેમની કીર્તિ પ્રગટેલી છે. એવા અમે નાથી જીતાઈ જઈએ તેમ છીએ ? વિદ્યાએના અભિમાનથી અમે હૃદયમાં અનેક પ્રકારે મત્તતાનેા આશ્રય જેવા લીધે તેવામાં અકસ્માત દૈવથી હુંમસૂરીશ્વર અમને યાદ આવ્યા. એમણે રચેલા પ્રબધા વડે સમરત ગવ એકસાથે ગળી ગયા. અથ વડે ગંભીર એવી તત્ત્વની તૃપ્તિની લીલાના અમે પરિચય કરીએ છીએ. ચેાથા પદ્યમાં કહ્યું છે કે હેમચન્દ્ર જેવા કવીશ્વરાની સાથે જે અમારી આ કવિતાને અભિમાન સ્ફુરે તે ગરુડની બે પાંખ સાક્ષાત્ જોઇને માખી પોતાની પાંખાના ગવ કરે તેના જેવું છે. પાંચમા પદ્યમાં ન્યાયરત્નમંજૂષાના ઉલ્લેખપૂર્વક એના પ્રણેતા હેમહસતા, ટ્ટા અને સાતમામાં ક્રિયારત્નસમુચ્ચયના નિર્દેશપૂર્વક ગુણરત્નસૂરિના અને અન્ય ઉત્તમ શાબ્દિક વિજય ઇચ્છયેા છે. ૧ વાતુવિદ્યાની એમની પ્રવીણતા માટે જુએ પૃ. ૨૬ અને ૨૯. ૨ બાવની માનનીયાઃ” એવા આને અંગે જે પાઢ છે તેમાં ચાવનીથી એ સમયના ભારતવાસી ચવનેાની ફારસી, ઉર્દૂ કે અરબી ભાષા સમજવી કે કેમ અને આવી કઈ ભાષા અત્ર અભિપ્રેત હેાય તે શુ' એ ભાષામાં વિનયવિજયગણિ નિષ્ણાત હો કે એમણે એ ભાષામાં કઈ કૃતિ રચી હશે એવા આ પાઠના અર્થ છે? ૩ સરખાવેા આનલેખ (àા. ૨૩૮), Page #91 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૧૯ આઠમામાં ગુરુની કૃપાથી આ કાર્ય થયાનું કહ્યું છે. દસમામાં કહ્યું છે કે આ બધું પહેલાનું જ છે અને નવું અહીં શું દર્શાવાયુ છે એમ જે સુહૂદો મને હસે છે તે સજ્જને રાજી થાઓ. ચૌદમામાં પ્રસ્તુત કૃતિના પ્રમાજનાથે પ્રણેતાએ પ્રણામપૂર્વક અભ્યર્થના કરી છે. પંદરમા અને સેાળમામાં વિજયપ્રભ ગચ્છાધિપતિના પટ્ટાધિપ વિજયરત્નસૂરિના નિર્દેશથી વર્ષોરાત્ર માટે રતલામપુરમાં રહેલા વિનયવિજયગણિએ આ હેમપ્રકાશ ઋષિ-વહ્નિ-જલધિ-શશિન્ '' અર્થાત્ વિ. સં. ૧૭૩૭માં રતલામમાં વિજયાદશમીએ પૂણુ કર્યાં હતા એમ કહ્યુ છે. પ પ્રશસ્તિનાં પદ્યોની સખ્યા—હૈ. પ્ર. (પૃ. ૯૯૦)માં હૈ. લ. પ્ર.ની પ્રશસ્તિનાં આઠે પદ્મો અપાયાં છે. એમાંનું નિમ્નલિખિત સાતમું પદ્ય હૈ. પ્ર.ની પ્રશસ્તિનું ૧૭મું પદ્ય હોવા સંભવ છે એમ મેં પૃ. ૩૧માં સૂચવ્યુ છે ઃ— ‘પ્રત્યક્ષર गणनया सडखयैतस्य मयोदिता । अनुष्टुभां चतुस्त्रिंशत् सहस्री जयताच्चिरम् ॥" આ પદ્ય ગ્રંથકારે ન જ રચ્યુ હોય તેા એ મતલબનું એમણે રચ્યું હશે, જ્યારે આ પદ્ય હૈ. પ્ર.ની નકલ ઉતારનારે-કાઈ લહિયાએ યેજ્યુ હશે. એને એ દ્વારા એનું ૩૪૦૦૦ શ્લાક જેવડુ પરિમાણુ દર્શાવ્યું હશે. લા. પ્ર.ની પ્રશસ્તિના ૪૧મા—અંતિમ પદ્યમાં એ ગ્રંથ ત્યાં સુધી રહે તે સૂચવાયુ છે તેમ હૈ. પ્ર. જ્યારે એનાથી મોટા ગ્રંથ છે તેા એ માટે પણ એવું કાઈ પદ્ય હોય તેા ના નહિ. . "" આલેાચના-હું ૪૦ (પૃ. ૬૨ )માં સ, હે. ( ૧-૨-૧ ) ઉપરના અર્થાત્ “ સમાનામાં તેને રીધે સૂત્રને અગે કનકપ્રભકૃત લઘુન્યાસથી ભિન્ન મત દર્શાવાયા છે. આની આલેાયના વ્યાકરણવિશારદ શ્રીવિજયલાવણ્યસૂરિજીએ સિ॰ હું ( અ. ૧ )ની એમની આવૃત્તિ (પૃ. ૮૮)માં કરી છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૦] ઉત્તરવર્તી કવન-કુંજ ૫૯ લતા ર૦ઃ 'શ્રીપાલ રાજાને રાસ [વિ સં. ૧૭૩૮ ] વિનયવિજયગણિ વિ. સ. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસાથે રહ્યા તે વખતે સંઘના આગ્રહથી એમણે આ રાસ રચવો શરૂ કર્યો હતો પરંતુ ૫૦ ગાથા રચી તેઓ એ જ વર્ષમાં એ જ રાંદેરમાં સ્વર્ગ સિધાવ્યા અને એ રાસની પૂર્ણાહુતિ એ ગણિવર્યને વિશ્વાસભાજન ન્યાયાચાય યશોવિજયગણિએ થડા વખતમાં કરી. આ રાસ આપકર્મી મયણાસુંદરી અને બાપકર્મી એની સાવકી બેન સુરસુંદરીની વીતક કથા રજૂ કરે છે. આ રાસ રચવાને ઉદ્દેશ સિદ્ધચક્રને યાને નવપદને મહિમા વર્ણવવાને ૧ આ રાસ “જૈન નાગરી લિપિમાં ત્રીજા ખંડની પાંચમી ઢાલથી ગુજરાતી સ્પષ્ટીકરણ સહિત વિ. સં. ૧૯૩૪માં નિર્ણયસાગર મુદ્રણાલયમાં છપાવાયો છે. અને એની એક નકલ મેહનલાલજી જૈન જ્ઞાનભંડાર”માં છે. એમાં ગૌતમસ્વામીની, વિનયવિજયગણિની તેમ જ ન્યાયાચાર્ય ચવિજયગણિની એકેક કાલ્પનિક જણાતી પ્રતિકૃતિ અપાઈ છે. ખીમજી ભીમસિંહ માણુકે ઈ. સ. ૧૮૯૩માં આ રાસ ગુજરાતી સ્પષ્ટીકરણ અને વિવિધ ચિત્ર સહિત ગુજરાતી લિપિમાં પ્રકાશિત કર્યો છે. જે. ધ. પ્ર. સં. તરફથી વિ. સં. ૧૯૭૧માં આ રાસ કુંવરજી આણંદજીએ લખેલ અર્થ (સ્પષ્ટીકરણ) અને રહસ્ય સહિત ૨૧ (તમામ) પ્રકરણની વિષયાનુક્રમણિકાપૂર્વક પ્રસિદ્ધ કરાય છે. અંતમાં “નવ પદ એની વિધિ અપાઈ છે. ૨ ત્રીજા ખંડની પાંચમી ઢાલની નિમ્નલિખિત વીસમી કડી રચાતી હતી તેવામાં વિનયવિજયગણિને સ્વર્ગવાસ થ હશે એટલે એ ઢાલની બાકીની ૧૧ કડીથી માંડીને આ રાસના અંત સુધીની રચના ન્યાયાચાર્યો કરી છે : “ત્રટ રટ રૂટે તાંત ગમા જાએ ખસી હે લાલ છે .. ! તે દેખી વિપરીત સભા સગળી હસી હે લાલ છે સ, ૨૦”, ૩ આથી (૧) અરિહંત યાને તીર્થ કર, (૨) સિદ્ધ, (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય, (૫) સાધુ, (૬) દર્શન યાને સમ્યકાવ, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) તપ એમ નવ પદ સમજવાનાં છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૨૦ છે. સમગ્ર રાસ ચાર ખંડમાં વિભક્ત છે. એ ખંડમાં અનુક્રમે ૧૧, ૮, ૮ અને ૧૩ ઢાલ છે, જ્યારે ગાથાની સંખ્યા ૨૮૨, ૨૭૬, ૧૯૦, ૧૧૮ અને ૩૮૪ છે. આમ કુલ્લે ૪૦ ઢાલ અને ૧૨૫૦ ગાથા છું. અંતમાં ૧૪ કડીને કલશ છે. શરૂઆતમાં ૭ દૂહા છે. પછી પહેલી ઢાલ છે. અંતિમ ઢાલ સિવાય દરેક ઢાલને અંતે દૂહા છે. રાસને પ્રારંભ ત્રીપાલ રાજાના વૃત્તાંતથી ન કરાતાં મયણાસુંદરીનાં અને એની સાવકી બેન સુરસુંદરીના શૈશવ, અભ્યાસ અને રાજસભામાં એની કરાયેલી પરીક્ષાથી કરાય છે. પરીક્ષામાં બંને પુત્રીઓ ઉત્તીર્ણ થતાં એ બંનેને પિતા માળવાનો રાજા પ્રજાપાળ ગવિષ્ટ બને છે અને મયણાસુંદરી એને સવિનય સામને કરે છે. એથી એ રાજા ગુરસે થાય છે અને એ મયણાસુંદરીને “કમે કર્યો વિવાહ” એમ કહી કમને પક્ષ નહિ છોડનારી – આપકર્મી પુત્રીને શ્રીપાલ કે જેને સાત સે કાઢિયાઓએ પિતાને રાજા નામે ઉંબર બનાવ્યા હતું અને જે એ બધાના સંગથી કુઠી બન્યું હતું તેની સાથે પરણાવી દે છે. લગ્ન બાદ મયણાસુંદરી શ્રીપાલને લઈને જિનાલયે જઈ ગુરુ પાસે આવે છે અને નવપદ-સિદ્ધચક્રની આરાધનાની વિધિ શીખી તે પ્રમાણે બંને કરે છે એથી શ્રીપાલ વગેરે રોગમુક્ત બને છે. એવામાં મયણાસુંદરીની સાસુ કમલપ્રભા પણ ત્યાં આવે છે. આગળ જતાં મયણાની માતા રૂપસુંદરી વગેરે એકઠાં મળે છે અને કમલપ્રભા પિતાની નિમ્નલિખિત કરુણ કથની સંભળાવે છે ને આમ પહેલે ખંડ પૂર્ણ થાય છે – મારા પતિ સિહરથ ચંપાનગરીના રાજા હતા. મેં કાલાંતરે પુત્રને જન્મ આપે ત્યારે ધામધૂમપૂર્વક મહોત્સવ કરાયું હતું અને એ પુત્રનું નામ શ્રીપાલ પડાયું હતું. એ પાંચ વર્ષને થતાં મારા પતિનું અવસાન થયું. શ્રીપાલને રાજગાદીએ બેસાડે. એવામાં પિરિયે અજિતસેન રાજ્ય લેવા તૈયાર થયે અને મારે પુત્રને લઈને નાસી છૂટવું પડ્યું, અને સાત સે કુષ્ઠીઓમાં આશ્રય લેવો પડ્યો. શ્રીપાલ કાલાંતરે પરદેશ જાય છે અને માર્ગમાં એક વિદ્યાધર તરફથી એને બે ઔષધિ મળે છેઃ (૧) જલતરણ અને (૨) શસ્ત્ર ન લાગે Page #94 -------------------------------------------------------------------------- ________________ આવે અપાતાં એ લીએ એ એ શરી , પણ એના લતા ૨૦] ઉત્તરવતી કવન-કુંજ તેવી. આગળ ઉપર કેસંબી નગરીના ધવલ શેઠ ભરૂચમાં વેપારાર્થે આવે છે અને પછી અન્યત્ર જવા તૈયાર થાય છે. પણ એનાં પાંચ સો વહાણ ઉપડતાં નથી. એથી એ શીતરને પૂછવા જાય છે તે એ કહે છે કે એક દેવીએ એમ કર્યું છે. બત્રીસલક્ષણ પુરુષનું બલિદાન અપાતાં વહાણ ચલાવી શકાશે. એ ઉપરથી એ શેઠના ૧૦૦૦૦ સુભટો શ્રીપાલને પકડવા આવે છે પણ તેઓ ફાવતા નથી. ભરૂચના રાજાના સૈન્યની મદદ લઈ ધવલ શેઠ લડે છે, પણ એ યુદ્ધમાં હારી જાય છે. શ્રીપાલ શેડની વિનવણી થતાં વહાણ ઉપર ચઢી સિંહનાદ કરે છે એટલે અટકાવનારી દેવી નાસી જાય છે અને વહાણે ઊપડે છે અને શ્રીપાલ શેઠની વિનતિ અનુસાર એમાં સફર કરે છે. - બબર કુળ” આવતાં ઈશ્વનાથે લેકે ઊતરે છે. એવામાં ત્યાંના રાજા મહાકાલના માણસે બંદરદાણ માગવા આવે છે. તે શેઠ ન આપતાં એ રાજા આવી શેઠને મુશ્કેિરાટ બાંધે છે. એમાંથી મહાકાલને હરાવી શ્રીપાલ એને છેડેવે છે અને એના બદલામાં અઢી સો વહાણ શરત પ્રમાણે મેળવે છે. વિશેષમાં મહાકાલ પિતાની પુત્રી મદનસેન શ્રીપાલનું બળ જોઈ એને પરણાવે છે અને ૬૪ કુવાથંભીવાળું મહામૂલ્યશાળી જગ અને નવ નાટક આપી એનું સ્વાગત કરે છે. પછી બધાં પ્રયાણ કરી રત્નદીપે જાય છે અને શ્રીપાલ ત્યાંના રાજાના જિનાલયના દ્વાર કેમે કર્યા ઊઘડતાં ન હતાં તે ઊઘાડી એ મદનમંજૂષાને પરણે છે. એને વિદાય કરતી વેળા એનાં માતપિતા એને વિવિધ શીખામણ આપે છે. ૧ આ સંબંધમાં ખંડ ૨, ઢાલ ૨ પછીના દૂહામાં નીચે મુજબ ઉલ્લેખ છે – “એક જુગ વહાણ કિયું, કુઆર્થંભ જિહાં સટ્ટ કુવોથંભ સેળે સહિત, અવર જુગ અડસઠ્ઠ-૪ વડસફરી વાહણ ઘણું, બેડા બેગડ દ્રોણ; શિલ ખૂષ્પ આવર્ત ઇમ, ભેદ ગણે તસ કોણ?–પ ઈણ પેરે પ્રવહણ પાંચસે પૂર્યા વાસ્તવિશેષ” ૨ વહાણે ઉપાડવા પૂર્વે કેવી કેવી તૈયારી કણ કણ કરે છે તે વર્ણવાયું છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૨૦ બીજા ખંડની આઠમી ઢાલમાં લગ્નનો પ્રસંગ વિસ્તારથી વર્ણવાયે છે. એ ઉપરથી આપણને એ સમયની ૧લગ્નપ્રણાલિકા જાણવા મળે છે. શ્રીપાલની બે પત્નીનાં રૂપથી મોહિત બનેલે ધવલ કુબુદ્ધિ નામના મિત્રની સલાહથી પ્રપંચ રચી શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દે છે, પણ એ તે મગરમચ્છની પીઠ ઉપર બેસી પાર ઉતરે છે, જ્યારે ધવલ રાજકુંવરીઓ પાસે કામાતુર બની જતાં, સમુદ્રમાં–વાતાવરણમાં ઉત્પાત મચે છે. ચક્રેશ્વરી દેવી કુબુદ્ધિને હણે છે અને બંને રાજકુંવરીઓને શરણે આવેલા શેઠને જીવતે જવા દઈ અને એ બેને સાંત્વન આપી જાય છે. શ્રીપાલ કાંકણુ કાંઠે આવેલા પ્રાણ જઈ પહોંચે છે. ત્યાં પિતાના મામા વસુપાલની પુત્રી મદનમંજરી સાથે એનું લગ્ન થાય છે. એવામાં ધવલ શેઠ એ નગરમાં આવી પહોંચે છે અને હું એને લલચાવી શ્રીપાલને ટુંબ ઠેરવી એને જાન જાય તેવું કાવતરું રચે છે, પણ પેલી રાજકુંવરીઓ દ્વારા ખરી વાત જણાઈ આવે છે અને ધવલ નિરાશ થાય છે. એ જીવ પર આવી શ્રીપાલનું ખૂન કરવા જાય છે ત્યાં એ કમેતે મરે છે. વસુપાલના નગરથી ૪૦૦ કશ દૂર આવેલા કુંડલપુરમાં મકરકેતુ રાજાની ગુણસુંદરી નામની પુત્રીએ વીણાવાદનમાં મને જે જીતે તેને પરણીશ એવી પ્રતિજ્ઞા લીધી હોય છે. એ ઉપરથી એ નગરમાં અનેક જણ વિણવાદનને અભ્યાસ કરે છે અને દર મહિને પરીક્ષા થતાં તેમાં નિષ્ફળ નીવડે છે. એ વાત શ્રીપાલ એક સાર્થવાહ પાસેથી જાણી સિદ્ધચક્રની એકચિત્તે આરાધના કરે છે એટલે સિદ્ધચક્રના સેવક તરીકે પિતાને ઓળખાવતે વિમલેશ્વર દેવ આવે છે અને એને કંઠમાં મણિને હાર પહેરાવે છે અને કહે છે કે એ વડે ઈચ્છિત રૂપ થઈ શકશે, ગમે એટલે દૂર જઈ શકાશે અને અભ્યાસ વિના જે કળા પ્રાપ્ત કરવી હોય તે થઈ ૧ આ સંબંધમાં મેં “આપણી લગ્નપ્રણાલિકાનું તુલનાત્મક અવલોકન” નામને લેખ લખ્યો છે. અને એ “ફા. ગુ. સ. મહોત્સવ ગ્રન્થમાં છપાયો છે. ૨ આથી જામેલી રમઝટનું વર્ણન કરાયું છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૦] ઉત્તરવર્તી વન-કુંજ શકશે. દેવના ગયા પછી શ્રીપાલ કુબડાનું રૂપ લઈ કંડલનગરે જોતજોતામાં જઈ પહેચે છે. ગુરુને અમૂલ્ય ખગની ભેટ કરી વિણા વગાડતાં શીખે છે. એ વેળા. તાંત ગુટે છે, અને વિનયવિજયણિની રચના પણ અહીંથી અપૂર્ણ રહે છે કે જે ન્યાયાજાયે તાત્વિક–દાર્શનિક વિગતરૂપ મહામૂલ્ય સામગ્રી પણ રજૂ કરી પૂર્ણ કરી છે. ટઅબ્બા-શ્રી. રા. રા ને અંગે અનેક ટમ્બા–બાલાવબોધ રચાયા છે એમ જ, ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૧૦૬-૧૧૧૧) જોતાં જણાય છે. એ પૈકી એક ટઓ વિ. સં. ૧૮૧૮માં રચાય છે. વીણાવેલી– ડાહ્યાભાઈ ધોળશાજીએ આ નાટકનું વસ્તુ થી રા. રા. ઉપરથી લીધું છે. જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૭૦૫). વાંચન અને શ્રવણ--- પ્રત્યેક વર્ષના ચિત્ર માસની તેમ જ આસો માસની આંબેલની ઓળીમાં સુદ સાતમથી પૂર્ણિમા સુધી–કુલ્લે નવ દિવસ આ રાસ પચીસેક વર્ષ ઉપર તે ઘણું નગરમાં ગવાતે-વંચાત અને આસપાસના લકે એ સાંભળવા એકઠાં થતાં. અહીં (સુરતમાં) પણ આમ હતું. અમારે ત્યાં નાણાવટમાંના અમારા ગ્રહમૈત્યવાળા ઘરમાં મારાં માતપિતા દરેક એળીમાં રાસ વાંચતાં. તેમાં બારેક વર્ષને હું હઈશ ત્યારથી હું પણ ભાગ લેતે હતે. કાલાંતરે અમારે મુંબઈ રહેવાનું થયું ત્યારે પણ એ કાર્ય મારા પિતાનું તા ૧૬-૨-૨૨ને રોજ અવસાન થયા બાદ પણ મારી ધર્મપત્ની વગેરેના સહકારથી ત્રણેક વર્ષ તે ચાલુ રહ્યું હતું. ૧ આનું વર્ણન “ગુજરાતીના દીપોત્સવી અંક (વિ. સં. ૧૯૫, તા. ૫-૧૧-'૩૯)માં છપાયેલા મારા લેખ નામે “બદસૂરતીના બેનમૂન નમૂનાનું સ્મરણ કરાવે છે. ૨ આમાં મૂળનાયક તરીકે નમિનાથની પાંચ ધાતુની દેઢેક વેંત જેવડી પ્રતિમા હતી. એ તેમ જ બીજી નાની નાની બે ત્રણ પ્રતિમા (એક ચાંદીની) તા. ૧૭-૫-રરને (વિ. સ. ૧૯૭૮, વૈશાખ વદ ૧)ને રાજ ન છૂટકે અહીંના સંભવનાથના જિનાલયમાં પધરાવી દેવી પડી હતી. Page #97 -------------------------------------------------------------------------- ________________ મધ્યવર્તી કવન કુંજ [વિ. સ’. ૧૬૮૦ થી વિ. સ’. ૧૭૩૮ના ગાળા લતા : ૨૧ ૧જિણચેયિત્રંણ વિનયવિજયગણના સમગ્ર કૃતિકલાપને કવન કુ’જ'' કહી મેં એના ત્રણ વિભાગ પાડ્યા છેઃ (૧) પૂવર્તી કવન-કુંજ, (૨) ઉત્તરવર્તી કવન કુંજ અને (૩) મધ્યવર્તી કવન-કુજ. આ ગ્રંથકારે જાતે જે જે કૃતિનું રચનાવ દર્શાવ્યું છે તે તે ઉપલબ્ધ કૃતિને પરિચય હવે પૂરા થયા છે, અને તેમ થતાં કવન--કુંજના એ વિભાગ પણ સમાપ્ત થાય છે. આથી ત્રીજો વિભાગ હું શરૂ કરું છું. એમાંની કૃતિઓનાં રચનાવ અનિર્ધારિત છે, જો કે કાઇ કાઈ માટે રચનાવનું અનુમાન કરવું શક્ય છે. આ તમામ કૃતિઓ લગભગ વિ. સં. ૧૬૮૦થી માંડીને વિ. સ ૧૭૩૮ સુધીમાં રચાયેલી છે. એ હિસાબે એના સમૂહને માટે મે” મધ્યવર્તી કવન કુંજ' નામ યેાજ્યું છે. એમાંની કૃતિઓને પરિચય ભાષા, વિષય અને અકારાદિ ક્રમ એમ ત્રણ પ્રકારે આપી શકાય. પ્રસ્તુતમાં હું અકારાદિ ક્રમની સાથે સાથે ભાષાને પણ સ્થાન આપું છું, અને તેમ કરી પાય, ગુજરાતી અને હિન્દી કૃતિએ એમ ત્રણ વ પાડી હું પ્રસ્તુત વિષય આગળ લંબાવું છું. ૧ આ કૃતિ દે. લા. જૈ. પુ. સ ંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અને મે સંપાદિત કરેલ જૈનધમ વસ્તાત્ર–ગોધૂલિકાë-સભાચમકારેતિ કૃતિત્રિતયમ્”માં પૃ. ૧૩૯–૧૪૩માં મારી સસ્કૃત છાયા સહિત છપાવાઈ છે. ૫૦ સ૦ (ભા. ૧, પૃ. ૧૦૬)માં પ્રસ્તુત કૃતિનું નામ ચત્તારિ અટ્ઠ ચૈત્યસ્તવન” અપાયુ છે. શાં સુ (ભા. ર)માં તેમ જ ઇન્દ્દતને લગતા વક્તવ્યમાં આ કૃતિના ઉલ્લેખ નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૧] મધ્યવતી કવન–કું જ ૫ ‘જિષ્ણુચેયથવણુ’ નામ મેં આ કૃતિની પહેલી ગાથાના આધારે ચેાજ્યું છે. એનું સંસ્કૃત સમીકરણ ‘જિનચૈત્યસ્તવન' છે અને એને અ જિનાનાં અર્થાત્ તી કરાનાં ચૈત્યોનુ સ્તવન છે. આ ‘પાય’ ભાષાના એક પ્રકારરૂપ જઋણુ મરહટ્ટી (જૈન માહારાષ્ટ્રી)માં ૨૭ પદ્યોમાં રચાયેલી કૃતિ છે, એના આદ્ય પદ્યમાં કહ્યું છે કે “વત્તાર અટ્ટ ટ્સ રો ચ”(થી શરૂ થતી) ગાથામાં સંગ્રહાયેલાં વિવિધ રૂપવાળાં જિનચૈત્યાની હું સ્તુતિ કરીશ. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કર્યા બાદ વિનયવિજયગણિએ ચૌદ પરિપાટી પદ્ય ૩-૨૫માં દર્શાવી છે. ૨૬મા પદ્યમાં એમણે કહ્યું છે કે શ્રીસ ધદાસગણિએ વસુદેવણ્ડિીમાં “વાર્ અ” ગાથાની ચૌદ પરિપાટીએ કહી છે. ર૭મા પદ્યમાં આ ગવિયે પોતાના દાદાગુરુ અને ગુરુના નામની સાથે સાથે પોતાનું નામ જણાવ્યું છે. પરંતુ રચનાવ ના કે પોતે ઉપાધ્યાય થયા પછી જો આ કૃતિ રચી હાય તેા તે પછીને! ઉલ્લેખ કર્યો નથી. ચૌદ પરિપાટી—આ પરિપાટીએ નીચે મુજબ ગણુાવી કર્તાએ એને વંદન કર્યુ છે.— (૧) ‘અષ્ટાપદ’ તી ને વંદન—(ગા. ૩-૫)—ભરતે અષ્ટાપદ’ પર્વત ઉપર ૨૪ તીર્થંકરાની પોતપોતાનાં વણુ, શરીરનાં માપ અને લાંછન ઇત્યાદિથી અલંકૃત એકેક પ્રતિમા રચાવી હતી. જેમકે દક્ષિણ દિશામાં સભવનાથાદિ ચારની, પશ્ચિમમાં સુપાર્શ્વનાથાદિ આઠની, ઉત્તરમાં ધમનાથાદિ દસની અને પૂર્વમાં ઋષભદેવ અને અજિતનાથ એ ખેની. ૧ આ ગાથા બીજા પદ્મ તરીકે નીચે મુજબ પ્રસ્તુત કૃતિમાં અપાઈ છે :-~~" चतारि अट्ठ दस दो य वन्दिया जिणबरा चउव्वीसं । परमटुनिद्रियट्ठा सिद्धा सिद्धि मम दिसन्तु ।।" આ “સિદ્ધાણુ મુદ્દાણ”ની ચાને સિદ્ધસ્તવની પાંચમી ગાથા છે, એના બાર અ થાય છે એમ જૈનધમ વસ્તત્ર (શ્લા. ર૩)ની સ્વાપન્ન વૃત્તિ (પૃ. ૭૯)માં હ્યુ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ર૧ આ ચોવીસને હું વંદન કરું છું. [૪ + ૮ + ૧૦+૨ = ૨૪] (૨) સમેતશિખર' તીર્થને વંદન (ગા. ૬-૭)–રત્તા૩િ = જેમણે મને ત્યજી દીધા છે એવા. ર અને ૩ એ બે શબ્દ વિશિષ્ટ અર્થના પ્રકાશક છે. વીલ એટલે ૨૦. આ પ્રમાણે વિચારતાં “સમેતશિખર ઉપર નિર્વાણ પામેલા વીસ તીર્થકરને હું પ્રણમું છું. [૮+૧+૨ = ૨૦] (૩) “શનું જય તીર્થને વંદન (ગા. ૮-૯)–રવી એટલે ચારે ભાંગેલ વીસ અર્થાત પાંચ. સોયાન્વિચા એટલે સ્વર્ગને પાલકે યાને ઇન્દ્રો દ્વારા વંદન કરાયેલ. “શત્રુંજય ઉપર ગયેલા) ૨૨૪ તીર્થકરેને હું નમું છું. [૮ + ૧૦+ = ૨૩] . () “નંદીશ્વર' દ્વીપનાં ચને વંદન (ગા. ૧૦)–અને સના અર્થ બીજી પરિપાટી પ્રમાણે સમજતાં નંદીશ્વરમાં પર અથવા મતાંતર પ્રમાણે વી એટલે ૨૦ જિનચે છે. [૪૪ ૮ + ૧૦ ૪૨ = પર; ૮ + ૧૦+૨ = ૨૦] (૫) વિહરમાણ જિનેશ્વરોને વંદન (ગા. ૧૧)જંબૂ દ્વીપમાં ૪, ધાતકી” ખંડમાં ૮ અને પુષ્કરાર્ધમાં ૮ એમ કુલ્લે ૨૦ વિહરમાણ તીર્થકરને હું વંદન કરું છું. [૪+ ૮ + ૧૦ – ૨ = ૨૦] (૬) વીસ જન્મેલા તીર્થકરને વંદન (ગા. ૧૨)–જબૂ' દીપમાં પૂર્વ અને પશ્ચિમ વિદેહમાં બબ્બે તેમ જ ધાતકીમાં અને પુષ્પરાર્ધમાં આઠ આઠ એમ ઉત્કૃષ્ટથી વીસ તીર્થંકરે એકસાથે જન્મે. તેમને હું નમસ્કાર કરું છું. [૪ + ૮ + ૧૦ – ૨ = ૨૦] (૭) ભરતનાં અને એરવતનાં તીર્થોને વંદન (ગા. ૧૩–૧૪)– રાબિટ્ટ એટલે જેમણે કર્મરૂપી આઠ શત્રુઓને ત્યાગ કર્યો છે એવા. ૧ વારિ= ; અદ્ર = ૮; ર૩ = ૧૦; તો = ૨; વીસં = ૨૪. " '૨ કષભદેવાદિ ૨૪ તીર્થકરે પછી કેવળ નેમિનાથ શત્રુંજયે ગયા ન હતા એ હિસાબે આ સંખ્યા દશાવાઈ છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૧] મધ્યવર્તી કવન-કુંજ તો એટલે બે. વીર = પૃથ્વીના સ્વામી. જન્મથી અને વિહરમાણુતાની એમ બે અપેક્ષાએ ભરત અને ઐરવતમાં અનુક્રમે જઘન્યથા દસ દસ તીર્થકરે હોય છે. તેમને હું વંદન કરું છું. [૧૦], [૧૦] (૮) ૧૬૦ તીર્થકરોને વંદન (ગા. ૧૫)–રત્તા=વિતા એટલે શત્રુઓથી ત્યજાયેલા. (પાંચે મહાવિદેહના) ૧૬૦ વિજેમાં વિચરતા ૧૬૦ તીર્થકરોને હું નમું છું. [ ૮ * ૧૦ x ૨ = ૧૬] (૯) ૧૭૦ તીર્થકરેને વંદન (ગા. ૧૬-૧૭) અજિતનાથના સમયમાં પંદર કર્મભૂમિમાં એકસાથે જે ૧૭૦ તીર્થકર વિહરતા હતા તેમને હું પ્રણામ કરું છું. [૪ + (૮ x ૮) + (૧૦×૧૦) + ૨ = ૧૭૦] મદ્દ અને એ બેને “એકશેષ સમાસ ગણેલ છે. (૧૦) ત્રણ વીસીને વંદન ગા. ૧૮)-(કોઈ એક) “ભરતક્ષેત્રની ત્રણ વીસીને એટલે કે ૭ર તીર્થકરોને હું નમું છું. [૪(૮+૧૦)=૨] (૧૧) પાંચ ચોવીસીને વંદન (ગા. ૧૯)–પાંચ ‘ભરતક્ષેત્રમાં એકેક ચોવીસીને એટલે ૧૨૦ તીર્થકરેને હું નમન કરું છું. [(૪૮)૧૦=૧૨૦] (૧૨) પંદર વીસીને વંદન (ગા. ૨૦)–- પાંચ “ભરતક્ષેત્રની ત્રણ કાળની પંદર વીસીને અર્થાત ૩૬૦ તીર્થકરને હું પ્રણામ કરું છું. [૪(૮૪ ૦+૧૦)=૩૬ ] (૧૩) અનેક ચોવીસીને વંદન (ગા. ૨૧-૨૩)–ભરત અને એરવતની ૬, ૧૦ અને ૩૦ ચોવીસીને એકસાથે ભક્તિ વડે સદા વંદન કરવું ઘટે. પૂર્વે કહેલા ૭૨, ૧૨૦ અને ૩૬૦ને અનુક્રમે બે વડે ગુણતાં ૧૪૪, ૨૪૦ અને કર• થાય એટલે કે ૬, ૧૦ અને ૩૦ વીસીઓ થાય. " (૧૪) ક્યનાં ચને વંદન (ગા. ૨૪-૨૫–ઊર્ધ્વ લેકમાં અનુત્તર, રૈવેયક, કલ્પ અને તિષમાં ૪, અધેલકમાં (આઠ જાતના વ્યંતરનાં ભાવમાં ૮, અને દસ પ્રકારના) ભવનપતિનાં ભવનમાં ૧૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ વિનય સૌરભ [લતા ૨૧ અને તિય ગ્લાકમાં શાશ્વત અને અશાશ્વત એમ એ આમ ત્રણે લેાકના ૨૪ને હું વંદન કરું છું'. [૪+૮+૧૦+૨=૨૪] » પૂર્વ પ્રયાસ — વિ. સ. ૧૭૨૭માં સ્વગે॰ સચરેલા દેવેન્દ્રસૂરિએ પણ પેાતાને પ્રાપ્ત થયેલા સંપ્રદાય અનુસાર ચૌદ પરિપાટીઓને લગતી કૃતિ પાયમાં ૧૫ ગાથામાં રચી છે અને એનુ મુખ્યત્વે પાઇયમાં રવિવરણું કર્યું છે. લેખ-વિનયવિજયગણિની આ પ્રસ્તુત કૃતિને તેમ જ દેવેન્દ્રસૂરિની ઉપર્યુ ક્ત કૃતિને લક્ષમાં રાખી મેં સન્તુલનપૂર્વકને નિમ્નલિખિત લેખ લખ્યા છેઃ— 66 · ચત્તારિ અટ્ટે દસ' ગાથાની ચૌદ રિપાટીએ”. લતા ૨૨ : ઇન્દુ [લગભગ વિ. સં. ૧૭૮] આ સસ્કૃતમાં ૧૩૧ પદ્યોમાં મન્દાક્રાન્તા' છંદમાં ચેધપુર યાને જોધપુરથી વિનયવિજયગણુએ સુરતમાં ચાતુર્માસાથે રહેલા પોતાના ૧ આ જૈ. ગે. સ.માં પૃ. ૧૪૩-૧૪૭માં છપાઈ છે. ૨ આ જૈ. ગા. સ.માં પૃ. ૧૪૩-૧૪૮માં છપાયુ છે. ૩ આ કૃતિ ધાન્યમાલા” (ગુચ્છ૪ ૧૪)માં અને ત્યાર બાદ ૫. રરવિજયગણિની પ્રકાશ નામની વિવૃત્તિ સહિત શિરપુરની “જૈન સાહિત્યવધક સભા” તરફથી ઈ. સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરાઈ છે. આના અંતમાં પૃ. ૧૬૦માં આ કૃતિમાંથી અર્થાન્તરન્યાસનાં ઉદાહરણ અપાયાં છે. ૪ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૪૬૪)માં જમ્મૂ કવિકૃત ઇન્દુદૂત યાને ચન્દ્રદૂતના ઉલ્લેખ કરાયા છે, અને એક ચન્દ્રદૂતના કર્તા તરીકે ‘વિનયપ્રભ’ નામ અપાયુ છે. આ ચન્દ્રદૂતની એક હાથથી ભાં. પ્રા. સ, મમાં છે. એને ક્રમાંક ૩૫૪/૧૮૮૪-૮૭ છે. આ સિવાય અન્ય કોઈ હાથપોથીની · એ માટે અહીં નોંધ નથી. • Page #102 -------------------------------------------------------------------------- ________________ લતા ર૨] મધ્યવત કવન-કુંજ ગચ્છનાયક વિજ્યપ્રભસૂરિ ઉપર લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. મેઘદૂતના અનુકરણરૂપ વિષયવાળા આ ખંડકાવ્યને પ્રારંભ ધપુરના પાર્શ્વનાથને પ્રણામ કરીને કરાય છે. પ્રથમ પદ્યમાં કર્તાએ પિતાનું સંક્ષિપ્ત નામ “વિનય દર્શાવ્યું છે. સાથે સાથે આ કૃતિને લેખ કહી એનું નામ “ઇન્દુદુત’ જણાવ્યું છે. લે. –૭માં યેધપુરનું એનાં જિનમંદિરે વગેરે પૂર્વકનું વર્ણન છે. લે. ૮-૯માં પિતે વેધપુરમાં આચાર્યના આદેશથી ચાતુર્માસાથે રહ્યાનું અને ભાદરવાની પૂર્ણિમાની રાત્રિએ એક પ્રહર વીતતાં ચન્દ્રનું દર્શન કર્યાનું કહ્યું છે. લે. ૧૦માં ચન્દ્રનું સ્વાગત, લે. ૧૧માં ચન્દ્રની અને એની રોહિણું તેમ જ અન્ય પત્નીઓની તથા પુત્ર બુધની કુશળતા, લે. ૧૩માં ચક્રનું પૂર્વ વિદેહથી અહીં ભરતમાં આગમન, લે. ૧૪માં ચન્દ્રને આરામ લેવાનું સૂચન, લે. ૧૫માં ચન્દ્રના મસ્તકમાં જિનબિંબનું ચિહ્ન હેઈ એનું વન્ધત્વ, છે. ૧૮માં પોતે કરેલી અભ્યર્થના પ્રત્યે સાવધાન રહેવા ચન્દ્રને વિજ્ઞપ્તિ, લે. ૧૯-૨૧માં ચન્દ્રના પિતા સમુદ્રનાં દાન, લે. ૨૨માં ચન્દ્રના પાંચ બંધુરૂપ પાંચ કલ્પવૃક્ષને, કલે. ૨૩માં એની ભગિની લક્ષમીને પ્રભાવ અને લે. ૨૪માં ચન્દ્રની પત્ની ૨જનીનું સત્કાર્ય, કલે. ૨૬માં ચન્દ્ર જેવા પુત્રથી રત્નાકરનું ગૌરવ, લે. ર૭માં પ્રાર્થનાને રવીકાર કરવા અનુરોધ, તેમ જ . ૨૯-૩ભાં ચન્દ્ર દ્વારા એના ભાણેજ જયંત, બનેવી કૃષ્ણ અને બેન લક્ષ્મીનાં સામર્થ્ય અને સત્કાર એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. આમ લે. ૧૦-૩૦ ચન્દ્ર સંબંધી છે. લે. ૩૧માં કવિ ચન્દ્રને સૂર્યની પુત્રી (તાપી)ના તીરે આવેલા સૂર્યવંગ (સુરત) જઈ “તપ” ગચ્છના નાયકના દર્શન કરવાનું કહે છે ૧ આ નામને સ્પષ્ટ ઉલેખ ઈન્દુદૂતમાં નથી, પરંતુ અન્ય સાધનોને આધારે આમ ઉલેખ કરાય છે. જુઓ વિ. વિ. (પૃ. ૭, ટિ). ૨ આને રૂટે “લઘુકાવ્ય, વિશ્વનાથે ખંડકાવ્ય, અને સાહિત્યદર્પણના એક ટીકાકાર હરિનાથે “ઘાત કહેલ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વિનય-સૌરભ [લતા પર અને સુરત જવાને માર્ગ એ પછીનાં પધોમાં દર્શાવતાં નિમ્નલિખિત સ્થળે વર્ણવે છે – સુવર્ણગિરિ, જાલંધર (ઝાલર), શ્રીરહિણી (શિરેહ), અબુંદ ગિરિ (આબુ), પાચળગઢ, સરરવતીને તીરે આવેલા સિદ્ધપુર, સાભ્રમતી (સાબરમતી)ને કાંઠે રાજનગર (અમદાવાદ), વટપદ્ર (વડોદરા), નર્મદા નદી ઉપરનું ભૂગપુર (ભરૂચ) અને તરણિનગર (સુરત). * માર્ગદર્શન–ધપુરથી સીધા સુરત જવા માટે ચન્દ્રને જે માગ અહીં દર્શાવાયો છે તે જ આજને આગગાડી દ્વારા જવાને માગ (રેલ-માર્ગ) છે એમ વિ. ત્રિ. (પૃ. ૭)માં કહી આશ્ચય દર્શાવાયું છે. શ્વે. ૬૫માં કહ્યું છે કે સાભ્રમતી સમુદ્રની પત્ની છે એટલે એ 'તા–પિતાના પતિના પુત્રનું સ્વાગત કરશે. રાજનગરમાં કટિવજે વસે છે ઇત્યાદિ વર્ણવી લે. ૮૧માં કહ્યું છે કે વડોદરામાં ૨૪ કમાનવાળા ખૂબ ઊંચે મંડપ છે અને એના ઉપર ચઢવાથી સારું શહેર જોઈ શકાય તેમ છે. ક્ષે. ૮૨-૮૪માં ભરૂચ અને નર્મદાની હકીકત જણાવી સુરત વિષે લે. ૮૫-૧૦૭માં કથન કરાયું છે. સુરતમાંનું ગોપીપુરા, ત્યારે ઉપાશ્રય, ઉપાશ્રયની મધ્યમાં વ્યાખ્યાનમંડપ અને વ્યાખ્યાતાનું સિંહાસન વર્ણવીને ૧ અહીં બે ચૈત્યો છે. ૨ અહીં ચિત્યે પુષ્કળ છે તેમ જ અનેક રીતે લેભાવનારી પુષ્કળ પડ્યાંગના (વેશ્યા) છે. ૩ આનું ચન્દ્રને હરણને ચારે ચરવાના સ્થળ તરીકે વર્ણન છે. ૪ અહીંનાં બે મુખ્ય ચૂનું . પ૩-૫૮માં વર્ણન છે. લે. પ૮માં દિગંબસદિનાં ચૈત્યની અવશ્વનીયતા દર્શાવાઇ છે. ૫ અહીં ચતુર્મુખ જિનાલય છે અને એમાં અનુપમ સુવર્ણથી મિશ્રિત પિત્તળની ચાર જિનપ્રતિમા છે તેવી અન્યત્ર નથી એમ લે. પલમાં કહ્યું છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૨] મધ્યવર્તી વન–કુંજ ૧ ો. ૧૦૮-૧૨૧માં આચાર્યના ગુણેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરાઈ છે.૧ અંતમાંના દસ લેકમાં કવિ ચન્દ્રને આચાર્યની-ગ૭પતિની પાસે જઈ વિજ્ઞપ્તિ કહેવા સૂચવે છે. લે. ૧૨૭માં ઇલાદુર્ગ (ઇડર)માં પિતે ગ૭પતિને પ્રણામ કર્યા હતા તેને નિર્દેશ કરાયું છે. અંતિમ પધમાં કહ્યું છે કે મેં પિતે પક્ષપરિવર્તન કરી હવે આપની સેવા રવીકારી છે એટલે કૃપાદૃષ્ટિ રાખશે. રચના-વર્ષ–ઇન્દુદ્દતની રચના કયારે કરાઈ તે એના પ્રણેતાએ જણાવ્યું નથી. શાં. સુ. (ભા. ૨, પૃ. ૧૦૨–૧૦૩)માં કહ્યું છે કે વિજયપ્રભસૂરિ વિ. સં. ૧૭૧રમાં ગચ્છાધિપતિ થયા ત્યારે વિનયવિજયગણિને એ રુચ્યું નહિ પરંતુ આગળ ઉપર એ સૂરિને પ્રભાવ વધતાં વિનર્યાવગણિએ આ ઇન્દુદૂતરૂપે વિજ્ઞપ્તિપત્ર વિ. સં. ૧૭૧૮ના અરસામાં લખે છેય એમ લાગે છે. પક્ષપરિવર્તન બાદ તરત જ આ લેખ લખાયે હશે એમ મને એને અંતિમ ભાગ જોતાં જણાય છે. - પ્રકાશ–આ ઇદૂતની સંસ્કૃત વિવૃત્તિ મુનિ (હવે પં.) ધુરંધરવિજયે વિ. સં. ૨૦૦૨માં રચી છે અને એનું સંશોધન શ્રીવિદયસૂરિજીએ કર્યું છે. આ વિવૃત્તિમાં પ્રત્યેક પદ્યને અન્વય આપી એનું સ્પષ્ટીકરણ કરાયું છે. એમાં વ્યાકરણ અને કવચિત અલંકાર સંબંધી માહિતી અપાઈ છે. ભાષાન્તર–ઇન્દુતનું ગુજરાતીમાં સંપૂર્ણ ભાષાન્તર કેઈએ કર્યું હોય અને તે પ્રકાશિત કરાયું હોય એમ જાણવામાં નથી. મો. દ. દેશાઈએ સુરતને લગતાં પદ્ય ૩૧, ૩ર અને ૮૫–૧૦૭ એમ ૨૫ પદ્ય આપી તેને ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. , ૧ આ ઉપરથી આદર્શ આચાર્ય કેવા હોય તે જાણવા મળે છે. ૨ આ ભાવાનુવાદ સૂર્યપુરને સુવર્ણયુગ (પૃ. ૩૪-૫)માં છપાવાય છે. ૧૦૬મું પદ્ય કાવ્ય અને સિંહાસન બંનેને લાગુ પડે એવાં વિશેષણથી વિભૂષિત હેવાનું અહીં કહ્યું છે તે યથાર્થ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા રર સારાંશ—વિ. ત્રિ. (પૃ. ૬–૧૭)માં ઈન્દૂતને હિન્દીમાં સારાંશ અપાય છે, જ્યારે ગુજરાતીમાં પ્રકાશથી યુક્ત આવૃત્તિમાં “પરિચય” (પૃ. ૮-૩૩)માં આવું કાર્ય કરાયું છે. - ચિત્રકળા-પ્રસ્તુત ઇન્દૂતની સચિત્ર હાથપોથી કઈ ભંડારમાં એક ખૂણે પડી રહી હોય તે ના નહિ. એ જે મળી આવે તે લગભગ ત્રણ સે વર્ષ ઉપરની જોધપુરી ચિત્રકળાથી આપણે પરિચિત બની શકીએ. વાસ્તે આવાં વિજ્ઞપ્તિ માટે પૂરતી તપાસ તાકીદે થવી ઘટે. લતા ર૩ નયકણિકા [? વિ. સં. ૧૭૦૮ ] આ મહાવીરસવામીની સ્તુતિરૂપ ૨૩ પદ્યની સંસ્કૃતમાં રચાયેલી નાનકડી કૃતિ છે. એમાં નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને અને એવં ભૂત એ સાત નયેની આછી રૂપરેખા આલેખાઈ છે. આ ઉપરાંત સામાન્ય અને વિશેષ ધર્મોનું સ્વરૂપ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રને અંગે ઉદાહરણો, નૈગમાદિ નાની ઉત્તરોત્તર વિશુદ્ધતા, ૧ આ કૃતિ ગંભીરવિજયકૃત ટી સહિત જૈનતેત્રસંગ્રહ (ભા. ૧,૫.૩૬-૪૪) માં વીરસંવત્ ૨૪૩૯માં પ્રકાશિત કરાઈ છે. આ કૃતિ ફત્તેહચંદ કપૂરચંદ લાલન અને મે. દ. દેશાઈના ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત ઈ. સ. ૧૯૧૦માં પ્રકાશિત કરાઈ છે. લાલને ઉપોદઘાત લખી તેમાં ન અને નયાભાસેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જ્યારે મો. દ. દેશાઈએ “શ્રીવિનયવિજયજી” દ્વારા કર્તાની જીવનઝરમર વિષે તેમ જ એમના કવન તરીકે પાંચ સંસ્કૃત અને તેર ગુજરાતી કૃતિઓને પરિચય આપ્યો છે. મે. ઇ. દેશાઈના અંગ્રેજી અનુવાદાદિ સહિત આ કૃતિ (મૂળ) આરાથીઈ. સ. ૧૯૧૫માં છપાવાઇ છે. ૨ જિ. ર. કે. વિ. ૧, પૃ. ૨૦૩)માં પ્રસ્તુત કૃતિને “નયગર્ભિતસ્તવ” તરીકે ઉલ્લેખ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૪] મધ્યવતી કવન-કુંજ ૭૩ એકેક નયના સે તેમ જ સાત સે ભેદ, “શબ્દ' નયમાં સમભિરૂઢ અને એવંભૂતને અંતર્ભાવ કરતાં પાંચ ને અને એના પાંચ સે ભેદ તેમ જ સર્વ ન દ્વારા જેનાગમનું સેવન એ બાબતે પણ સંક્ષેપમાં રજૂ કરાઈ છે. - રચનાવર્ષ– આ કૃતિ દીપ” (“દીવ) બંદરમાં વિજયદેવરિની તેમ જ ગુરુ વિજયસિંહ(સૂરિ)ની તુષ્ટિ અથે રચાઈ છે. વિજયસિંહસૂરિ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સિધાવ્યા એ હિસાબે પ્રસ્તુત કૃતિ એ વર્ષમાં તે રચાઈ જ ગયેલી ગણાય. જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૨૦૩)માં રચના વર્ષ તરીકે વિ. સં. ૧૭૦ ને ઉલેખ છે, પણ એ માટે હજી સુધી તે કઈ પ્રમાણુ મને મળ્યું નથી. શાં. સ. (ભા. ૨, પૃ. ૧૦૦)માં વિ. સં. ૧૭૦૧ના અરસામાં રચાયાનું અનુમાન કરાયું છે. 1 ટીકા –વૃદ્ધિવિજયજીના શિષ્ય પં. ગંભીરવિજયજીએ આ ટીકા સંસ્કૃતમાં ગદ્યમાં રચી છે. અનુવાદ–નયકણિકાને ફિ. કે. લાલને તેમ જ મે. દ. દેશાઈએ મળીને ગુજરાતીમાં અનુવાદ અને વિવેચન કર્યા છે. આગળ ઉપર મો. દ. દેશાઈએ અંગ્રેજીમાં પણ તેમ કર્યું છે. લતા ૨૪: વૃષભ-તીથપતિ-સ્તવન આ સંસ્કૃતમાં છે પદમાં રચાયેલું સ્તવન છે. એનાં પહેલાં પાંચ પદ્યો પ્રત્યેક ચરણના અંતિમ બે બે અક્ષરની પુનરાવૃત્તિથી “શંખલા ચમકથી અલંકૃત છે. એ પાચે પદ્યો પૈકી દરેકનાં ચાર ચરણે અનુક્રમે ૧૬, ૧૨, ૧૬ અને ૧૨ માત્રામાં રચાયેલાં છે. અંતિમ પદ્ય “શાર્દૂલ૧ આ કૃતિ “આ સ” દ્વારા ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત અને મેં સંપાદિત કરેલી ચતુર્વિશતિકા (પૃ. ૮૩-૮૪)માં મારા ગુજરાતી ભાષાંતર સહિત છપાવાઈ છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વિનય-સૌરભ [ લતા ૨૪ વિક્રીડિત છંદમાં છે. પહેલાં પાંચ પડ્યો “ગેય કાવ્યની ગરજ સારે તેવાં છે. આ સ્તવનના અંતિમ પદ્યમાં “વૃષભીને અને શ્લેષ તારા વિનયને ઉલ્લેખ છે. આમ આ કૃતિ આદીશ્વરના ગુણગાનરૂપ હેઈ એને કેટલાક આદિજિનસ્તવન” કહે છે પ્રતિકૃતિ-આના જેવું એક સ્તવન ન્યાયાચાય યશોવિજયગણિએ છ સંસ્કૃત પદ્યમાં રચ્યું છે. ભાષાન્તર–આ કૃતિનું મેં ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. લતા ૨૫: ૨ષઝિંશજ૫સંગ્રહક્ષેપ મુનિવિમલના શિષ્ય ભાવવિજયગણિએ વિ. સ. ૧૧૭૪માં ઉષત્રિશજજલ્પસંગ્રહ નામની જે કૃતિ રચી છે તેને વિનયવિજયગણિએ ગવમાં સંસ્કૃતમાં કરેલે આ સંક્ષેપ છે. એ અપ્રકાશિત છે. એની કઈ હાથથી પણ મારા જેવામાં આવી નથી પરંતુ પત્રિશજજલ્પસંગ્રહની હાથથી તે મેં જોઈ છે. એટલે પ્રસ્તુત કૃતિને ખ્યાલ આવે તે માટે એના આધારે એને સંક્ષિપ્ત પરિચય આપું છું – આનો પ્રારંભ ત્રણ પદ્યથી કરાય છે. એમાં અનુક્રમે “શંખેશ્વર' પાર્શ્વનાથ, વાણી અને હીરવિજયસૂરિની સ્તુતિ છે. અંતમાં ૧૧ પદ્યની પ્રશસ્તિ છે. તેમાં હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ અને વિજયાનન્દસૂરિના ગુણોત્કીર્તન બાદ કર્તાએ પિતાના દાદાગુરુના ગુરુ તરીકે વિજયદાનસુરિને, પ્રગુરુ તરીકે ઉપા. વિમલહને અને ૧ આ ઉપર્યુકત ચતુર્વિશતિકા (પૃ. ૮૨-૮૩)માં મારા ગુજરાતી ભાષાંતર • સહિત અપાયું છે. 1. ૨ આની નોંધ જે. સા. સં, ઈ. (પૃ. ૬૪૯)માં છે. - ૩ આની એક હાથથી જૈનાનંદ પુસ્તકાલયમાં છે. વિ. સં. ૧૯૮૧માં લખાયેલી હાથપેથી ભાં. પ્રા. સં. મંડમાં છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૫] મધ્યવર્તી કવન-કુંજ - ૭૫ ગુરુ તરીકે ઉપા. મુનિવિમલને ઉલેખ કર્યો છે. એમણે પિતાને ગણિ' કહ્યા છે. “નિધિમુનિ-રસ-શશિન” અર્થાત વિ. સં. ૧૯૭૮માં આ કૃતિ કપટવાણિજ્ય (કપડવંજ)માં એમણે પૂર્ણ કરી છે. અંતમાં એમણે સજજનેને સંધનાથે વિજ્ઞપ્તિ કરી છે. આ સિવાય ગ્રંથ પ્રાયઃ ગદ્યમાં છે. એની શરૂઆત મિથ્યાત્વરૂપ સમુદ્ર તરી જવા માટે જિનપ્રવચનરૂપ વહાણને આશ્રય લેવાનું કહ્યું છે. આ સમુદ્ર અને વહાણ એ બંનેનું રૂપકની પરંપરા દ્વારા હૃદયગમ વર્ણન કરાયું છે. . કેઈ બહછાલીએ રચેલે ઉત્સુકન્દમુદ્દાલ નામને ગ્રંથ ધર્મસાગરગણિને મળતાં એને ગણિપિટકનું ઉપનિષદ્ ગણી એમણે એનું બહુમાન કર્યું અને એમણે એ પ્રમાણે પ્રરૂપણા કરવા માંડી. એને એમના ગુરુ વિજયદાનસૂરિએ કરેલું નિષેધ એ ધર્મસાગરગણિએ માન્ય ન રાખે એટલે વિજયદાનસૂરિએ એમને વિ. સં ૧૬૧૮માં ગચ્છ બહાર કાઢ્યા અને ઉસૂત્રકન્દમુદ્દાલને જલશરણ કર્યો. તેમાં નિન્દા થતાં ધર્મસાગરગણિ ગુરુને શરણે ગયા અને સાત જલ્પને અંગે “મિચ્છા મિ દુક્કડ” દીધાં એટલે ગ૭માં લેવાયા. ધર્મસાગરગણિને ઉસૂત્રકન્દમુદ્દાલને આશય ખ્યાલમાં હતું એટલે એમણે હીરવિજયસૂરિના સમયમાં એ અનુસાર પ્રરૂપણ કરી. એથી હીરવિજયસૂરિએ એના પ્રતિકારરૂપે પાટણમાં વિ. સં. ૧૬૪૬માં બાર જલ્પ કહ્યા અને એની વિરુદ્ધ વર્તે તેને સંઘ બહાર કાઢવા એમ કહ્યું. આથી ભયભીત બની ધમસાગરગણિએ પ્રરૂપણ કરવા માંડી વાળી. કાલાંતરે એમણે પાંચ જલ્પની વિરુદ્ધ પ્રરૂપણ કરી. એ ઉપરથી હીરવિજયસૂરિએ એમની પાસે શિષ્યોને અમદાવાદ મોકલી પાંચ જલ્પ અંગે “મિચ્છા મિ દુક્કડ' વિ. સં. ૧૬૪૮માં દેવડાવ્યાં. આગળ ઉપર વિજયસેન- ૧ એમને પરિચય મેં “મહોપાધ્યાય ધર્મસાગરગણિની જીવનરેખા” નામના મારા લેખમાં આપે છે. આ લેખ “જે. ધ. પ્ર.”(પુ.૬૮, અં. ૨, ૩-૪ અને ૫)માં છપાયે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વિનય-સૌરભ [ લતા ૨૫ સૂરિએ ધર્મસાગરણણિના બે સંતાનીય નામે નેમિસાગર અને ભક્તિસાગરને અમદાવાદમાં ગણબાહ્ય ક્ય. એ, બંનેની પ્રરૂપણુ તેમ છતાં ચાલુ રહેવાથી ઉપા. સેમવિજયે ધર્મસાગરગણિના ગ્રંથમાં શાસ્ત્રવિરૂદ્ધ જણાતા ૩૬ જ એકત્રિત કર્યો. એ ૩૬ જજોના નિદેશપૂર્વક એનું ખંડન ભાવવિજયગણિએ કર્યું છે. લતા ૨૬ : અધ્યાત્મગીતા આ ગુજરાતી પદ્યાત્મક કૃતિને પ્રારંભ દૂહાથી કરાય છે. ત્યાર બાદ ઢાલ છે. એમ અનુક્રમે દૂહા અને ઢાલ છે. અંતમાં ઢાલ છે. એ નવમી છે. એના પછી “કલશ” જેવું–પ્રશસ્તિરૂપ કશું લખાણ મુકિત પુસ્તકમાં નથી. સમગ્ર કૃતિમાં નીચે મુજબ કડી–ગાથા છે – ૪, ૭, ૪, ૨૧, ૪, ૧૯, ૪, ૨૮, ૬, ૨૪, ૭, ૨૮, ૬, ૨૮, ૨, ૩૧, ૧ અને ૧૫. આમ એકંદર ૨૩૯ ગાથા થાય છે, જો કે પુપિકામાં ૨૪રને ઉલ્લેખ છે અને એનું પરિમાણ ૩૩૦ કલેક જેવડું કહ્યું છે. પ્રારંભની ચોથી કડીમાં કહ્યું છે કે ગપ્રદીપ ( ગપ્રદીપ)ના ૧ આ બાલાભાઈ ખુશાલ હાજીએ જે આત્મહિતેપદેશ ઇ. સ. ૧૮૯૮માં પ્રકાશિત કર્યો છે તેમાં પૃ. ૪૯-૮૭માં છપાવાઈ છે. ૨ આ નામ પ્રસ્તુત કૃતિમાં તે નથી; પુપિકામાં છે. ૩ આના કતાનું નામ વિનયવિજયગણિએ દર્શાવ્યું નથી. તેમ છતાં નયકણિકા (પૃ. ૫૩)માં મે. દ. દેશાઈએ “હરિભદ્રસૂરિ પ્રસ્તાવમાં હેવાનું કહ્યું છે તે વિચારણીય છે. ૪ ૧૪૩ પદ્યોમાં રચાયેલે જે ગપ્રદીપ “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રાચીન બાલાવબોધ અને અનુવાદ સહિત છપાવાય છે તે જ આ છે એમ એ પુસ્તક જોતાં જણાય છે. આમ હેઠ પ્રસ્તુત અધ્યાત્મગીતા પ્રકાશિત થવી ઘટે. Page #110 -------------------------------------------------------------------------- ________________ લતા ૨૬] મધ્યવતી કવન-કુંજ આધારે ચેતનને વિચાર કહું છું. આમ આ કૃતિ આત્માના સ્વરૂપના નિરૂપણરૂપ છે. એથી એનું “અધ્યાત્મગીતા' નામ સાર્થક ઠરે છે. દેશીઓ–પહેલી ઢાલ પાઈમાં છે. એ સિવાયની ઢાલે ભિન્ન ભિન્ન દેશમાં છે. છઠ્ઠી ઢાલ માટે “સિદ્ધચક્રપદ વો”ને ઉલ્લેખ છે. આ પંક્તિ તે શ્રી. રા. રા. (ખંડ, ઢા. ૧૧)ની છે કે જે ન્યાયાચાયે વિવિજયગણિના સ્વર્ગવાસ બાદ રચી છે એટલે આ દેશી ચરિત્રનાયકે નહિ પરંતુ અન્ય કોઈકે દર્શાવી હેવી જોઈએ. વિષય–પ્રથમ ઢાલમાં સૂચવાયા મુજબ પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત બાબતનું નિરૂપણ છે – (૧) ધર્મનું સાચું સ્વરૂપ શું છે ? (૨) હું ક્યાં છું, ક્યાં જઈશ અને ક્યાંથી આવ્યો છું ? (૩) હું કોને બાંધવ છું અને કેણું મારે બાંધવ છે ? (૪) સાચું ધર્મતીર્થ કયું? અને (૫) પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ શું? બીજી ઢાલમાં ધર્મના વિયોગથી સંસારી જીવની થતી દુર્દશા અને ધર્મના સંગથી એને મળતા લાભ વર્ણવાયાં છે. ત્રીજી ઢાલમાં કહ્યું છે કે સાચા જ્ઞાનના અભાવમાં સંસારી જીવનમાં નરકગતિમાં અને તિયચ-ગતિમાં પરિભ્રમણે થાય છે અને એને અનેક દુઃખ ભેગવવા પડે છે, જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં એને શુભ ગતિ અને સુખ મળે છે. ચોથી ઢાલમાં પૃથ્વીકાયથી માંડીને વાયુકાય સુધીનાં સાત સાત લાખ એમ ઉત્તરેતર મનુષ્યનાં ચૌદ લાખ ઊત્પતિસ્થાને ગણાવાયાં છે. આમ કુલે ૮૪ લાખ ગણાવી ૧૮ નાતરાં તેમ જ જાતજાતનાં સગપણ, આહાર - અને શણગાર વિષે ઉલેખ કરાય છે. પાંચમી ઢાલમાં પાપ-તીર્થ યાને મિથ્યાત્વીનાં તીર્થોની તેમ જ આમતીથની સમજણ અપાઈ છે. બાહ્ય દ્રવ્ય-તીર્થ, ધર્મ-તીર્થ ઇત્યાદિનું Page #111 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૨૬ સ્વરૂપ આલેખાયું છે. વિશેષમાં આત્મજ્ઞાનની આવશ્યક્તા દર્શાવાઈ છે. છઠ્ઠી ઢાલમાં કહ્યું છે કે બ્રહ્મા ચતુર્મુખ થયા, પીળા વચ્ચે કૃષ્ણ કહીએ અને તપથી કરીને મહાદેવ થયા. દેવ નિરંજન હોય, જેને જિનદેવ કહે, બૌદ્ધો બુદ્ધને દેવ માને અને નિયાયિક કુલદેવીને માને. આમ પરમાત્મામાં ભેદ છે. અહીં ઉપાધિથી રહિત નિર્મળ સ્ફટિકનું ઉદાહરણ અપાયું છે. પદાર્થના ભેદથી છ દશને થયાં છે. સાતમી ઢાલમાં ઉત્તમ સ્થાનનું સ્વરૂપ વર્ણનાતીત હોવાનું કહ્યું છે.. સાથે સાથે ધ્યાનનું મહત્ત્વ નિરૂપાયું છે. આઠમી ઢાલમાં શુભ ધ્યાન, શુલ ધ્યાન અને અનાહત નાનું નિરૂપણ છે. નવમી ઢાલમાં એગમાર્ગ સમજાવાય છે. વળી આ ઢાલમાં નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે સત્તાને નિર્દેશ કરાયો છે. પ્રતા–આ કૃતિના પ્રણેતા પ્રતુત વિનયવિજયગણિ છે એમ માનવા માટે નિમ્નલિખિત અંતિમ પંક્તિમાં ‘વિનય’ શબ્દ છે એ ઉપરાંત અન્ય કોઈ હેતુ જાણવામાં નથી – વિનય વિવેક વિચારીને જોતસું જેત મિલાપ ચેતન – ૧૫” લેતા ર૭: આદિજિનવિનતિ આ શત્રુંજયના સ્વામી આદીશ્વરને કર્તાએ કરેલી ભાવભીની ૫૭ કડીની પ્રાર્થના છે. એમાં કર્તાએ દેવાધિદેવને વિનવ્યા છે, ફેસલાવ્યા છે, મનાવ્યા છે, રાજી કર્યા છે અને ઓળવ્યા છે અને અંતે એમનું શરણ સ્વીકારી ભવભવ તમારી સેવા મળજે એવી યાચના કરી છે. ૧-૪ સરખા યુગપ્રદીપ (લે. ૩૩-૩૭). ૫ આ ચ. સ. ૫. સ્વ. સં. (ભા. ૨, પૃ. ૯૩૯)માં અપાઈ છે. ૬ જુઓ શાં. સુ. (ભા. ૨, . ૧૨૦) Page #112 -------------------------------------------------------------------------- ________________ તા ૨૭] મધ્યવતી નનકુંજ ge કડી ૩૮માં કર્તાએ કહ્યુ છે કે તમે હાથી ઉપર બેઠેલી પોતાની માતા મરુદેવીને મુક્તિમાં માકલી, પણુ દેખતા ભરતને સર્વાંગ કર્યા, પોતાના ૯૮ પુત્રાને પ્રતિખાધ પમાડયા અને યુદ્ધ કરતાં અટકાવ્યા, તેમજ બાહુબલિને કેવલજ્ઞાન સામું મોકલ્યું. આ કૃતિમાં રચનાવા નિર્દેશ નથી તેમજ અંતમાં પોતાના ગુરુના અને સાથે સાથે પોતાના ‘વિનય' એવા ટૂંકા ઉલ્લેખ છે એટલે રચનાવ એ ઉપરથી તારવી શકાય તેમ નથી. લતા ૨૮ : ૧ખેલની સજૂઝાય આ ૧૧ કડીની ગુજરાતી રચના છે. નિવિકૃતિક આંબેલરૂપ બાદ તપમાં શું શું ખપે અને શું નહિ તથા એ તપના શે। મહિમા છે એ બાબતા તેમ જ આંખેલના ઉત્કૃષ્ટ અને જધન્ય પ્રકારે આ સજૂઝાયમાં નિરૂપાયાં છે. આ કૃતિના અંતમાં કર્તાએ પોતાના ગુરુ સિવાય અન્યને ઉલ્લેખ કર્યો નથી. વિશેષમાં એમણે અહીં પાતાને વજૂઝાય' કહ્યા છે. લતા ૨૯ : ૨ઉપધાન-સ્તવન આ જૈન ગૃહસ્થાના ઉપધાન' નામના અનુષ્ઠાનને અંગેની પદ્યાત્મક ગુજરાતી કૃતિ છે. એ એ ઢાલ અને ‘‘કલશ' રૂપે રજૂ ૧ આ સજૂઝાય, ચ. સ. પ. સ્ત. સ. (ભા. ૧, પૃ. ૧૧૮-૧૩૦)માં છપાવાઈ છે. ૨ આ સ્તવન જૈ ધ. પ્ર. સ.” તરફથી વિ. સ. ૧૯૯૨માં જે ઉપધાનવિધિ નામની કૃતિની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરાઈ છે તેના અંતમાં અપાયેલુ છે. ૩ ઉપ’ એટલે સમીપ અને ‘ધાન’ એટલે ધારણ કરવું. ગુરુની પાસે એમના મુખથી નવકારાદિ સૂત્રેાનુ શાસ્ત્રોકત વિધિ અનુસાર ગ્રહણ કરવું તે પ્રધાન છે. ૪ પહેલી ઢાલની દેશી બ્રુટક છે અને બીનની ઉદાર' છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ લિતા ૨૯ યેલી છે. એમાં અનુક્રમે ૧૦, ૧૧ અને ૩ કડી છે. છેલ્લી કડીમાં “તપ” ગરછના નાયક તરીકે વિજયપ્રભસૂરિનું નામ છે એટલે એ વિ. સં. ૧૦૧૦ પછીની કૃતિ છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતાં સૂત્રને અંગે ઉપધાન વહન કરાતાં હોઈ એના છ પ્રકાર પડાયા છે. પહેલી ઢાલમાં પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા પ્રકારનાં ઉપધાનને અંગેનાં સૂત્રોનાં નામ, એને વહન કરવાના દિવસોની સંખ્યા, એને અંગેની તપશ્ચર્યા અને વાચના તેમ જ આલોચનાની બાબત રજૂ કરાઈ છે. બીજી ઢાલમાં માળ” પહેરાવવાને લગતી તૈયારીનું વિસ્તૃત વર્ણન છે. ત્યાર બાદ બાકીનાં બે ઉપધાનેને અંગે માહિતી અપાઈ છે. “કલશ'માં મહાનિશીથના ઉલ્લેખપૂર્વક ઉપધાનનું મહત્ત્વ દર્શાવાયું છે. એમાં રચનાવર્ષ અપાયું નથી. લતા ૩૦: ગુણસ્થાનગર્ભિત વીરસ્તવન આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ચૌદ ગુણસ્થાનકેની આછી રૂપરેખા રજૂ કરે છે – (૧) મિથ્યાત્વ, (૨) સારવાદન, (૩) મિશ્ર, (૪) અવિરત, (૫) દેશવિરત, (૬) પ્રમત્ત, (૭) અપ્રમત્ત, (૮) અપૂવકરણ, (૯) અનિવૃત્તિબાદર-સંપાય, (૧૦) સુમ–સંપાય, (૧૧) ઉપશાંતમૂહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સગી કેવલી અને (૧૪) અગી કેવલી. - આ કૃતિની પહેલી કડી તેમ જ અંતમાંની બે કડી જે ગૂ. ક. (ભા. ૨, પૃ. ૧૨-૧૩)માં નીચે મુજબ અપાઈ છે – ૧ આ સ્તવનને ઉલેખ શાંસુમાં નથી. આની એક હાથપથી સંબઈમાં (અનંતનાથજી જ્ઞાનભંડાર)માં અને એક પાલીતાણામાં છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ લતા ૩૧] ઉત્તરવસ્તી કવન-કુંજ વીર જિનેસર પ્રભુમય, શાસનનાયક સિદ્ધિઉપાય, ગુણઠાણ અનુગતિ આચાર, કહિસ્ય શાસ્ત્ર તણે અનુસાર.” વિજયદેવસૂરિપટ્ટહાકરણ શ્રીવિજયપ્રભસૂરિ “તપગછરાજા, શ્રીવિજય રત્નસૂરી તાસ પટ પ્રગટીયા, લહી જસવાસ સભાગ તાજા-૬ જગતગુરુ હીરગુરુ શિષ્ય ગુણરયણનિધિ, કીર્તિવરવિજય ઉવઝાયરાયા સીસ તસવિનય ઉવઝાય ઈમ ભક્તિસું, ભણીય ગુણઠાણ શ્રી વીર ગાયા-૭૩” આ ઉપરથી જોઈ શકાશે કે વિજયદેવસૂરિના પટ્ટાલંકાર વિજયપ્રભસૂરિની પાટે વિજયરત્નસૂરિ થયા બાદ આ કૃતિ ૭૩ કડીની રચાઈ છે. આ કૃતિમાં કર્તાએ પિતાને ઉવઝાય' કહ્યા છે. લતા ૩૧: જિનેવીસી (વિ. સં. ૧૭૨૫ના અરસામાં) વિનયવિજયગણિએ અષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસે તીર્થકરે પૈકી પ્રત્યેકને અંગે એાછામાં ઓછું એકેક સ્તવન, અને તેમાં પણ કાષભદેવને, સુપાર્શ્વનાથને તેમ જ પાર્શ્વનાથને અંગે બબ્બે અને નેમિનાથને ઉદ્દેશીને ત્રણ એમ એકંદર ૨૯ સ્તવને ગુજરાતીમાં ત્રણથી સાત કડી જેવડાં રચ્યાં છે. ત્રણ ત્રણ કડીવાળાં સ્તવને ૧-૧૦, ૧૪, ૧૬ અને ૨૩ ક્રમાંકવાળા તીર્થકરોને લક્ષીને, ચચ્ચાર કડીનાં ૧, ૭, ૧૮ અને ૨૩ ક્રમાંકવાળા માટે અને પાંચ પાંચ કડીનાં ૧૧-૧૩, ૧૫, ૧૭, ૧૮, ૨૦, ૨૧ અને ૨૪ ક્રમાંકવાળાને અગે છે. છ કડીનું એક અને સાત સાત કડીનાં બે સ્તવને નેમિનાથને ઉદ્દેશીને રચાયાં છે. આમ આ ૨૮ સ્તવનો છે અને એમાં એકંદર ૧૨૦ કડી છે. ૧ આને અંગે ૨૯ સ્તવને “વીશિ તથા વીશિ સંગ્રહ” નામનું જે પુસ્તક પ્રેમચંદ કેવલદાસે ઈ. સ. ૧૮૭૯માં છપાવ્યું છે તેમાં પૂ. ૬૨-૭૬માં અપાયાં છે, જ્યારે એ બધાં સ્તવને “૧૧૫૧ સ્તવનમંજૂષામાં તીર્થંકરદીઠ કટકે કટકે અપાયાં છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ વિનય–સૌરભ [ લતા ૩૧ ભાસ—આ ૨૯ કૃતિએ પૈકી ધણીખરીના ભાસ' તરીકે અને બાકીનીના સ્તવન' તરીકે ઉલ્લેખ છે. ૩ બધાં સ્તવનામાં કાવ્યદષ્ટિએ શીતલનાથ, વિમલનાથ, મુનિસુવ્રતસ્વામી અને નેમિનાથને અગેનુ એકેક સ્તવન અને તેમાં પણ છેલ્લાં બે તેા ખાસ નોંધપાત્ર જણાય છે. કુંથુનાથ અને અરનાથના સ્તવનમાં કર્તાએ પોતાના ગુરુનુ જ નામ દર્શાવ્યું છે; બાકીનાંમાં પેાતાનું નામ પણ વિનય' શબ્દ દ્વારા અને સુપાર્શ્વનાથ, શીતલનાથ અને વાસુપૂજ્યતે અંગેના એકેક તવનમાં તા ‘વિનયવિજય’ એવું પૂરેપૂરું નામ આપેલું છે. રચનાસમય—ચેવીસીમાં કાઈ સ્થળે વિનયવિજયગણિએ ‘વાયક’ તરીકે પોતાના ઉલ્લેખ કર્યો નથી. કાઈ પણું સ્તવનનું રચતાવ કે રચનાસ્થળ જણાવ્યું નથી. શાં॰ સુ॰ (પૃ. ૧૧૫)માં આ ચેવીસીને રચનાસમય વિ. સં. ૧૭૨૫ની આસપાસ હાવાનું અનુમાન દેરાયુ છે. લતા ૩૨ : 'જિનપૂજનનુ' ચૈત્યવદન પ્રણુમી શ્રીગુરુરાજ આજ જિનમંદિર કે'થી શરૂ થતું આ બાર કડીનું ગુજરાતીમાં રચાયેલું ચૈત્યવંદન છે. એમાં જિનાલયે જવાનું ૧ આમાં માર પતિ છે. ચચ્ચારની એક કડીના હિસાબે એ ત્રણ કડીનું છે. ૨ એમને અગેના સ્તવનમાં વિજયા ચાને ભાંગનો ઉલ્લેખ છે. આ સ્તવનમાં કેરડાને હેય અને કેવડાને ઉપાદેય ગણાવેલ છે. ૩. છે. કડીવાળુ સ્તવન પ્રસ્તુત છે. ૪ આ પટલાલ કેશવલાલ ઝવેરીએ જે શ્રીસજન સન્મિત્ર યાને એકાદસ મહાનિધિ”ની દ્વિતીય આવૃત્તિ ઈ. સ. ૧૯૪૧માં છપાવી છે. તેના તૃતીય મહાનિધિ (પૃ. ૧૦)માં છપાવાયુ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ લતા ૩૨ ] મધ્યવત કવન-કુંજ ' મન કરાય ત્યારથી માંડીને નાટકની ભાવના ભાવતાં સુધીનાં ફળો નીચે મુજબ દર્શાવાયાં છે – પ્રવૃત્તિ જિનાલયે જવાની ઈચ્છા ચતુર્થ (૪ ટંકના આહારને ત્યાગ) ઉત્થાન ષષ્ઠ ( ૮ ,, , , , જિનાલય તરફ ગમન દ્વાદશ (૧૨ છ ) , , અર્ધ પ્રયાણ ૧૫ ઉપવાસ જિનાલયનું દર્શન ૧ માસના ઉપવાસ જિનાલય સમીપ આગમન જિનાલયના દ્વારે પહોંચવું વર્ષી તપ જિનવરની પ્રદક્ષિણ એક સો વર્ષ જિનવરનું દર્શન » હજાર , જિનપ્રતિમાને પુષ્પમાળા પહેરાવવાનું ફળ અગણિત કહી ગીત-નાદ પૂર્વકનું સ્તવન, પૂજન, ધૂપ, અક્ષત અને દીપ એ પ્રત્યેકનું ફળ મઘમમાં જણાવાયું છે. નાટકના ફળ તરીકે તે તીર્થકર—નામ-કર્મનું ઉપાર્જન એમ સ્પષ્ટ કહ્યું છે. દસમી કડીમાં કહ્યું છે કે પૂર્વર્ષિના કથનનું ગુરુના મુખે શ્રવણ કરી મેં પ્રેમે જિનવરની ભક્તિ પ્રકાશી. બારમી કડીમાં કર્તાએ પોતાના ગુરુના નામપૂર્વક પિતાના નામ તરીક “વિનયને ઉલ્લેખ કર્યો છે. ૧ આ જૈનધર્મવરસ્તોત્ર (લે. ૧૮)ની પણ વૃત્તિ (પૃ. ૬૫-૬૬)માંનાં નિમ્નલિખિત પધોનું સ્મરણ કરાવે છે – "यास्यामीति जिनालमं स लभते ध्यायधतुर्थे फलं बष्ठं चोस्थित उस्थितोऽष्टममथो गन्तुं प्रवृतोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं मध्ये पाक्षिकमीक्षिते जिनपती मासोपवासं फलम् ॥" "सयं पमजणे पुन्नं सहस्सं च विझवणे । सयसहस्सं च मालाए भणन्तं गीयबाइए ॥" Page #117 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૩૩ લતા ૩૩ઃ પાવલી-સજઝાય [? વિ. સં. ૧૭૧૮ ] આ કૃતિને પ્રારંભ દુહાની પાંચ કડીથી કરાયો છે અને અંતમાં ચાર પતિની એક કડીવાળે કલશ' છે. ઉપર્યુક્ત પ્રાસ્તાવિક દુહા પછી ઢાલ, દુહા, ઢાલ, દુહા, ઢાલ અને ૧૬“ગુટક” છે. એકંદર ૭૨ કડી છે. આ કૃતિમાં સુધસ્વામીથી માંડીને વિજયપ્રભસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણન વાઈ છે. પહેલી ઢાલમાં કામદેવે કોશાને યુદ્ધ માટે ઉપયોગ કર્યો તેનું તેમ જ એ કામદેવને સ્થૂલભદ્ર પરાજિત કર્યો તેનું કાવ્યત્વપૂર્ણ વર્ણન ૧૨ કડીમાં કરાયું છે. આ કૃતિમાં જે સરિઓનો ઉલ્લેખ કરાયો છે તેમની વિશિષ્ટતાને કે તેમણે કોઈ ગ્રંથ રચ્યું હોય તે તેને નિર્દેશ કરાયો છે. કર્તાએ પિતાના ગુરુ કીતિવિજયગણિને પદવી પ્રદાનને અંગેનો મહત્સવ વર્ણવ્યા છે, અને હીરવિજયસૂરિએ કરેલી ધાર્મિક પ્રગતિને ચિતાર આપે છે. એમણે વિજ્યદેવસૂરિને “યુગપ્રધાન અને ગૌતમાવતાર' કહ્યા છે. એ પૂર્વે વિજયસેનસૂરિ વિષે એમણે કથન કર્યું છે. વિજયદેવસૂરિનાં વિહાર અને પ્રતિષ્ઠાની નેંધ લઈ એ સૂરિએ વિજયસિંહસૂરિને પોતાની પાટે સ્થાપ્યાને ઉલ્લેખ કરાયો છે પરંતુ એ સૂરિ સ્વર્ગે સિધાવ્યા એટલે વિજયપ્રભસૂરિને પટ્ટધર બનાવાયા. આ કૃતિમાં વિજયતિલકસૂરિ કે વિજયા. નંદસૂરિ વિષે કશું કથન નથી. - કીર્તિવિજયગણિની પૂર્વાવસ્થા–પ્રસ્તુત કૃતિ (પૃ. ૧૮૨)માં ૧ આ નામ આ કૃતિમાં તે નથી. આ કૃતિ “જૈન યુગ” (પુ. ૫, અ. ૪-૫, પૃ. ૧૫૬-૧૬)માં વિ. સં. ૧૯૮૬માં પ્રસિદ્ધ કરાઈ હતી. એ જ ઉપરથી ૫ સ. (ભાગ ૨, પૃ. ૧૭૬-૧૮૫)માં ઉધૃત કરાઈ છે. કોઈ કોઈ પંક્તિ ખંડિત છે એટલે અન્ય હાથપથી મેળવી એ પૂર્ણ કરાવી ઘટે. ૨જ, ગૂ ક. (ભા. ૧, પૃ. ૫, ટિ.)માં કહ્યું છે કે એમના નામરાશિ, અન્ય કીર્તિવિજય વિજયસિંહસૂરિના સંસારપક્ષે ભાઈ થાય છે અને એમણે વિજયસેનસૂરિ પાસે દીક્ષા લઈ વિ. સં. ૧૯૭૦માં પંડિત પદ મેળવ્યું હતું. Page #118 -------------------------------------------------------------------------- ________________ લતા ૩૩] મધ્યવર્તી કવન-કુંજ ૮૫ ચરિત્રનાયકે પોતાના ગુરુ કીર્તિવિજયગણિની પૂર્વાવસ્થા–સાંસારિક અવરથા વિષે નીચે મુજબ કથન કર્યું છે : સહસકરણને બે પુત્ર હતાઃ (૧) ગોપાલ અને (૨) કલ્યાણ, બાર વર્ષના ગેપાલે જ બૂરવામીની જેમ ચતુર્થ વ્રત લીધું. દીક્ષા માટે માતાપિતાની અનુજ્ઞા નહિ મળવાથી એ શિવકુમારની પેઠે ઘરમાં રહ્યા. કેટલેક વર્ષે માતાપિતાનું અવસાન થતાં રાજનગરમાં પિતાના બનેવી હનુઆ શાહને ત્યાં ગયા. એમના દીક્ષામોત્સવને અંગે ૩૬ ૦૦૦ રૂપિયા ખરચાયા અને ૧૮ જણની સાથે એ ગોપાલે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. એમના ભાઈ કલ્યાણે તેમ જ એમની એક બેને પણ તેમ કર્યું. એ ત્રણનાં નામ અનુક્રમે સમવિજય, કીર્તિવિજય અને વિમલશ્રી રખાયાં. આ સેમવિજય અને એમના સાહેદર કીર્તિવિજય આગળ ઉપર ઉપાધ્યાય યાને વાચક બન્યા. રચનાવર્ષ–આ કૃતિમાં રચનાવર્ષ અપાયું નથી, પરંતુ વિજયપ્રભસૂરિને પટ્ટધર બનાવ્યાની હકીકત છે અને એ બીના વિ. સં. ૧૭૧૦માં બની. એ ઉપરથી જે. ગૂ. ક. (ભા. ૨, પૃ. ૮)માં આ કૃતિ વિ. સં. ૧૭૧૦ પછીની હોવાનું કહ્યું છે. શાં. સુ (ભા. ૨, પૃ. ૧૧૩)માં કહ્યું છે કે ઈન્દૂત સાથે મેળ મેળવતાં અને વિજય આણંદસૂરિની કઈ વાત નથી એ બધું વિચારતાં આ કૃતિ વિ. સં. ૧૭૧૮ના અરસાની છે. ૧ જે. ગૂ. ક. (ભા. ૧, પૃ. ૪, .િ )માં કહ્યું છે કે સહસકરણ એ વીરજી મલિક કે જે જાતે પરવાલ હતું અને એક વજીર હતું તેને પુત્ર થાય છે. એ સંહસકરણ પણ મલિક થયો અને એ બાદશાહ મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ. સ. ૧૫૩૧થી ઈ. સ. ૧૫૫૪)ને મંત્રી બન્યું હતું. Page #119 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [ લતા ૩૪ લતા ૩૪ : પ્રત્યાખ્યાન વિચાર આ બે ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી કૃતિ છે. એમાં પ્રત્યાખ્યાન વિષે માહિતી અપાયેલી છે. પહેલી ઢાલમાં ૧૨ કડી અને બીજીમાં ૧૭ કડી છે. આમ કુલે ૨૯ કડી છે. ઠાણમાં અનામતાદિ દસ પ્રત્યાખ્યાન ગણાવતાં “અહાને દસ પ્રકાર કહ્યો છે. એના દસ ઉપપ્રકારે કનેકારસી ઇત્યાદિ અહીં દર્શાવાયા છે. સાથે સાથે એ પ્રત્યેકના આગારની સંખ્યા જણાવી ક્યાં ક્યાં પ્રત્યાખ્યાન ચઉવિહારાદિ છે તે કહી આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારે તેમ જ ચઉવિહાર, તિવિહાર અને દુવિહારનો એ સાથે સંબંધ સૂચવી પહેલી ઢોલ પૂર્ણ કરાઈ છે. બીજી ઢાલમાં શ્રાદ્ધવિધિ અનુસાર અનાહાર ગણાતી ચીજોનાં નામ અપાયાં છે. લતા ૩પ : મરુદેવી માતાની સઝાય આ ગુજરાતી કૃતિમાં સાત કડી છે. અંતિમ કડીમાં ‘વિનયવિજય ૧ આ “જૈન શ્રેપસ્કર મંડળ” તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત પંચ પ્રતિકમણાદિ સૂત્રાણિ (પૃ. પર૫પર)માં છપાવાયેલ છે. ૨ આ નામ પહેલી ઢાલની પ્રથમ કડીના આધારે મેં ક્યું છે. કેટલાક વિચારને બદલે સજઝાય' કહે છે. ૩ આને માટે પાય શબ્દ પચ્ચકખાણ છે. ગુજરાતીમાં એને બદલે કેટલાક “પચખાણુ” શબ્દ વાપરે છે. ૪ આને પાઇયમાં નવકારસહિય અને સંસ્કૃતમાં “નમસ્કારસહિત કહે છે. ૫ આ પાઈય શબ્દ છે. એને સંસ્કૃતમાં આકાર કહે છે. એનો અર્થ અપવાદ યાને છૂટ છે. ૬-૮ આને અનુક્રમે ચતુર્વિધાહાર, ત્રિવિધાહાર અને દ્વિવિધાહાર કહે છે : ૯ આ કૃતિ “શ્રી મેહન-અમૃત પ્રાચીન સ્તવન સજઝાય દેવવંદનમાલાદિ સંગ્રહ” જે ગાંડાલાલ ભૂદરદાસ પારેખે વીર સંવત ૨૪૭૬માં છપાવેલ છે તેમાં પૃ. ૪૩૪માં છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ લતા ૩૬ ] મધ્યવર્તી કવન-કુંજ ‘ઉવજ્ઝાય' એવા ઉલ્લેખ છે, પરંતુ કર્તાએ પોતાના ગુરુનું નામ લખ્યું નથી એટલે આ કૃતિ પ્રસ્તુત છે કે કેમ તેની તપાસ થવી ઘટે. મરુવી માતા પેાતાના પુત્ર ઋષભદેવને ઉદ્દેશીને કહે છે કે હુ ધરડી થઈ છું અને તમને મળવા ઉત્સુક છું. તમે વનમાં શા માટે વસ્યા છે ? ‘વિનીતા’ નગરીમાં ઋષભદેવ પધાર્યાના સમાચાર મળતાં ભરત ચક્રવર્તી પોતાની એ પિતામહીને હાથી ઉપર બેસાડી સમવસરણુ આગળ લઈ જાય છે. પોતાના પુત્રની પ`દા જોઈ તે મરુદેવીને હરનાં આંસુ આવતાં એમનાં નેત્રનાં પડલ દૂર થાય છે અને એએ સન બને છે. અંતમાં કવિ એએ, એમના પુત્ર તેમ જ એમનેા પરિવાર ધન્ય છે એમ કહે છે. ૯૭ લતા ૩૬: વિહરણમાણ-જિન-વીસી સાંપ્રત કાળમાં મહાવિદેહમાં સીમધરસ્વામી વગેરે વીસ તીર્થંકરા વિચરે છે. એ પ્રત્યેકને અંગે એકેક રતવન ગુજરાતીમાં રચાયું છે. એથી એના સમુદાયને વીસી' કહી છે. દરેક સ્તવનની ઓછામાં ઓછી પાંચ પાંચ છે, કડી જ્યારે ક્રમાંક ૬, ૭, ૮ અને ૧૨વાળાં ચારની છછ અને ૧૯માની સાત કડી છે. પ્રશસ્તિરૂપ ‘કલશ'ની ૧૧ કડી છે. આમ આ વીસીમાં ૧૧૬ કડી છે. આ કૃતિમાં નિમ્નલિખિત નામવાળા વીસ તીર્થંકરાનાં શરીર, આયુષ્ય વગેરે ખાતા અપાઇ છે; (૧) સીમંધર, (ર) યુગંધર, (૩) બાહુ, (૪) સુબાહુ, (૫) સુજાત, (૬) સ્વયંપ્રભ, (છ) ઋષભાનન, (૮) અનંતવીયં, (૯) સુરપ્રભ, (૧૦) વિશાલ, (૧) વજ્રધર, (૧૨) ચન્દ્રાનન, (૧૩) ચન્દ્રબાહુ, (૧૪) ભુજંગ, ૧ આ કૃતિ “ચાવીશિ તથા વીશિ સંગ્રહ” (પૃ. ૬૦૩-૬૧૭)માં છપાવાઈ છે. શાં. સુ. (ભા. ૧, પૃ. ૧૧૫)માં અન્ય આવૃત્તિ પ્રમાણે પૃષ્ઠાંક અપાયા છે ‘વીસી’માંનું ૧૯મુ સ્તવન સાત કડીનું છે તે વિષે એમાં ઉલ્લેખ નથી. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮ વિનય-સૌરભ [લતા ૩૬ (૧૫) ઈશ્વર, (૧૬) નેમિપ્રભ, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૮) દેવયશસ્ અને (ર૦) અજિતવીર. પ્રત્યેક સ્તવનને કર્તાએ “ભાસ” કહેલ છે. દરેક સ્તવનને પ્રારંભમાં એને અંગેના રાગ અને દેશને નિર્દેશ કરે છે. કેઈ કેઈ સ્તવન કાવ્યતત્ત્વથી વિભૂષિત છે. આ વીસીમાં પૂજા સામગ્રી, સમવસરણ, ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણો, ઈત્યાદિ બાબતે નિરૂપાઈ છે. 'કલશ'માં તીર્થકરોની ૧૦, ૨૦ અને ૧૭૦ એમ વિવિધ સંસ્થાને ઉલેખ છે. . આ સ્તવને પૈકી એકેમાં કર્તાએ પિતાની પદવીને ઉલ્લેખ કર્યો નથી. એમણે મેટે ભાગે વિનય' નામ નિદેશ્ય છે. આધાર-કલશ'માં સૂચવાયા મુજબ આ કૃતિ પંડિત શીલદેવકૃત “એકવીશઠાણું”ના આધારે જાઈ છે. આ વિષયના અન્ય ગ્રંથે સાથે અહીં અપાયેલી કેટલીક બીને જે ભિન્ન જણાય છે તેમાં સાચી કઇ તે તીર્થકર કહી શકે એમ વિનયવિજયગણિએ પિતે આ કલશમાં કહ્યું છે. લતા ૩૭ : શાશ્વતજિનભાસ આ નવ કડીની ગુજરાતી કૃતિ છે. એની એક હાથપથી આણંદજી કલ્યાણજીની પાલીતાણાની પેઢીને જે અંબાલાલ ચુનીલાલને જ્ઞાનભંડાર સોંપાયેલ છે તેમાં વીસીની સાથે સાથે આની હાથપોથી છે. એમાં ઋષભ, ચન્દ્રાનન, વર્ધમાન અને વારિષણ એ ચાર શાશ્વત નામવાળા તીર્થકરનું ગુણોત્કીર્તન છે. આની અંતિમ કદી નીચે મુજબ જૈ ગૂ. ક. (ભા. ૨, પૃ.૧૭)માં અપાઈ છે – “કીરતિવિજય ઉવઝાય રે, લહીઈ પુણ્યપસાય. સાસતા જિન ધુણઈ ઈણિ પરિ વિનયવિજય ઉવઝાય. મેરે” Page #122 -------------------------------------------------------------------------- ________________ હતા ૩૯] મધ્યવતીં કવન-કુંજ લતા ૩૮ : ષડાવશ્યકનું સ્તવન આ સ્તવનને પ્રારંભ દુહાની પાંચ કડીથી કરાય છે. ત્યાર બાદ છ ઢાલ છે. એમાં અનુક્રમે ૫, ૭, ૭, ૬, ૫ અને ૭ કડી છે અંતમાં એક કડીને “કલશ' છે. આમ આ રતવનમાં ૪૩ કડી છે. જેને એ દિવસના અને રાત્રિના અંતે જે અવશ્ય ક્રિયા કરવી જોઈએ તેને “આવશ્યક કહે છે. એ છ છે(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ દરેક આવશ્યકનાં સ્વરૂપ અને પ્રભાવનું નિરૂપણ એકેક ઢાલ દ્વારા કરાયું છે. બીજી ઢાલમાં કષભદેવાદિ ૨૪ તીર્થકરોનાં નામ છે. ત્રીજી ઢાલમાં દ્વાદશાવર્ત વંદનને, ૩ર દેષના નિવારણને, ૩૩ આશાતનાને અને વાસુદેવ કૃષ્ણને, એથી ઢાલમાં વંદિત્ત યાને પડિક્કમણસુતને, પાંચમીમાં ૧૬ આગારને, અને છઠ્ઠીમાં રાવણને, વિશલ્યાના પ્રભાવને તેમ જ લમણને ઉલ્લેખ છે. આ પદ્યાત્મક ગુજરાતી સ્તવન ક્યારે રચાયું તે કર્તાએ જણાવ્યું નથી પરંતુ અંતમાં એમણે પિતાને “વાચક કહ્યા છે એટલે એ પદવી મળ્યા બાદ આ રચાયું છે એ વાત નિર્વિવાદ છે. લતા ૩૯ : સીમંધરસ્વામીનું ચૈત્યવંદન “શ્રી સીમંધર વીતરાગ ત્રિભુવન તમે ઉપગારીથી શરૂ થતા આ ૧ આ કૃતિ સ સ (પૃ. ૨૧૫-૨૧૮)માં છપાવાયું છે. સાથે સાથે પ્રત્યેક ઢાલને મથાળે તેને લગતી “દેશીની નેંધ છે. ૨ આને અર્થ કાયોત્સર્ગ અંગે રખાતી છટ યાને એને લગતા અપવાદ છે. ૩ આ પેટ સ. સ. (તૃતીય મહાનિધિ, પૃ. ૧૦)માં છપાવાયું છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૩૯ ગુજરાતી ચૈત્યવંદનમાં ત્રણ કડી છે. એમાં સીમધરસ્વામીનાં પિતા અને માતાનાં નામ દર્શાવી એમનાં લાંછનને અને દેહની ઊઁચાઈ તેા ઉલ્લેખ કરાયા છે. અંતમાં કર્તાએ પોતાના ગુરુનું નામ જણાવી પોતાના ‘વિનય’ તરીકે નિર્દેશ કર્યા છે. લતા ૪૦ : વિનયવિલાસર [લગભગ વિ. સં. ૧૭૩૧] આ મુખ્યતયા ક‘હિન્દી'માં જાતજાતના રાગમાં રચાયેલાં ૭૭ પદાને સંગ્રહ છે. એમાં ઓછીવત્તી કડી નીચે મુજબ છે :-- ૪, ૩, ૪, ૨, ૫, ૫, ૩, ૩, ૫, ૬, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૭, ૫, ૫, ૫, ૫, ૫, ૪, ૩, ૫, ૯, ૩, ૪, ૫, ૫, ૪, ૫, ૨, ૫ અને ૪. આમ કુલે ૧૭૦ કડી છે. એમાં ધણાંખરાં પદ્મ પાંચ પાંચ કડીનાં છે. ઘણાંખરાં પદે અઘ્યાત્મનાં છે. તેમાં કેટલાંક પધ્ર આત્મલક્ષી છે. દા. ત. ૧૮મું .પ૬. પહેલા પદમાં ઋષભદેવની ઉત્કટ ઉપાસના વર્ણવાઈ છે. ૧ આ કૃતિ ૨૦ સ૦ ૫. સ્ત. સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૮૧–૨૦૮)માં છપાવાઈ છે. પ્રત્યેક પદને અ ંગે એના રાગના ઉલ્લેખ કરાયા છે. ૨ આ નામ કર્તાએ તે પ્રસ્તુત કૃતિમાં દર્શાવ્યું નથી, પરંતુ આ નામ પ્રચલિત બન્યુ છે. શાં. સુ. (ભા. ૧, પૃ. ૧૧૯)માં કહ્યું છે કે “આત્માથી મનુષ્યા શાંત સમચમાં પેાતાના ચૈતનજીને ઉદ્દેશીને જે વાતેા ધ્વનિરૂપે ઉચ્ચરે એનું નામ ‘વિલાસ' કહેવાય. ૩ નયકણિકા (પૃ. ૫૩)માં આ કૃતિની ભાષા ‘વ્રજ' કહી છે. વળી સાડત્રીસ પદો અધ્યાત્મનાં છે એમ અહીં કર્યું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ લતા ૪૦] મધ્યવતી વન-કુંજ બીજામાં રાજુલને “ગિરનાર’ જવાને અને મુક્તિમહેલમાં એને અને નેમિનાથને મેળાપ થયાને ઉલેખ છે. ત્રીજામાં રાજુલના નેમિનાથ પ્રત્યેના અનુરાગનું વર્ણન છે. ચોથામાં કહ્યું છે કે હે પ્રાણ ! દુગતિ છોડી દે અને સંસારની માયા તથા ગર્વ જૂઠાં છે. મેહનિદ્રાને લઈને ભાન થતું નથી. પાંચમામાં મમતા અને વિકલ્પ ત્યજીને જ્ઞાનરૂપ પુષ્પની શયા મેળવવાનું કહ્યું છે. છઠ્ઠામાં કહ્યું છે કે મતિરૂપ સ્ત્રી જીવનરૂપ પિયુને બરાબર પિછાની ન શકી તેનું એ સ્ત્રીને દુઃખ થયું હોવાથી હવે પોતાના પિયુને સંગ નહિ છેડવાની અને પિયુના ગુણરૂપમતીની માળા કંઠમાં પહેરવાની વાત કરે છે. સાતમામાં કહ્યું છે કે રાજુલ નેમિનાથને ઠગાર કહે છે અને અંતે એમને શરણે જાય છે. આઠમા પદમાં “સુરતમંડન પાસ (પાર્શ્વનાથ)નાં ગુણગાન છે અને એ પ્રતિમાના અલંકારાદિને નિદેશ છે. નવમામાં રાજુલ નેમિનાથ એને છોડી ગયા તે માટે ઠપકે આપે છે, પિતાની વિરહાવરથા વર્ણવે છે અને રત્નત્રયની યાચના કરે છે એ બાબતે દર્શાવાઈ છે. દસમામાં માયાની અનિષ્ટતાનું વર્ણન છે. ૧૧મામાં મનને દેશ અને પિયુના ગુણને ખેતી કહી એ પરોવી હાર બનાવવાની વાત કહી છે. ૧૨મામાં ધન, યૌવન અને સાંસારિક સનેહની ચંચળતા જણાવાઈ છે. ૧૩મામાં મન વશ કરવાની સલાહ અપાઈ છે. ૧૪મું, રમું અને ૨૪મું પદ કોયડારૂપ છે-હરિયાળ’ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ [લતા ૪૦ ૧૫મામાં તીર્થકરરૂપ સૂર્યને ઉદય વર્ણવાયે છે અને ભવ્યના મનને કમળ તેમ જ મેહને અંધકાર કહેલ છે. ૧૬મામાં કહ્યું છે કે હું સોદાગર સદે કરવા ગયે પરંતુ સુંદરીમાં આસક્ત બની જવાથી સ્વામીને મળી શકે નહિ. ૧૭મામાં એ વાત છે કે કાયા જીવને પિતાને પતિ ગણી એને ઉપદેશ આપતાં કહે છે કે તું ગુમાસ્ત છે અને શેઠને હુકમ આવ્યે તારે જવું પડશે. આ પદની પ્રત્યેક કડીના પૂર્વાર્ધના અંતિમ શબ્દથી એના ઉત્તરાધને પ્રારંભ કરાય છે. ૧૮મામાં કહ્યું છે કે બાજીગરની બાજી જેવી આ દુનિયાનીયારી જૂઠી છે. ૧૯મામાં કહ્યું છે કે જૂઠા ગર્વને ગિરિરાજ ટકનાર નથી, આશાને ઝળી, લેભને પાત્ર, વિષયને ભિક્ષા અને કમને કંથા કહી એ કંથા દૂર કરાય તે પૂર્ણ સુખ મળે એ બેધ અપાયો છે. ૨મામાં એવો ઉલ્લેખ છે કે ઘડાના લાલનપાલન પાછળ ગમે તેટલે ખર્ચ કરાય પણ જરૂર પડયે એ ઘડે કામ નહિ આપે. એ ઘોડાને વિનય શિખવાય તે ભાવને પાર પમાય. ૨૧મામાં કહ્યું છે કે એક રથને પાંચ ઘડા જોડ્યા છે અને સાહેબ એ રથમાં સૂતેલા છે. ખેડુ રથને ઉભાગે લઈ જાય છે. ધની જાગતાં ખેડુને બાંધે છે અને લગામ અને પરણી હાથમાં લે છે. ૨૩મામાં જોગી' તરીકેનું જીવન વર્ણવાયું છે. એમાં નિર્વિવિયની મુદ્રા, મનની માળા, જ્ઞાનયાનની લાકડી, પ્રભુના ગુણરૂપ ભભૂતિ, શીલ અને સંતોષની કંથા, વિષયની ધૂણી, શબ્દની શિંગી ઇત્યાદિ એમ જોગીનાં ઉપકરણો ગણાવાયાં છે. ૨૫મામાં એ વાત છે કે સાધુ આઠે કર્મ સાથે લડે, ધમની શાળા બાંધે તેમ જ “વોઢ” શબ્દને દેરે બનાવી અજંપા માળા જપે. આ પદને અંતિમ ભાગ કેયડારૂપ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ લતા ૪૦ ] મધ્યવર્તી કવન કુંજ ૨૬મામાં શાંતિનાથનાં નેત્રની પ્રશંસા કરતાં કહ્યું છે કે એ કમળની જેમ સુંદર, મત્સ્યની જેમ ચંચળ અને ભ્રમર કરતાં શ્યામ છે અને એની મનેાહરતાથી હરણુ છતાતાં એ વનમાં ફરે છે. ચતુર ચકાર પરાભવ દેખી અંગારા ખાય છે. ‘ઉપશમ' રસના અજબ ચારના અહીં ઉલ્લેખ છે. ૨૭મામાં પિયુને અંગેની તાલાવેલી વહુ વાઇ છે. ૨૮મામાં ભવનપતિ વગેરેનાં જિનભવને ગણાવાયાં છે. ૨૯મું પદ ગુજરાતીમાં છે. એમાં વિમલાચલમ'ડન આદીશ્વરને ભુજવાનુ કહ્યું છે. ” ૩૦મામાં પાર્શ્વનાથનાં માતાપિતાનાં નામ દર્શાવી એમની ભક્તિનું મૂળ જણાવાયુ છે. વિશેષમાં પઉમાવષ (પદ્માવતી) અને ધણિદ (ધરણેન્દ્ર) સાન્નિધ્ય કરે છે એમ કહ્યું છે. આ પદ ગુજરાતીમાં છે. ૩૧મામાં આત્માને સખેાધીને એનું વિશુદ્ધ – મૂળ સ્વરૂપ વર્ણવાયું છે અને બ્રહ્મજ્ઞાન માટે પેાતાને છેડીને અન્યત્ર ભટકવાની જરૂર નથી એમ સૂચવાયુ છે. ૯૩ ૩૨મામાં ‘આશા’નું સ્વરૂપ વર્ષોંથી એ છેડવા આત્માને ઉપદેશ અપાયો છે. અહીં ‘સુમતિ'ને પટરાણી કહી છે. ૩૩મું પદ વિજયાનન્દસૂરિને ‘ભાસ' છે. આ ગુજરાતી કૃતિમાં આ સૂરિનાં માતાપિતાનાં નામ આપી એમનાં ગુણગાન કરાયાં છે. અંતમાં એમને ગ્પતિ' કહ્યા છે અને ચંદ્ર, સૂર્ય' અને માનસ તળાવ હોય ત્યાં સુધી એમને જય હેાજો એમ નિર્દેશાયુ છે. ૩૪મામાં ગુરુના શબ્દને તીર તરકસ, વિચારને કમાન, જ્ઞાનને ધાડા અને સંતેષને લગામ કહી ખરાત તથા અલુકાના ઉલ્લેખ કરાયે છે. અંતમાં કહ્યું છે કે ભાગ્ય વિના દર્શન અને ઉમદા ખિજમત ન મળે. ૩૫મામાં આદીશ્વરના વનને સૂર્ય કહી એમનેા બાકીના આડે ગ્રહેા ઉપર પડેલા પ્રભાવ જણાવાયા છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ લિતા ૪૦ ૩૬મામાં પરમ પુરુષનું સ્વરૂપ વર્ણવાયું છે. એમને અટલ, અમૂર્ત, અગોચર, વર્ણનાતીત, પરમ વલ્લભ, એક, અનેક, અસંખ્ય, અનંગથી રહિત, ત્રિભુવનને અદ્વિતીય સ્વામી, સર્વને સુખદ, અનંત સુખવાળા, અવિનાશી અને અલક્ષ્ય કહ્યા છે. ૩૭મામાં માયાને “મહાગારી' કહી છે. એને વિવિધ રૂપો ધર્યા છે. કોને ઘેર એ ક્યા સ્વરૂપે છે તે બાબત દર્શાવતાં કહ્યું છે કે, કેશવને ઘેર કમલા, શંભુને ઘેર ભવાની, બ્રહ્માને ઘેર સાવિત્રી, ઇન્દ્રને ઘેર ઇન્દ્રાણી, પંડિતને ઘેર પોથી, તીર્થિકને ત્યાં પાણી, ગીને ઘેર ભભૂતિ અને રાજાને ઘેર રાણી એમ “માયા બહુરૂપિણ છે. ઘણાંખરાં પદમાં કર્તાએ અંતમાં “વિનય એટલો જ ઉલ્લેખ કર્યો છે. રરમા, ૨૬મા અને ૨૮મા પદમાં પોતાના ગુરુના નામને પણ નિર્દેશ છે. ૨૬મા પદમાં પિતાનું આખું નામ “ઉવઝાય” પદવી સહિત આપેલું છે. મૂલ્યાંકન-નયકણિકા (પૃ. ૫૩)માં મે. દ. દેશાઈએ નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે? - ખરું કાવ્યત્વ અને હદયઉર્મિઓનું પ્રકટીકરણ આ વિનયવિલાસ)માંથી જ મળી આવે છે.” ઉદ્ધરણ–૧હિલી સૈન સાહિત્ય , સંક્ષિપ્ત તિઢા (પૃ ૧૫૩)માં દિગંબર વિદ્વાન કામતાપ્રસાદ જેને વિનયવિલાસની નેંધ લેતાં “ફની ના અછી હૈ g g૬ વિવે” એમ કહી “ઘોરા જૂઠા હૈ”વાળું વીસમું પદ ઉદ્દત કર્યું છે. ૧ આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૭માં છપાવાયું છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સં વધે ના પૃ. ૪, પક્તિ ૧૨. સતીÁ–કાંતિવિજયગણિ એ ચરિત્રનાયકના સતર્થ યાને ગુરુભાઈ થાય છે. જુઓ પૃ. ૩૧. પૃ. ૭, પં. ૧૯. ચાતુર્માસે–નયકણિકા (પૃ. ૪૨-૪૩)માં મે. દ. દેશાઈએ વિનયવિજયગણિએ અમદાવાદમાં ચાતુર્માસ કર્યાનું લખ્યું છે પણ એ માટે કોઈ પ્રમાણ એમણે આપ્યું નથી અને મને પણ અદ્યાપિ મળ્યું નથી. ઇલાદુર્ગમાં વિનયવિજયગણિ ચાતુર્મસાથે કે અન્ય કારણસર રહ્યા હતા એમ ઇન્દુદૂત (લે. ૧૨૭) જોતાં જણાય છે. ઉજેણી’ નગરથી શ્રીરાધે મારવાડના વગડી' ગામમાં વિજય પ્રભસૂરિ ઉપર લખેલ વિનંતિપત્ર ઈન્દુદૂતની પ્રકાશ સહિતની આવૃત્તિમાં પૃ. ૪૦-૪૭માં છપાવાયેલ છે. એમાં પૃ. ૪૬માં નીચે મુજબની પંક્તિ છે - શ્રીપૂજ્યજીનઈ આદેશઈ ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિ ઈહા માસું પધાર્યા. શ્રીઉપાધ્યાયજી ઘણું બહુશ્રુત ઘણું સવેગી ઘણું ગુણવંત કિરિઆપાત્ર જેહવા મીપૂજ્યજીના ગીતાર્થ જોઈ તેહવા છે અને શ્રીઉપાધ્યાયજીના સંધાડાપતિ પં. ત્રહદ્ધિવિજય પ્રમુખ સર્વ યતિ ઘણું સવેગી કિરિઆપાત્ર ભલા છે સાધ છે, તે દેબી સંઘને ઘણી શાંતિ ઉપની છે.” આ ઉપરથી ત્રણ બાબત જાણવા મળે છે – (૧) વિનયવિજયગણિ વિજયપ્રભસૂરિના આદેશથી ઉજ્જૈનમાં ચાતુર્માસાથે રહ્યા હતા, ૧ અહીં એ સમયે જસવંતસિંહનું રાજ્ય હતું. ૨ વિનંતિપત્ર (પૃ. ૪૧-૪૪)માં આ સૂરિના વિશેષણરૂપે એક સે શાસ્ત્રીય બિલ ગુંથાયાં છે. એમાં આગમિક વિચારણું પુષ્કળ પ્રમાણમાં છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વિનય-સૌરભ [લતા ૪૦ (ર) ઉજજેનના સંઘે વિનયવિજયગણિતું ગુણકીર્તન કર્યું છે.' (૩) પં. અદ્ધિવિજય વિનયવિજયગણિના સાંધાડાના નાયક હતા. પૃ. ૧૦. રૂપવિજય-નકણિકા (પૃ. ૪૩)માં કહ્યું છે કે રૂપવિજય વિનયવિજયગણિના શિષ્ય હેય એમ લાગે છે. કેમકે રૂપવિયે રચેલી નાની નાની સજઝાયોમાં એમણે પિતાના ગુરુના નામ તરીકે વિનયવિજય ઉપાધ્યાયને ઉલ્લેખ કર્યો છે. “પાદુકા” (પૃ. ૧૦)માં જે રૂપવિજયગણિનું નામ છે તેઓ જ આ હેય તે ના નહિ. પૃ. ૧૦-૧૧માં જે રવિવર્ધનગણિને મેં ઉલ્લેખ કર્યો છે તેઓ ચરિત્રનાયકના શિષ્ય કે પ્રશિષ્ય - સંતાનય હશે. સંઘાડ–વિનંતિપત્ર (પૃ. ૪૭)માંની નિમ્નલિખિત પંક્તિ વિનયવિજયગણિના સંધાડાની વ્યક્તિઓનાં નામ દર્શાવે છે – ઉપાધ્યાય શ્રીવિનયવિજયગ, પં. ત્રાદ્ધિવિજયગ, પં. મનિવિજયગ, ૫. માનવિજય, પં. હર્ષ વિજય, . ભાણજી, મુ. ભાણુવિજય, મુ. કેસરવિજય, મુ. પુણ્યવિજય, સાધ્વી સહજ શ્રી પ્રમુખ સમસ્ત સંઘાડાની વંદના અવધારવી.” પૃ. ૨૨. વિજયદેવસૂરિવિજ્ઞપિ - પાંચમી લતા તરીકે આને પરિચય અપાય છે. એ કૃતિમાંનાં કેટલાંક પદ્યો વિ. વિ. (પૃ. ૨૬-૩૦)માં ઉદ્ધત કરાયાં છે. આ જોતાં આ કૃતિમાં ૮૨ પડ્યો હોય એમ લાગે છે. પ્રત્યેક પદ્યને પૂર્વાર્ધ પાઈયમાં–જ મળ્યાં છે અને ઉત્તરાર્ધ સંસ્કૃતમાં ૧ આ પૃ. ૧૦માં અપાયેલા ગુણોત્કીર્તન સાથે વિચારવા જેવું છે. ૨ આ રૂપવિજય પદ્મવિજયના શિષ્ય રૂપવિચથી ભિન્ન છે. ૩ જુએ ભીમશી માણેકે છપાવેલી સઝાયમાળામાંની શીખામણની તથા સેળ સતીની સજઝાય (અનુક્રમે પૃ. ૪૦ અને ૬૨) તેમ જ તેમ-રાજુલને પત્ર (પૃ. ૧૫૧). ૪ આના ક્રમાંક ૧-૨, ૧૪, ૧૬, ૨૫-ર૭, ૩૩-૩૪, ૩૬, ૪૦-૪૮,૬૦-૬૩, ૬૫-૭૮ અને ૮૨ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સંવર્ધન લતા ૪૦] છે. આમ હોઈ આ “અધ-સંસ્કૃત” તરીકે ઓળખાવાતી કૃતિઓમાંની એક છે. પ્રસ્તુત કૃતિને પ્રારંભ નેમિનાથને નમન પૂર્વક કરાયો છે. એમાં પત્તનનગર કે જ્યાં વિજયદેવસૂરિ હતા તે નગરનું—અણહિલપુર પાટણનું વર્ણન છે ત્યાર બાદ “દેવકપત્તન કિવા પ્રભાસપાટણનું કે જ્યાં ચાતુર્માસાથે વિનયવિજયગણિ રહ્યા હતા તેનું વર્ણન છે. આગળ ઉપર પર્યુષણ પર્વ દરમ્યાન દેવપત્તનમાં તથા લાકુલમાં કરાયેલી ધાર્મિક પ્રવૃત્તિઓને ઉલેખ છે. દા. ત. માસખમણની તપશ્ચર્યા, સત્તરભેદી પૂજા, બાર દિવસ સુધીની છવને અભયદાનની ઉષણ, યાચકોને દાન, અપરાધની ક્ષમા, કપરુત્ત (કલ્પસૂત્ર)ની વૃત્તિ (સુબોધિકા)નું નવ ક્ષણે વડે પ્રભાવનાપૂર્વક વ્યાખ્યાન, ચૈત્યપરિપાટી, સાંવત્સરિક પ્રતિક્રમણ, ખંડપુડ (સાકરના પડા)ની અને બીફળની પ્રભાવના તથા સાધમિકેનું જમણ દ્વારા પોષણ (સાધર્મિક વાત્સલ્ય). આચાર્યને કૃપાપત્ર મેક્લવાની વિજ્ઞપ્તિ કરાઈ છે. એ આચાર્યની સેવામાં રહેલા નિમ્નલિખિત નામવાળા પં. મુનિઓને અનુવંદના કરાઈ છે – ગાહિવિજય, વિનીતવિજય, શાંતિવિજય, અમરવિજય, રામવિજય, કપૂરવિજય, મતિવિજય અને જયવિજય. અંતમાં પિતાની પાસે રહેલાં સાધુઓના અને ત્રણ સાધ્વીઓ તથા પિતાની અનુજ્ઞા અનુસાર ચાતુર્માસાથે અન્યત્ર રહેલા સાધુઓ ૧ નમૂના તરીકે હું નીચે મુજબનું ૭મું પદ્ય રજ કરું છું – "एव्वणमयणपउमप्पखिआवत्तेहिं वन्दिऊण सिसु(८)। વિનાયાધાનો વિષયવિરતિમ / ૨૬ ” ૨ આ સાથે વિનંતિપત્ર (૫. ૪૭)માં આપેલી બાબતે સરખાવી શકાય. ૩ થના વિજયગણિ, નેમિવિજય, રત્નવિજય, ઉલ્યવિજય અને રૂપવિજય. * વેલાજીવ (વેલાવળ) બંદરમાં પં. જયવિજય, અમરવિજય અને વૃદ્ધિવિજય, વણથલિ (વંથલી)માં કાંતિવિજયગણિ અને ભારમલ્લ રાષિ તેમ જ ધરાજીપુર(રાછ)માં જિનવિજયગણિ, કુંવરવિજય અને પ્રેમવિજય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વિનય - સૌરભ તેમ જ શ્રાવકા અને શ્રાવિકાઓના સંધ આપને (વિજયદેવસૂરિ)ને પ્રામ કરે છે એ બાબતને નિર્દેશ કરી પોતે આપને હૃદયમાં ધારણ કરીને દરાજ ચન્દ્રપ્રભસ્વામી, નૈમિનાથ અને મહાવીરસ્વામીના (જિનાલય)ને વંદન કરે છે તે જણાવાયુ` છે. ત્યાર બાદ જિનેશ્વરને પ્રણામાદિ વેળા આ શિશુને યાદ કરવા કર્તાએ વિજ્ઞપ્તિ કરી છે. ૮૨મા પદ્યમાં એવા ઉલ્લેખ છે કે આસા માસના કૃષ્ણ પક્ષની ધણુતેરસી (ધનતેરસે) વિનયે પોતાના ગુરુને વિજ્ઞપ્તિ લખી ઇતિ ભદ્રમ્. ૮૧મા પદ્યમાં રચનાવ ના ઉલ્લેખ હશે. એ વિ. સં. ૧૭૦૫ છે એમ ઇન્દુત અંગેના વક્તવ્ય (પૃ. ૩૭)માં કહ્યું છે. એ જ વર્ષોંમાં તે વિનયવિજયગણિ સ્તંભતીર્થમાં ચાતુર્માસાથે રહ્યા હતા એમ મુદ્રિત વિજયદેવસૂરિલેખ જોતાં જણાય છે તે એક જ વર્ષમાં આસે। માસમાં બે સ્થળે એમને નિવાસ ક્રમ હેાઈ શકે ? પૃ. ૭૦, ૫, ૧૬, ઇન્દુન્દૂતમાં સુરતનાં કિલ્લા, ગોપી’તળાવ અને ટંકશાળનાં વન ઉપરાંત એ નગરની જાહેાજલાલીને અને ત્યાંના શ્રાવકાના ગુણાના ઉલ્લેખ છે. વિનતિપત્ર —આના પ્રારંભમાંનાં યમકથી અલંકૃત બે સંસ્કૃત પદ્મો તેમ જ વિજયપ્રભસૂરિને અંગેનાં વિશેષણ્ણા પૂરતું લખાણ ચરિત્રનાયă તૈયાર કર્યુ હશે એમ લાગે છે. આગમિક શૈલીનાં વિશેષણા, છ દુહા ને સાતમું અને નવમું એમ એ પાય પડ્યો તેમ જ આઠમું અને દસમું એમ બે સંસ્કૃત પઘો પણ એમણે રચ્યાં હશે. ૧ કેટલાંક કપસુમેાધિકામાંના ગણધરવાદનું સ્મરણ ક્રરાવે છે.. भरमज्झम्मि जे वसे, आगलि वन्न ठविज्ञ्ज । ૬ ટોટ્ટ્ અક્ષર નોકી ી, અમ્દ સર ચિત્તિTM ! ૬ ।” ‘ભ' અને 'ર'થી વચમાં મ' અને ‘ય' રહે છે. તેની આગળ ક્રાના મૂકતાં ‘મયા’ થાય. એને અર્થ કૃપા' છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિવર્ધન પુષપુંજ : વિશેષનાગેની સૂચી અભયદેવસૂરિ ૨૫ અકબર ૮ | અભિધાનચિન્તામણિ ૫૪ અંગ્રેજી ૭ર અભિધાનનામમાલા પપ અચળગઢ GO અભિનંદનનાથ ૧૩ અશ્રુત (દેવક) ૨૬ અમદાવાદ–રાજનગર ૪,૪૭, ૭૦, અજિતનાથ ૧૩, ૧૪, ૬૫, ૬૭ ! ૭૫, ૭૬, ૯૫ અજિતવય ૮૮ અમરવિજય (૫) ૯૭ અજિતસેન ૬૦ અમૃતસાગરગણિ ૧૬ અણહિલપુર પાટણ=પત્તનગર= અંબાલાલ ગવર્ધનદાસ ૪૦ પાટણ ૬, ૨૨, ૯૭ અંબાલાલ ચુનીલાલ ૮૮ અતિમુક્ત = અહેમત્તા ૪૬ અરનાથ ૮૨ અધ્યાત્મગીતા ૭૬, ૭૭ અરબી ૧૩, ૫૭ અનંગસ્વરૂપમ્ ૩૫ અર્ધસંસ્કૃત ૮૭ અનંતનાથજી જ્ઞાનભંડાર ૮૦ અબુદગિરિ=આબુ ૭૦ અનંતવીય ૮૭ અહંન્નમસ્કારસ્તોત્ર ૪૮ અનાદત ૧૮ અષ્ટાપદ ૪૭, ૬૫ અનેકાર્થસંગ્રહ ૫૫ અહેમત્તા=અતિમુક્ત ૪૬ ૧ કેટલીક ભાષા, છંદ, પ્રત્યાખ્યાન, માસ, ઋતુ, પર્વ, રાગ-રાગણી, સમાસ વગેરેનાં નામ તેમ જ લતાગત પાનાં નામ અહીં જતાં કરાયાં છે. ૨ અંગ્રેજી સિવાયની ભાષાઓમાંનાં વિશેષ નામની અકારાદિ કમે સૂચી સંસ્કૃત-ગુજરાતી અને સંસ્કૃત-અંગ્રેજી કેશમાં દષ્ટિગોચર થતી પદ્ધતિ પ્રમાણે સમજવાની છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦. આ આઉરપચ્ચક્ખાણું ૪૫ આગમાય સમિતિ ૨૮, ૩૫, ૭૩ આગમાહારક ૧૪ આગમાનું દિગ્દર્શન ૧૪, ૪૯ આણુ દ્દજી કલ્યાણ ૮૮ આણુસૂર આત્મહિતાપદેશ ૭૬ આદિજિવિનતિ ૭૮ વિનય-સૌરભ આદિજિતસ્તવન ૭૪ ( આદિનાથ = ઋષભ=ઋષભદેવ = વૃષભ ૧૨ આદીશ્વર ૧૩, ૭૪, ૭૮, ૯૩ આનત ( લેાક) ૨૬ આનન્દપ્રબલેખ ૧૭ આનન્દલેખ ૧૫–૧૭, ૨૦, ૫૭ આનન્દસાગરસૂરિજી ૧૪ આપણી લમપ્રચૅાલિકાનું તુલનાત્મક અવલાકન દર આબુ = અદ્ભુ ગિરિ ૭૦ આંખેલની સઝાય ૭૯ આરણુ ૨૬ (દેવલાક) આરા ૭૨ આરાધનાનું સ્તવન ૪૪ આરાધનાસાર ૪૫ [પરિવન ૧ ઇ ડર = ઇલાદુ ૭૧ ઇન્દ્રદૂત (જ’ખૂ કવિકૃત)=ચન્દ્રદૂત ૬૮ ઇન્દ્રદૂત (વિનયવિજયગણિકૃત) ૨૨, ૬૪, ૬૮, ૬૨, ૭૧, ૭૨, ૮૫, ૯૫, ૯૮ ‘રિયાર્વાહય' સજ્ઝાય ૪૫ 'ઇરિયાવહિય' સુત્ત ૪૫ ઇલાદુગ=ખંડર ૭૧, ૯૫ ઈ ઈક્ષ્વાકુ ૧૫ ઈશાન (દેવલાક) ૨૬ ઈશ્વર ૮૨ ઉજ્જૈન ૯૫, ૯૬ ઉત્તમવિજય ૮ ', ૯૭ ઉદેપુર ૪૮ ઉપધાનવિધિ ટ ઉપધાન-સ્તવન ૩૯ ૧-૨ આ બંને એક જ વ્યક્તિ છે કે કેમ તેના નિણ્ય કરવા બાકી રહે છે. ઉત્પલ ૫૪ ઉત્તરકુરુ ૨૫ ઉત્તરયણુ ૨૪ ઉત્સૂત્રકન્દકુદ્દાલ ૭૫ ૧ઉદયવિજય ૨૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ પુષ્પકુંજ | વિશેષનામેની સૂચી ૧૦૧ -નાના - ઉપમિતિભવપ્રયંચાથા ૩૨, ૩૩, ૬ કમલપ્રભા ૬૦ કમલા=લક્ષ્મી ૯૪ ઉંબર શ્રીપાલ (પતિ) ૬૦ કર્પટવાણિજ્ય કપડવંજ ૭૫ ઉંબરવાડા ૧૩ કપૂરવિજય (પં.) ૯૭ ઉર્દૂ ૫૭ કલિકાલસર્વજ્ઞ ૩૦ કલ્પકિરણાવલી ૧૫ ઈદ્ધિવિજય () ૭ કલ્પસુબોધિકા સુબાધિકા (વિનય ઋહિવિજયગણિ (૫) ૯૫, ૯૬ | વિજયત) ૧૪, ૧૫, ૯૮ Tષભ ૮૮. જુઓ આદિનાથ ! કલ્પસૂત્ર ૧૪, ૯૭, જુઓ કપસુત 3ઋષભદેવ ૧૨-૧૫,૧૭,૨૬,૪૭, ! કલ્યાણ ૮૫ ( ૬૫, ૬૬, ૮૧, ૮૭, ૮, ૮૦ કવિરહસ્ય પ૫ ઋષભાનન ૮૭ કાદમ્બરીકાર ૧૯ એ (કાન્તિવિજય ૫ એકવીસઠાણું ૮૮ 1 કાતિવિજયગણ ૩૧,૮૫, ૯૭ એ કાન્તિવિજયજી (પ્રવર્તક) ૧૭ એતિહાસિક સક્ઝાયમાલા ૨૧ કાપડિયા મેતીચંદગિરધર ૩૦, ૪૦ કામદેવ ૧૮, ૮૪ અ% વ્યાકરણ ૧૫ ઐરવત (ક્ષેત્ર) ૨૫, ૨૬, ૬૭ કામ(દેવ), માર અને યુપિs પથિકસૂત્ર ૪૫ (Cupid ) 34 કાર્તિક ( શ્રેષ્ઠી) ૧૫ કાલેદધિ ૨૫ કનકપ્રભુ ૫૮ કાવ્યમાલા ૬૮ કનકવિજયગણિ ૯૭ કાશી ૧૦ કપડવંજ = કપટવાણિજ્ય ૭૫ કહડજી ૧૦ કમ્પસ=કલ્પસૂત્ર=પજે સવાકપ ! કાહનબાઈ ૧૦ કિરાતાજુનીય ૫૫ કમી ૧૫ કીર્તિવિજય ૮૪ --- Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વિનય-સૌરભ [પરિવર્ધન ૧ (કાવિરવિજય ૮૧ ગણદેવી ૧૩ | કીતિવિજય ૪ (ઉપા, વાચક), (ગધપુર ૮, ૪૦ 3 ૮ (વાચક), ૨૭ (વાચક), ૮૫ | 3 ગધાર ૭, ૪૭ | (ઉપા., વાચક), ૮૮ (ઉપ) ! (ગાન્ધાર ૭, ૮, ૪ કીર્તિવિજયગણિ ૪, ૮૪, ૮૫ ! ગંભીરવિજયજી ૩૮,૪૦, ૭૨,૭૩ કુંવરજી આણંદજી ૪૮, ૫૯ ગિરનાર ૪૧ કુંવરવિજય ૮૭ ગીતગોવિન્દ ૨૯ કુંડલપુર ૬૨, ૧૩ ગીતવીતરાગ = જિનાષ્ટપદી ૪• કુન્યુનાથ ૧૩, ૮૨ ગુજરાત ૭ ગુજરાતી (સામયિક) ૬૩ કુલદેવી ૭૮ ગુણરત્નસૂરિ પ૭ કુશલવિજય ૪પ ગુણસુન્દરી ૬૨ Uકૃષ્ણ ૩૩, ૩૫, ૬૯, ૭૮, ૮૯ ગુણરથાનકગર્ભિત વીરવન ૮૦ કેશવ ૮૪ ગુરુ જેસંગ= જેસંગ વિજયસેનકેસરવિજય ૮, ૮૬ સૂરિ ૨૧ કૈલાસ ૩૬ ગુલાબવિજય ૯ કેક પણ ગોપાલ ૮૫ કેકણ દૂર ગોપી તળાવ ૯૮ કોટિક (ગણ) ૨૭ ગોપીપુરા ૧૨, ૭૦ કેશા ૮૪ ગૌતમ=ગૌતમસ્વામી ૧૦ કોસંબી ૬૧ ગૌતમકુલસ્તબક ૯ કૌમુદીકાર ૫૪ ગૌતમરવાણી = ગૌતમ ૧૦, ૧૫, ક્રિયારત્નસમુચ્ચય ૫૪, ૫૭ ૪૩, ૪૯, ૫૯ ગૌતમાવતાર ૮૪ ખરતરવસહી ૮ ખીમજી ભીમસિંહ માણક ૫૯ ઘણદીવિ ૧૩ ગ ગંગા (નદી) ૨૫ ચઉસરણું ૪૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ 14 પુષ્પગુંજ] વિશેષનાગેની સૂચી ચકેરી ૬૨ જંબુસ્વામી ૮૫ ચતુર્ભુજ ૨૩ જયકુમાર ૫૪ ચતુર્વિશતિક ૩૫, ૭૩, ૭૪ જયદેવ ૩૯ ચારિ અઢું ચૈત્યસ્તવન – જિણ- જયન્ત (ચન્દ્રને ભાણેજ) ૬૯ ચેઈથવણ=જિનચેયસ્તવન ૬૪ જયવિજય (.) ૯૭ ચારિ અટ્ટ દસ ગાથાની = ચૌદ જસવંતસિંહ ૯૫ પરિપાટીઓ ૬૮ જાલંધર = ઝાલેર ૭૦ ચન્દ્ર (ગણ) ૨૭ (જિણઈયથવણ ૩, ૬૪, ૬૫. ચન્દ્રદૂત (જબુત)=ઇન્દુદૂત ૬૮ 3 જુએ ચારિ અટ્ટ ચેત્યસ્તવન જિનચૈત્યસ્તવન ૬૫ છે વિનયપ્રભકૃત) ૬૮ જિનવાસી ૮૧ ચન્દ્રબાહુ ૮૭ જિનપંજરતેત્ર ૪૭ ચન્દ્રપ્રભસ્વામી ૯૮ જિનપદ્યસૂરિ ૨૩ ચન્દ્રાનન ૮૭, ૮૮ ચંપા ૬૦ જિનપૂજનનું ચૈત્યવંદન ૮૨ જિનરત્નકેશ ૧૭, ૪૪,૪૮, ૧૮, ચારિત્રવિજય ૮ ચાકીર્તાિ (અભિનવ) ૩૯ ૭૨, ૭૩ ,, ૪૦ જિનવિજયગણિ ૨૪, ૯૭ વીશિ તથા વિશિસંગ્રહ ૮૧, ૮૭ જિનવિજયજી ૮ જિનસહસ્ત્રનામ ૪૭ છાણું પણ (દેવવિજયગણિકૃત) ૭ જિનસહસ્ત્રનામસ્તોત્ર ૪૮ જઈણ મહટ્ટી = જૈન મહારાષ્ટ્ર , (નામની) કૃતિઓ ૪૮ . ૬૫, ૯૬ જિનાષ્ટપદી ગીત વીતરાગ ૪ જગદ્ગુરુ ૪, ૫, ૮૧ જીર્ણદુર્ગપુર ૨, ૨૪ જમાલિ ૨૬ જુનાગઢ ૮, ૨૪ જંબૂ કવિ ૬૮ જેઠાલાલ હરિભાઈ ર૯ જબૂદીપ ૨૫, ૬૬ જેસંગ ૨૧ જુઓ. ગુરુ જેસંગ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન એસેસિએશન આ ઇન્ડિયા ૫ વિનય—સૌરભ જૈન કથારતાષ ૩૨ જૈન કામતાપ્રસાદ ૯૪ જૈન ગૂર્જર કવિઓ ૮, ૨૩, ૩૦, ૪૦, ૪૪, ૪૬, ૫૦, ૬૩, ૮૦, ૮૪, ૨૫, ૮૮ જૈન ગ્રંથપ્રકાશક સભા ૨૮ જૈન ધમ પ્રકાશ ૨૫, ૭૫ જૈન ધમાઁ પ્રસારક સભા ૨૮-૩૦, ૩૮, ૪૭, ૧૪૯, ૭૯ જૈનધમ વરસ્તોત્ર ૬૫, ૮૩ જૈનધમ વસ્તાત્ર–ગોધૂલિકા - સભાચમત્કારેતિ ત્રિતયમ્ ૬૪, ૬૮ જૈન માહારાષ્ટ્રી ૬૫ જૈન યુગ ૧૭, ૪૧, ૮૪ જૈન રણજીતકુમાર એસ ૩૦ જૈન શ્રેયરકર મંડળ ૮૬ જૈન સ`સ્કૃત સાહિત્યના ઇતિહાસ ૧૬, ૩૨ જૈન સત્ય પ્રકાશ ૩૬ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ ૫, ૭, ૪૮, ૬૩, ૭૪ જૈન સાહિત્યમાં પારો ૨૫ જૈન સાહિત્ય વધક સભા ૬૮ જૈન સાહિત્ય વિકાસ મડળ છ જૈનસ્તત્રસ ગ્રહ ઉર જૈનાનંદ પુસ્તકાલય ૪૪, ૭૪ ોગપ્રદીપ-યોગપ્રદીપ ૭૬ જોધપુર = ચેાધપુર ૭, ૮ જોધપુરી ચિત્રકળા ૭૨ જ્ઞાનગીતા ૨૩ ઝ ઝવેરી પે।પટલાલ કેશવલાલ ૮૨ ઝાલેાર = જાલધર ૭૦ ડાણુ ૮૬ ડાણા ૨ [ પરિવર્ધન ૧ હ ડાહ્યાભાઈ ધાળશાજી ૬૩ તપ (ગ૭=ગણુ) ૬, ૨૭ (ગણુ), ૬૯, ૮૦, ૮૧ તપા ૧૨ તરણિનગર=સુરત=સૂરત=સૂર્ય ગ સૂર્યપુર ૭૦ તાપી (સૂર્યની પુત્રી) ૬૯ તામ્રવતી = સ્તંભતીર્થં ૧૮ તેજપાલ ૩ ત્રિશલા ૧૫ દસાસુયખવ ૧૪ દિગબર ૭૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ પુષjજ] વિશેષનાગેની સૂચી ૧૦૫ દિગંબર જૈન ૪૮ | ધર્મનાથની વિનતિરૂપ સ્તવન “લઘુદીપિકા ૧૫ ઉપમિતિભવપ્રપંચાક્યા સ્તવન ૩૨ દીવ = દીપબંદર ૮, ૭૩ ધર્મપરીક્ષા ૧૦ ) દેવકપત્તન–દેવપત્તન=પ્રભાસપાટણ ધમસાંગરગણિ ૫, ૧૬, ૭૫, ૭૬ ધવલ ૬૧, ૬૨ દેવકુરુ ૨૫ ધાતકી ખંડ ૨૫, ૬૬ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ધાતુપાઠ (હેમ) ૫૪ સંસ્થા ૪, ૧૪, ૨૪, ૬૪ ધાતુપારાયણ (હૈમ) ૫૪ દેવપત્તન છે, ૨૨. જુઓ દેવકપતન ધુરંધરવિજયગણિ (૫) ૨૨, ૩૧, દેવયશસૂ ૮૮ ૬૮, ૭૧ દેવવિજયગણિ ૭ ધુરાજીપુર ૯૭ દેવસૂર ૬ Rધોરાજી ૯, ૮૭ ધિરાજી નગર ૯ દેવેન્દ્રસૂરિ ૬૮ દેશવિરતિ ધર્મારાધક સમાજ, શ્રી ૧૬ નંદીશ્વર (દીવ) ૨૬, ૬૬ દેશાઈ મેહનલાલ દલીચંદ ૭૧- | નમિ (વિદ્યાધર) ૧૫ ૭૩, ૭૬ ૯૪, ૯૫ નમિનાથ ૧૪, ૬૩ (નયકણિકા ઢિારપુર બારેજ ૧૭, ૧૮ ૨, ૭૩, ૭૬, દારેજા ૮, ૧૮ 3 ૯૦, ૯૪-૮૬ નિયગર્ભિતસ્તવ ૭૨ દ્વીપબન્દર = દીવ ૮, ૭૩. નયવિજય (વિનયવિજયના શિષ્ય) ૯ ધનવિજય ૪ નયવિજય (પં) ૯૭ ધના ૧૦, ૧૧ નરવિજય ૯ ધિરણિંદ ૮૩ નરસી કેશવજી ૮ ધરણેન્દ્ર ૮૩ નર્મદા ૭૦ ધર્મનાથ ૧૨, ૧૩, ૩૨, ૩૭, ૬૫ | નળ-દમયંતીપાઈ ૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ પરિવર્ધન ૧ Dાન ૮૪ ઇનવકાર છે, ૬૩, ૭૪, ૭૭ નવકાર મંત્ર ૪૪ ન્યાયાર્થમંજૂષા = ન્યાયરત્નમંજૂષા નવપદ = સિદ્ધચક્ર પદ ૫૧, ૫૪ નવપદ ઓળી વિધિ પ૯ નવસારી ૧૩ પઉમાવઈ = પદ્માવતી ૯૩ નાગકેતુ ૧૫ પચ્ચક્ખાણની સઝાય = પ્રત્યાનાણાવટ ૬૭ ખ્યાન-વિચાર ૮૬ નિગ્રંથ (ગણુ) ૨૭ પજજતા રહણ ૪૪ નિર્ણયસાગર મુદ્રણાલય ૫૯ પજજેસવણાક૫ ૧૪-૧૬જુઓ નીલવંત (પર્વત) ૨૫ કપાસુર તેમ-રાજલને પત્ર ૮૬ પંચપ્રતિક્રમણાદિસૂત્રાણિ ૮૬ નેમિનાથ ૧૦, ૧૩-૧૫, ૨૩, ૪૧, પટ્ટાવલી સઝાય ૮૪ ૪૨, ૬, ૮૧, ૮૨, ૮૧,૯૭, ૯૮ પટ્ટાવલીસમુચ્ચય પ-૭, ૯, ૧૧, નેમિનાથ-બાર-માસ–સ્તવન ૬૪, ૮૪ રાજુલ-નેમિ-સંદેશડે ૪૧ પટ્ટાવલી સારોદ્ધાર ૧૧ નેમિનાથ ભ્રમરગીતા ૨૨ પડિકમણુસૂત્ત= વંદિતુ ૮૮ નેમિપ્રભ ૮૮. પત્તનનગર ૯૭. જુઓ અણહિલપુર નેમિવિજય ૭ પાટણ નેમિ-વિજ્ઞાન-કરતૂર-સૂરિ-જ્ઞાન- પા (હદ) ૨૫ મંદિર, શ્રી ૪૫ પદ્યવિજય ૮૬ નેમિસાગર ૭૬ પદ્મસાગર ૧૬ નિયાયિક ૭૮ પદ્માવતી = પઉમાવઈ ૯૩ ઔષધીયચરિત ૫, ૫૫ પાઈ = પ્રાકૃત ૩, ૪૪, ૪૫, ૬૪, વાયરત્નમંજૂષા = ન્યાયામંજૂષા ૬૫, ૬૮, ૮૬, ૯૬, ૯૮ પાંચમું અંગ = ભગવતી = ભગવતીન્યાયવિશારદ ૪ સૂત્ર = વિવાહપન્નત્તિ ૪૯ ન્યાયાચાર્ય ૪, ૯, ૧૦, ૫૧, ૫૯, | પાંચ સમવાયનું સ્તવન ૪૦ પ૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ પુષ્પકુંજ ] પાટણું ૮, ૭૫ પાણિનીય વિજ્ઞાન (અષ્ટાધ્યાયી) ૫૬ પાનબાઈ ૧૦ પારેખ ગાંડાલાલ ભૂદરદાસ ૮૬ પાર્શ્વનાથ ૧૩, ૧૪, ૪૭–૪૮, ૬૯, ૮૧, ૯૩ (ઉમરવાડી) ૧૩ (ઉંબર) ૧૩ (ચિન્તામણિ) ૧૩ (સૂતિમડન) ૧૨, ૧૩. 19 در , જુએ પાસ વિશેષનામેાની સૂચી પાલીતાણા ૮૦, ૮૮ પાસ (સુરતમંડન) ૯૧. જુએ પાર્શ્વનાથ (સૂરતિમંડન) પુણ્યપત્તન = પૂના ૯ ‘પુણ્યપ્રકાશ’ સ્તવન ૪૩ પુણ્યવિજય ૯૬ પુષ્કરા ૨૫, ૬૬ પુષ્પમાલા ૪૪ પૂના = પુણ્યપત્તન ૯ પોરવાલ – પ્રાગ્લાટ ૮૫ પૌષધિકા દ્વિવિકટના ૧૧ પ્રકાશ ૬૮, ૭૧, ૭૨, ૨૯૫ પ્રશ્નપાલ ૬૦ પ્રત્યાખ્યાન—વિચાર=પચ્ચક્ખાણુની સજ્ઝાય ૮ પ્રભાસપાટણ ૨૨, ૯૭. જુઆ દેવકપત્તન પ્રદશન પ્રશસ્તિ સંગ્રહ ૫, ૯, ૧૬, ૪૪, ૪૫ પ્રશ્નોત્તરસમુચ્ચય ૪ પ્રાકૃત = પાઇય૩, ૨૨ પ્રાગ્લાટ = પારવાલ ૧૮ પ્રાચીન જૈન લેખસંગ્રહ પ્રાચીન તીર્થ સંગ્રહ ૧૨ ફાગુસ’ગ્રહ ૧૩ ૨૨ ,, પ્રાણુત (દેવલાક) ૨૬ પ્રિય’કરવિજયજી ૩૦ ૧૦૭ પ્રીતિ (કામદેવની પત્ની) ૩૫ પ્રેમચંદ કેવલદાસ ૮૧ પ્રેમવિજય ૯૭ પ્રૌઢમનારમા પર ફારસી પછ ફાસ ગુજરાતી સભા ત્રૈમાસિક ૩૫ ફાર્બસ ગુજરાતી સભા મહાત્સવપ્રથ′ કર મ બદસૂરતીના ખેનમૂન નમૂના ૬૩ ખબર કુળ ૬૧ ખારેજા ૮, ૧૭, ૧૮, જુઆ દ્વારપુર બાલાવબોધ ૪૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિનય-સૌરભ [ પરિવર્ધન ૧ બાહુ ૮૭ બાહુબલિ ૧૫, ૭૯ બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર-ગ્રંથમાલા ૪૪ બુધ (ચન્દ્રને પુત્ર) ૬૯ બૌદ્ધ ૭૮ બ્રહ્મલેક (દેવક) ૨૬ બ્રહ્મ ૩૩, ૩૫, ૭૮, ૮૪ ભારત' વર્ષ ૧ ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૪૪ ભારમલ ૯૭ ભાવવિજય (વાચક ૧૪, ૨૪ ભાવવિજયગણિ ૭૪, ૭૬ ભીમશી માણેક ૮૬ ભુજગ ૮૭ ભૃગુપુર = ભરુચ ૦૦ ભ્રમરગીતા ૨૩ ભક્તિસાગર ૭૬ ભગવઈદેવ ૧૦ ભિગવતી ૨૫. જુઓ પાંચમું { અંગ. (ભગવતીસૂત્ર ૪૯ ભગવતીસૂત્રની સજઝાય ૪૮ ભદિકાવ્ય ૫૫ ભરપરિણા ૪૫ ભરત (ક્ષેત્ર) ૨૫, ૬, ૬૭, ૬૯ | (ચક્રવર્તી) ૧૫, ૬૫, ૭૯, મકરક્ત ૬૨ મતિવિજય (પં.) ૯૭ મતિવિજયગણિ ૯ મદનમંજરી ૬૨ મદનમંજૂષા ૬૧ મદનસેના ૬૧ મનકવિજયજી ૫૦ મનિવિજયગણિ ૮૬ મયણાસુંદરી ૫૯, ૬૦ મરુદેવી ૧૫, ૭૯, ૮૭ છે માતાની સઝાય ૮૬ મહમૂદશાહ ૮૫ મહાકાલ ૬૧ મહાદેવ ૭૮ મહાનિશીથ ૪૬, ૮૦ મહાભદ્ર ૮૮ મહાભાષ્ય ૫૪. ૮૭ ભરુચ = ભગપુર ૬૧, ૭૦ ભવાની ૮૪ ભાણજી (ઋષિ) ૮૬ ભાણવિજય ૯૬ ભાંડારકર પ્રાચ્ય વિદ્યાસંશોધન- મંદિર ૨૪, ૬૮, ૭૪ ભાનુચન્દ્ર ૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ પુષ્પગુંજ ] વિશેષનામેની સૂચી ૧૦૯ મહાવિદેહ = વિદેહ ૨૫, ૬૭, ૮૭ | મેરુ ૨૫ મહાવીર=મહાવીરસ્વામી=વર્ધમાન= | મોગલ ૮ વીર ૧૦, મોહન–અમૃત પ્રાચીન સ્તવન મહાવીરસ્તવન ૯ સક્ઝાય દેવવંદનમાલાદિ સંપ્રહ, મહાવીરસ્વામી ૮, ૧૦, ૧૪, ૧૫, | શ્રી ૮૬ ૪૩, ૯, ૨, ૮૧, ૯૮. જુઓ | મેહનલાલજી જૈન જ્ઞાન ભંડાર મહાવીર ૨૪, ૫૮ મહાવીરસ્વામી (જીરાઉલા) ૧૩ મહાશુક્ર (દેવક) ૨૬ યવને ૫૭ મહેતા મનસુખભાઈ કિરતચંદ યશવિજયગણિ ૪, ૭, ૯, ૧૦, ૩૮, ૪૦ ૫૯, ૭૪ મહાપાધ્યાય ૨, ૧૦. યશવિજય જૈન ગ્રંથમાંલા, શ્રી ૨૧ , ધર્મસાગરગણિની યશોવિજયાદિકૃત સઝાય, પદ જીવનરેખા ૭૫ અને સ્તવન સંગ્રહ, શ્રીમદ્ ૪૮, માનવિજય (પં.) ૯૬ ૭૮, ૭૦, ૯૦. માનસ (તળાવ) ૯૩ યાવની પ૭ માનુષેત્તર (પર્વત) ૨૬ યુગંધરે ૮૭ મારવાડ ૭, ૯૫ યુગપ્રધાન ૮૪. માળવા ૭, ૬૦ યોગપ્રદીપ = જગપ્રદીપ ૭૬, ૭૮ માહેન્દ્ર (દેવક) ૨૬ ધપુર = જોધપુર ૭, ૧૮-૦૦ મુનિવિમલ ૭૪, ૭૫ મુનિસુવ્રતસ્વામી ૮૨ રઘુવંશ ૫૫ મુંબઈ ૬૩, ૮૦ ૨જની (ચન્દ્રની પત્ની) ૬૯ ,, વિદ્યાપીઠ ૨૦ રતલામ ૭, ૫૮ મેઘકુમાર ૧૫ રતલામપુર ૫૮ મેઘદૂત ૬૮ રતિ (કામદેવની પત્ની) ૩૫ મેઘવિજયે વિનયવિજયના શિષ્ય) ૪ રત્નદીપ ૬૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિનય-સૌરભ [પરિધર્વન ૧ રત્નપ્રભા ૨૫ રૂપવિજય (પદ્મવિજયના શિષ્ય) ૬ રત્નવિજય ૯૭ (રૂપવિજય ૯૬, ૮૭ રમ્યક ૨૫ રૂપવિજયગણિ ૧૦ (પં.), ૯૬ રવિવર્ધનગણિ ૧૦, ૧૧, ૯૬ રૂપસુંદરી ૬૦ રાજગીતા ૨૩ હિણી (ચન્દ્રની પત્ની) ૬૮ રાજચન્દ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ, શ્રીમદ્દ ૩૮ લક્ષ્મણ ૮૮ રાજધન્યપુર = રાધનપુર , ૩૦ લક્ષ્મી = કમલા ૬૮ રાજનગર = અમદાવાદ ૯, ૨૧, લક્ષ્મીવિજય ૯ ૪૫, ૭૦, ૮૫ “લઘુઉપમિતિભવપ્રપંચાકથા' સ્તવન= રાજબાઇ ૩ ધર્મનાથની વિનતિરૂપ વન ૩૨ રાજશ્રી ૩ લઘુન્યાસ ૫૮ રાજીમતી ૧૫, ૨૩, ૪૧ લવણ (સમુદ્ર) ૨૫ ૧ રાજુલ ૪૧, ૪૨, ૯૫ લાડવા શ્રીમાલી ૧૧ રાજુલ–નેમિ-સંદેસડો નેમિનાથ લાડુઆ શ્રીમાળી ૧૦ બાર–માસ-સ્તવન ૪૧ લાંતક (દેવક) ૨૬ રાધનપુર રાજઘન્યપુર ૭, ૩૦, ૪૫ લાભવિજય ૭ (રાર ૭ ૧૩, ૫૦ લાલન ફત્તેહચંદ કપૂઢંદ ૭૨, ૭૩ J રાંદેર ૮-૧૧, ૧૩, ૪૩,૪૯, ૫૯ 0 રાંન(ને) બંદિર ૧૦ લેકપ્રકાશ ૩, ૮, ૨૪, ૨૮, ( રાંનેર ૪ ૫૬, ૫૮ રામ ૨૬ રામચન્દ્ર (ટીકાકાર) ૫ વગડી ૯૫ રામવિજય (પં.) ૮૭ વજધર ૮૭ રામવિજય = વિજયતિલકસૂરિ ૬ ! વટ (ગણુ) ૨૭ ,, (વિબુધવિજયના ગુરુ) ૧૪ વટપ્રદ = વડોદરા ૭૦ રાવણ ૮૮ વડસાલ વલસાડ ૧૩ વડોદરા = વટપ્રદ ૫, ૧૭, ૭૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ પુષ્પગુંજ] વિશેષનામેની સૂચી ૧૧૧ વણુથલિક = વંથલી ૮૭ વિજયદાનસૂરિશાસ્ત્રસંગ્રહ ૫ વનવાસી (ગણુ) ર૭ વિજયદેવ (સર) ૨૫ . વંથલી = વણથલિક ૮૭ વિજયદેવસૂરિ ૫ ૬, ૮, ૧૧, વંદિત્ત = પડિક્કમણસુર ૮૮ ૨૧, ૨૨, ૩૦, ૭૩, ૮૧, ૮૪, વધ માન ૮૮, જુઓ મહાવીર વલસાડવડસાલ ૧૩ વિજયદેવસૂરિલેખ ૨૧, ૯૮ વસુદેવહિરડી કપ વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ ૩, ૨૨, ૯૬ વસુપાલ દર 5 (ગુજરાતી) ૨૨. વાકયપદીય પર, ૫૪ ( વિજયપ્રભ ૮ વાક્યપ્રકાશ પત્ર | વિજયપ્રભસૂરિ ૬, ૮, ૧૦, ૧૧, { ૨૭, ૩૦, ૪૬, ૪૭, ૧૮, ૬૯, વાણી = મૃતદેવી ૭૪ ૭૧, ૮૦, ૮૧, ૮૪, ૮૫, વારિષણ ૮૮ વાસુપૂજ્ય દ૨ વિજય રત્નસૂરિ ૪૬, ૫૮, ૮૧, ૮૪ વિકથા : પ્રકારો અને ઉપ- | વિજયલાવણ્યસૂરિજી ૫૮ પ્રકારે ૩૬ | વિજયવિજ્ઞાનસૂરિજી ૧૧ વિકમ ૨ વિજયસિંહસૂરિ ૬, ૮, ૩૦, ૩, ૮૪ વિચારરત્નાકર = વિશેષ સમુચ્ચય ૪, વિજયસેનસૂરિ ૫, ૮, ૨૧, ૭૪, ૮૪. જુઓ ગુરુ જેસંગ વિજય આણંદસૂરિ=વિજયાનંદસૂરિ | વિજયાનન્દસૂરિ=વિજયઆણંદસૂરિ ૪, ૬, ૧૭–૧૮, ૭૦, ૮૪, વિજયક્ષમાભદ્રસૂરિ ૫૦ ૮૫, ૯૩ વિજયતિલકસૂરિરામવિજય ૬, | વિજયામૃતસૂરિજી ૩૧ . ૭૪, ૮૪ વિજયસૂરિજી ૨૮, ૭૧ વિજયદર્શનસૂરિજી ૩૦ વિજ્ઞપ્તિત્રિવેણી ૧૭, ૬૯ ૭૦, વિજયદાનસૂરિ છ૪, ૭૫ ૭૨, ૮૬ વિજયદાનસૂરિ જૈન ગ્રંથમાલા, શ્રી | વિદેહ = મહાવિદેહ ૬૬, ૬૯ વિદ્યાવિજય ૯ ४५ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિદ્યાવિજયજી ૨૧ વિનતિપત્ર ૯૫ ૯૮ વિનમિ ૧૫ વિનયભુજ ગમયૂરી ૧૬ વિનય = વિનયવિજય = વિનય વિજયણુ ૧૮, ૪૨, ૬૯, ૭૪, ૭૮, ૭, ૮૧−૮૩, ૮૮, ૯૦, ૨૪, ૯૮ વિનયપ્રભુ ૬ ૮ વિનયમંદિર ૧૧ { વિનયવિજય ૪૪, ૮૨,૮૬, ૮૮, ૯૬, ૯૭. જુએ વિનય વિનયવિજયગણિ ૨-૪, ૬ ૧૨, ૧૪–૧૮, ૨૧, ૨૨, ૨૧, ૨૮, ૨૯, ૪૪, ૪૯, ૫૬-૧૯, ૬૩-૬૫, ', ૭૧, ૭૨, ૭૪, ૬-૩૮, ૮૧, ૮૨, ૮૮, ૯૫-૯૮ વિનય—સૌરભ વિનયવિજયગણિ (૫.) ૯ વિનયવિજયજીના ઉપાશ્રય ૧૧ વિનયવિલાસ ૩, ૯૦, ૯૪ વિનયસુન્દર ૪૪ વિનીતવિજય (૫.) ૯૭ વિનીતા ૮૭ વિષ્ણુધવિજય ૧૪ વિમલનાથ ૮૨ વિમલશ્રી (સાધ્વી) ૮૫ વિમલહ (ઉપા.) ૭૪ વિમલાચલ ૯૩ વિમલેશ્વર ૬૨ વિવાહપન્નત્તિ ૪૯. જુઆ પાંચમુ. અંગ વિશલ્યા ૮૯ વિશાલ ૮૭ [ પરિવર્ધન ! વિશેષસમુચ્ચય = વિચારરત્નાકર ૪ વિશ્વનાથ ૬૯ વિહરમાણ–જિન–વીસી ૮૭, જુએ વીસી વીણાવેલી ૬૩ વીર ૮૧. જુએ મહાવીર વીરચંદ દીપચંદ શેઠ ૪૯ વીરચન્દ્ર વીરજી મલિક ૮૫ વીરમદેવી દુ વીરસંવત્ ૩૮, ૭૨, ૮૬ વીરસમાજ ૪૭ વીરસેન ૮૮ વીસી ૪૭, ૮૭, ૮૮. જુઆ વિહરમાણુ-જિન–વીસી વૃદ્ધિચન્દ્ર ૪૫ વૃદ્ધિવિજય ૯૭ વૃદ્ધિવિજયગણિ ટ વૃદ્ધિવિજયજી ૨૩ ૪૦, ૭૩ વૃષભ (તીથંકર) ૭૪. જુએ ઋષભ વૃષભતી પતિસ્તવન ૭૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ પુષ્પગુંજ] વિશેષનામોની સૂચી ૧૧૩ (વેરાવળ ૯૭ શિવરાજ = સત્યવિજયગણિ ૬ 3. વેલાઉલ ૯૭ શિશુપાલવધ ૫૫ (વેલાકુલ ૯૭ શકાતર ૬૧ વૈતાઢ્ય ૨૫ શીખામણની સજઝાય ૮૬ વૈયાકરણભૂષણસાર પ૩, ૫૪ શીતલનાથ ૮૨ વ્રજ (ભાષા) ૯૦ શીલદેવ ૮૮ શૃંગારદે ૧૮ શકતવ ૪૭ શ્રાદ્ધવિધિ ૮૬૦ શંખેશ્વર પાર્શ્વનાથ ૭૪ શ્રીપાલ (નૃપતિ) = ઉંબર ૬૦-૬ શત્રુંજય ૮, ૫૪, ૬૬, ૭૮ શ્રીપાલ (શ્રાવક) ૧૦ , (ગિરિ) ૨૬ શ્રીપાલ રાજાને રાસ ૪, ૮, ૧૯, શંભુ ૮૪ ૬૩, ૭૭. શાન્તસુધારસ ૪, ૯, ૨૪, ૨૭, શ્રીરોહ ૧૮. જુઓ શિરોહી ૩૮, ૪૦, ૫૦, ૬૪, ૭૧, ૭૩, શ્રી હિણી ૭૦ ૭૮, ૮૦, ૮૨, ૮૫, ૮૭, ૯૦ કીવંત ૧૮ શાન્તિનાથ ૧૨, ૧૭, ૯૩ શ્રીશેષી ૫ શાન્તિવિજય (પં.) ૯, ૯૭ શ્રુતજ્ઞાનઅમીધારા ૩૮ શામબાઈ ૧૦, ૧૧ મૃતદેવી = વાણું ૪૫ શામળાજી ૧૩ શ્રેયાંસ (રાજપુત્ર) ૧૫ શાશ્વતજિનભાસ ૮૮ શાહ મેતીચંદ ઓધવજી ૨૮ ષત્રિશન્જ૫સંગ્રહ ૭૪ હનુઆ ૮૫ પત્રિસજજલ્પસંગ્રહ સંક્ષેપ ૭૪ , હીરાલાલ અમૃતલાલ ૨૯ પડાવશ્યકનું સ્તવન ૮૯ શિરપુર ૬૮ શિરેહી = શ્રીરેહ = શ્રીરહિણી = | સંગ્રામ સેની ૪૯ સિરોહી ૭૦ સંધદાસગણિ ૬૫ શિવકુમાર ૮૫ 1 સજજન સન્મિત્ર ૪૦,૪૩, ૪૪, ૮૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ | વિનય-સૌરભ [પરિવર્ધન ૧ સજજન સન્મિત્ર યાને એકાદશ | સિદ્ધાણું બુદ્ધાણું ૪૭, ૬૫ મહાનિધિ, શ્રી ૮૨, ૮૯ સિદ્ધા-કૌમુદી પ૩ ૫૫ સઝાયમાલા ૯૬ સિદ્ધિચન્દ્ર ૬ સત્યવિજયગણિ = શિવરાજ ૬-૭ સિદૂરપ્રકર ૫૪ સનકુમાર (દેવક) ૨૬ સિરોહી ૧૮. જુઓ શિરેહી સન્હારગ ૪૫ સીતા ૨૬ સપ્તક્ષેત્રી રાસુ ૧૩ અસીમંધર ૮૭, ૮૮ સંભવનાથ ૧૩, ૬૩, ૬૫ સીમંધરસ્વામી ૮૭, ૮૦ સંમેતશિખર ૬૬ સીમંધરસ્વામીનું ચૈત્યવંદન ૮૯ સરસ્વતી (નદી) ૭૦ સુજાત ૮૭ સહજશ્રી (સાધ્વી) ૯૬ સુદર્શન ૧૮ સહસકરણ ૮૫ સુધર્મસ્વામી ૮, ૨૭, ૮૪ સહસ્ત્રકુટ ૫૪ સુપાર્શ્વનાથ ૬૫, ૮૧, ૮૨ સહસ્ત્રાર (દેવક) ૨૬ સુબાહુ ૮૭ સાગર પક્ષ ૫ સુબાધિકા (દેવવિજયગણિત) ૭ ,, (વિનયવિજયગણિકૃત) ( સાબરમતી ૭૦ ૧૪–૧૬, ૯૭ સાભ્રમતી ૭ સુરત = સૂરત = સૂરતિપુર = સૂરતિ સાવિત્રી ૯૪ બંદર = સૂર્યગ ૭, ૧૩, ૨૪, સાહિત્યદર્પણ ૬૮ ૩૨, ૪૫ ૪૮, ૬૩, ૬૮-૭૧ સિહરથ ૬૦ સુરત ચત્યપરિપાટી = સૂરતિ સિદ્ધચક્ર પ, ૬૨, ૭૭ ચૈત્યપરિપાટી ૧૨ સિદ્ધપુર ૭૦ સુરપ્રભ ૮૭ સિહર્ષિ ૨૩ સુરસુંદરી ૫૯, ૬૦ સિદ્ધસ્તવ ૬૫ સુવર્ણગિરિ ૭૦ સિદ્ધહેમચન્દ્ર = હૈમ વ્યાકરણ ૩૦, સૂરત ૧૨, ૧૩. જુઓ સુરત ૩૧, ૫૦-૫૩, ૫૮ સૂરતિ ચૈત્યપરિપાટી ૧૨ જુઓ સિદ્ધહેમસરસ્વતી ૩૧ | સુરત ચૈત્યપરિપાટી Page #148 -------------------------------------------------------------------------- ________________ પુષપુંજ! વિશેષનમેની સૂચી ૧૧૫ (સુરતિપુર ૧૩ જુઓ સુરત | ઇતિહાસ ૯૪ ૨ સૂરતિ બંદર ૧૩ હિમંવત ૨૫ (સૂર્યગ ૬૯ હર = હીરવિજયસૂરિ ૮૧ સૂર્યપુરને સુવર્ણ યુગ ૭૧ હીરપ્રશ્ન ૪ સેજિત ૯ હીરવિજયસૂરિ ઝહીર ૪, ૫, ૮, સેમવિજ્ય ૪ (વાચક), ૬, ૨૭, ૧૦, ૧૧, ૨૭, ૭૪, ૭૫, ૮૪, ૮૫ ૬, ૮૫ (ઉપા, વાચક) હીરાલાલ હંસરાજ ૪, ૨૪ સેમસૂરિ ૪૪ સોળ સતીની સજઝાય ૮૬ ( હેમ ૧૮ | U હેમચન્દ્રસૂરિ (કલિકાલસર્વ) સૌધર્મ (દેવક) ૨૬ ૧૮, ૩૦, ૫૭ સ્તંભતીર્થ = ત્રંબાવતી ૭, ૧૭- (હમસૂરીશ્વર ૫૭ ૧૯, ૨૧, ૮૮ * હેમહંસગણિ ૫૦, ૫૧, ૫૭ સ્તવન–મંજૂષા, ૧૧૫૧ ૮૧ હેમપ્રકાશ ૧૯, ૨૮, ૩૦-૨, સ્થૂલભદ્ર ૮૪ ૫૦, ૫૧, ૫૬, ૫૮ યૂલિભદ્રસાગુ ૨૩ હૈમ બહવૃત્તિ પર-૫૪ સ્વયંપ્રભ ૮૭. છે બન્યાસ પર, ૫૩ સ્વયંભૂરમણ (સમુદ્ર) ૨૬ હેમલધુપ્રક્રિયા ૩૦-૩૨, ૫૦-૫૩ ૫૬, ૫૮ હૈમવત ૨૫ હરિનાથ ૬૮ હૈમ વિજ્ઞાન પદ હરિભદ્રસૂરિ ૭૬ , વ્યાકરણ ૩૦. જુઓ સિદ્ધ“હરિ વર્ષ ૨૫ હેમચન્દ્ર હર્ષવિજય (૫) ૯૬ હરણ્યવત ૨૫ હાસેટ ૧૩ D C C N ૧૧, ૧૫, ૪૪ હાજી બાલાભાઈ ખુશાલ ૭૬ H K L J ૧૪, ૪૮ હિન્દી ૩, ૬૪, ૮૦ Illustrations of Letter-diaહિન્દી જેન સાહિત્ય કા સંક્ષિપ્ત grams ૨૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પરિવર્ધન લતાંક નામ ભાષા રચનાસ્થળ | વિષય લતામંડપ કવનકુંજત્રય ભાષા | પરિમાણ સા ગુજરાતી ૨૩૯ ગાથા =૩૩૦ શ્લોક સંસ્કૃત T૧૭૩૧ અધ્યાત્મગીતા અધ્યાત્મ ૧૭. | અહંન્નમસ્કારસ્તોત્ર સ્તોત્ર ૨૭ ] આદિજિનવિનતિ ગુજરાતી પ૭ કડી અભ્યર્થના આનન્દલેખા સંસ્કૃત | ૨૫ર પડ્યો ૧૬૯૭ બારેજા વિજ્ઞપ્તિપત્ર આંબેલની સજઝાય ગુજરાતી ૧૧ કડી લગભગ ૧૭૧૮ જોધપુર ૨૨ | ઈન્દુદૂત સંરકૃત [ ૧૩૧ પદ્યો ૧૫] ઇરિયાવહિય” સઝાય | ગુજરાતી | ૨૬ કડી ક્રિયાકાંડ સંદેશકાવ્ય વિ. ૫. ક્રિયાકાંડ ૧૭૩૦, ૧૭૩૩ કે ૧૭૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ પરિવર્ધન ૨] કવનકુંજત્રય ૧૧૭ લતાંક નામ ભાષા પરિમાણ રચના વર્ષ વૈક્રમીય રચનાસ્થળ | વિષય ૨૯ | ઉપધાન તવન ગુજરાતી ૨૪ કડી ક્રિયાકાંડ ચરિત્ર અને સંસ્કૃત | ૪૧૫૦ લેક વિધિવિધાન _ - ગુજરાતી | ૭૩ (૩) કડી તત્ત્વજ્ઞાન કલ્પસુબોધિકા ગુણસ્થાનકગર્ભિત વીરસ્તવન જિણઈયથવણ જિનચોવીસી પાઈય ૨૭ પદ્યો - સ્તવન ગુજરાતી | ૧૨૦ કડી | ? ૧૭૨૫ ૩૨ | જિનપૂજનનું ચિત્યવંદન ૧૨ કડી ક્રિયાકાંડ ૧૬ ! સંસ્કૃત ૧૪૮ પદ્યો ૧૭૩૧ ગાંધાર _ સ્તંત્ર જિનસહસ્ત્રનામ ધમનાથની વિનતિરૂપ ! - સ્તવન નયકણિકા ગુજરાતી ૧૩૮ કડી ૧૭૧૬ સુરત રૂપક-કાવ્ય ૨૩. સંસ્કૃત ૨૩ પદ્ય ? ૧૭૦૮ દીવ ન્યાય Page #151 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ રચના વર્ષ વકીય રચનાસ્થળ વિષય નામ | ભાષા | પરિમાણ નેમિનાથ-બાર માસ સ્તવન ગુજરાતી | ૨૭ કડી ૭] નેમિનાથ ભ્રમરગીતા ૩૯ કડી ૧૭૨૮ રાંદેર બારમાસી ૧૭૦૬ ફાગુ (કાવ્ય) ૨૯ કડી ક્રિયાકાંડ ૩૪ પ્રત્યાખ્યાન–વિચાર પાંચ સમવાયનું સ્તવન | ૫૮ કડી ૧૭૨ ૩. ન્યાય | ૩૩ પટ્ટાવલી–સજઝાય ૭૨ કડી ૧૭૧૮ ઈતિહાસ પુણ્યપ્રકાશ” સ્તવન ૮૭ કડી ] ૧૭૨૮ | રાંદેર ક્રિયાકાંડ ૧૮ | ભગવતીસૂત્રની સઝાય ૨૧ કડી ૧૭૩૧ કે ૧૭૩૮ વિધિવિધાન ૩૫ | મરદેવી માતાની સઝાય ૭ કડી સ્વાધ્યાય લોકપ્રકાશ સંસ્કૃત ૦૮ ૨૦૬૨૧ લેક૧૭૦૮ ] | જુનાગઢ તત્વજ્ઞાન - - - Page #152 -------------------------------------------------------------------------- ________________ પરિવર્ધન ૨] કવનકુંજત્રય ૧૧૯ નામ ભાષા પરિમાણુ રચનાવર્ષ વૈકીય રચનાસ્થળ.] વિષય લતાંક ૪. વિજયદેવસૂરિલેખ ગુજરાતી ૩૪ કડી ૧૭૦૫ વિજ્ઞપ્તિપત્ર વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ | અર્ધ સંસ્કૃત ૮૨ (?) પદ્ય (8) , | તંભતીર્થ દેવપત્તન યાને પ્રભાસપાટણ ? પ્રભાસપાટણ ગુજરાતી વિનયવિલાસ હિન્દી | ૩૭ પંદ = ૧૭૦ કડી લગભગ ૧૭૩૦ અધ્યાત્મ ) 193° ૬1 વિહરમાણ-જિન-વીસી | ગુજરાતી ૧૧૬ કડી સ્તવને વૃષભતીર્થપતિસ્તવન સંસ્કૃત ૬ પદ્યો શાન્તસુધારસ ૨૩૪ પદ્યો = ૩૫૭ . કી ૧૭૨૩ ગાંધાર અધ્યાત્મ ૩૭) શાશ્વતજિનભાસ ગુજરાતી કીર્તન | ૭૫૦ ગાથા | ૧૭૩૮ શ્રીપાલ રાજાને રાસ રાકે ૨ ૨૦ | કથા Page #153 -------------------------------------------------------------------------- ________________ વિનય-સૌરભ નામ ભાષા પરિમાણ | રચનાવર્ષ વક્રમીય રચનાસ્થળ વિષય ૨૫ | ત્રેિશજજલ્પ સંગ્રહ સંક્ષેપ | સંસ્કૃત ખંડનમંડન ગુજરાતી I ! ૪૩ કડી ક્રિયાકાંડ પડાવસ્યકનું સ્તવન ૩૯ સીમંધરસ્વામીનું ચૈત્યવંદન ૩ કડી ૧૪ કડી =૧૨૭ પંક્તિ ૧૬૮૯ ચૈત્યવંદન ઈતિહાસ અને ભૂગોળ ૧ | સૂરતિ ચૈત્યપરિપાટી સુરત સંસ્કૃત ] ૩૪૦૦૦ કલેક ૧૭૩૭ ૨તલામ વ્યાકરણ ૧૯ | હૈમપ્રકાશ હંમલધુપ્રક્રિયા ૨૫૦૦ લેક | ૧૭૧૦ રાધનપુર Page #154 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ પતિ ૧૦ ઉપાંત્ય ૧૨ ૮ ૧૨ ૧૦ ૧૬ ૨૧ ૨૨ ૮-૧૧ ૨૨ ૨૧ ૨૫ ૩ ૨૫ ૧૫ ૨૫ ૨૨ ૨૫ ૨૨ ૨૧ ૧ ૨૮ ૧૪ અશુદ્ધિઓનું શોધન અશુદ્ધ श्रीमहावीरपाहुका श्रीमहावीरपादुका લતા : ૧ લતા ૧ : સમકિત સમયાંતિ તીર્થકરની તીર્થકરની અહીં...નથી ને ? અકાપ્રશિત અપ્રકાશિત તિય તિય રત્નપ્રમા રત્નપ્રભા રમ્યફ ૨મ્યક ઐરાવત ઐરાવત પૂર્વવર્તી-કવનકુંજ પૂર્વવર્તી કવન-કુંજ સ સર્ગ ૪૬ ૧૬ ૨૩ ૨૩ ઉપાંત્ય ૧૨ ૧૮ ૪૯ ૫૧ પપ ૫૯ કસ્તૂર-જ્ઞાનઇર્યાપંથ શકસ્તવ આ, દિ. ઉપદ્યાત અને નિદેશ પ્ર. સં. મુશ્કેરાટ લતા ઃ ૨૧ અને અને કસ્તૂર-સૂરિજ્ઞાન– ઇર્યાપથ શક્રસ્તાવ આ. દિ. ઉપઘાત અને ઉત્તરાધ માટે નિદેશ પ્ર. સ. મુશ્કેરાટ લતા ૨૧ : અને जिनालय અજિતવીર્ય સઝા વગેરેમાં અજિતવીર ૬ સિક્કામાં ૯૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રકાશિત કૃતિઓ (પૃ. ૩૦ થી ચાલુ ) * ઋષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વરસ્તુતિયુગલરૂપ કૃતિકલાપ ' (૧૯૩૩). મૂલ્ય ચાર રૂપિયા ચતુર્વિશતિપ્રબંધ (૧૯૩૪) ગણુહરવાય (ગા. ૧૫૪૯–૧૯૧૯) (૧૯૪૨) ૪ કંસવહ (પદ્યાત્મક) (૧૯૪૪). મૂલ્ય દેઢ રૂપિયે સંશોધિત અને સંપાદિત સં. ૧૧હિં. ૧+ અં, ૧=૩ } તત્વાર્થાધિગમસૂત્ર પજ્ઞ ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા સહિત (ભા. ૧-૨) સં. અને અં. ઉપોદઘાત સાથે (૧૯૨૬ અને ૩૦) શોભનસ્તુતિ વિવિધ ટીકાઓ સહિત (સચિત્ર) સં. ભૂમિકા (પૃ. ૧-૧૩૦) સહિત (૧૯૩૦). પદ્માનન્દ-મહાકાવ્ય સં. ભૂમિકા અને અં. ઉપોદઘાત સહિત (૧૯૩૨) ચતુર્વિશતિપ્રબન્ધ સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૨) ૪ પ્રિયંકરતૃપકથા અને ઉવસગ્ગહરત્ત સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૨). મૂલ્ય દેઢ રૂપિયે * જૈનધર્મવરતેત્ર (સટીક), ગેધૂલિકાથ અને સભા ચમત્કાર સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૩). મૂલ્ય ત્રણ રૂપિયા ૪ અનેકાથરત્નમંજૂષા સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૩). મૂલ્ય ત્રણ રૂપિયા ગણિતતિલક સં. ઉદ્દઘાત અને સં. પ્રસ્તાવના સહિત (૧૯૩૭) અનેકાન્તજયપાકા (સટીક) (ખંડ ૧-૨) અં. ઉપદ્યાત સહિત (૧૯૪૦ અને '૪૭). નવતત્ત્વસંગ્રહ (હિન્દી) (૧૯૦૧). The Doctrine of Karman in Jain Philosophy (1942) ૧ આને સ્પષ્ટીકરણપૂર્વક કેવળ અંગ્રેજીમાં અનુવાદ કરાયો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ LUTE YA