SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ નિવાસ–અમુક અમુક કૃતિ અમુક સ્થળે રચાયાના જે ઉલેખે મળે છે તે ઉપરથી વિનયવિજયગણિએ ડોક વખત પણ–ચાતુર્માસાથે કે અન્ય કોઇ નિમિત્તે નિમ્નલિખિત સ્થળે નિવાસ કર્યો હતો એમ કહી શકાય – ગન્ધપુર [ગાંધાર (૧૭૨૩), જીર્ણદુગપુર (જુનાગઢ) (૧૯૦૮), દ્વારા બારેજા અને દ્વીપબંદર [દીવ). પ્રતિષ્ઠાપક શત્રુંજય તીર્થ ઉપર ખરતરવસહી ટૂંકમાં નરસી કેશવજીના મંદિરમાં વિ. સં. ૧૭૧માં ૪૩ પંક્તિમાં કોતરાયેલે શિલાલેખ છે. એ ઉપરથી વિનયવિજયગણિએ પ્રતિષ્ઠા કરાવ્યાનું જાણું શકાય છે. ચિકેશ-વિનયવિજયગણિએ ચિકેશમાં અર્થાત જ્ઞાનકેશમાં કેટલીક કૃતિઓ પિતાની જનનીના શ્રેય માટે મૂકી હતી. આવી બે કૃતિઓની હાથથી પાટણના ભંડારમાં છે. વંશવૃક્ષ–લે પ્રની પ્રશસ્તિ (લે. ૧-૩૪)માં વિનયવિજયગણિએ પિતાનું વંશવૃક્ષ આપ્યું છે. એમાં એમણે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર શ્રીસુધર્મસ્વામીથી પટ્ટપરંપરા વર્ણવી છે અને એ દ્વારા ૬૨ નામો ગણાવ્યાં છે. તેમાં મોગલ સમ્રાટ અકબરના સમકાલીન હીરવિજયસૂરિને ક્રમાંક પ૮મે છે જ્યારે વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, વિજયસિંહસૂરિ, અને વિજયપ્રભસૂરિના ક્રમાંક અનુક્રમે ૫૯, ૧૦, ૧ અને ર છે. અહીં જે વિજયપ્રભને ઉલ્લેખ છે તે ૧ જુઓ જિનવિજયજીએ સંપાદિત કરેલો પ્રાચીન જૈન લેખસંગ્રહ (લેખાંક ૩૨). આને સાર જૈન ગુર્જર કવિઓ (ભા. ૧, પૃ. ૬)માં અપાય છે. ૨ જુઓ જે. ગૂઢ ક૭ (ભા. ૨, પૃ. ૭). બંને હાથપોથીના અંતમાં નીચે મુજબ સ્વહસ્તલિખિત પદ્ય છે: – "श्रीकीर्तिविजयवाचकशिष्योपाध्यायविनयविजयेन ॥ નિગગનની શ્રેયોગ વિશે પ્રતિક્રિય મુi | " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy