SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર-વાટિકા વિચારણય જણાય છે એમ શાં. (ભા. ૨, પૃ. ૪૫)માં કહ્યું છે. શિષ્યાદિ-વિનયવિજયગણિને કેટલા શિષ્ય હતા અને તે ક્યા તે જાણવામાં નથી. એ પરિસ્થિતિમાં એમને વંશવેલે કેટલે આગળ વધે તેની તપાસ કરવી બાકી રહે છે. આ ગણિને મતિવિજયગણિ નામે એક શિષ્ય હતા. એમણે વિ. સં. ૧૭૩૨માં રાજનગરમાં નલદમયંતીપાઈની એક હાથપોથી લખી છે. જુઓ પ્ર. પ્ર. સં. (પૃ. ૨૪૬). એમના બીજા શિષ્ય વૃદ્ધિવિજયગણિએ “સેજિત નગરમાં વિ. સં. ૧૭૫૬માં મહાવીરસ્તવન લખ્યું હતું–પ્ર, પ્ર. સં (પૃ. ૨૬૬). શિષ્ય પરંપરા–પ, સ. (ભા. ૧, પૃ. ૧૦૬, ટિ.)માં આ ગણિવરની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવાઈ છે: પં. નયવિજય-પં. ઉત્તમવિજય-પ. નરવિજય-પં. મેધવિજય-પ. કેસરવિજય–પં. શાન્તિવિજય-પં. વિદ્યાવિજય-પં. લિમીવિજ્ય-પં. ગુલાબવિજય-પ. ચારિત્રવિજય. ' નામરશિ– પં. વિનયવિજયગણિએ પોતાને માટે ગૌતમકુલસ્તબક વિ. સં. ૧૭૮૩માં લખ્યો હતો તેઓ તે આપણું ચરિત્રનાયકથી ભિન્ન છે–પ્ર. પ્ર. પ. (પૃ. ૩૦૧). સ્વર્ગવાસ–વિનયવિજયગણિને રાંદેરના ચાતુર્માસ દરમ્યાન રાંદેરમાં વિ. સં. ૧૭૩૦માં સ્વર્ગવાસ થયાનું શ્રી. રા. રા.ના અંતિમ ભાગ ઉપરથી જણાય છે. ગુણકીર્તન–ન્યાયાચાર્ય યશવિજયગણિએ શ્રી. રા. રા.ના અંતમાં વિનયવિજ્યગણિના–પિતાના કાકા ગુરુના સ્વર્ગવાસ બાદ એમને ગૌરવપૂર્ણ ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે – ૧ એઓ ધોરાજી નગરમાં કાળધર્મ પામ્યા હતા. ૨ એએ પુણ્યપત્તન (પૂના)માં વિ. સં. ૧૯૮૫માં કાળધર્મ પામ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy