SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ શિષ્ય તાસ શ્રીવિનયવિજય વર વાચક સુગુણ સહાયા છે વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણલક્ષિત દેહા છે સેભાગે ગીતારથ સારથિ સંગત સખર સનેહા છે.” આ પૂર્વે ન્યાયાચાયે રચેલ ધમપરીક્ષાની પત્ત ટીકાની પ્રશસ્તિમાં વિનયવિજયગણિએ એ કાર્યમાં સહાયતા કર્યાને ઉલ્લેખ કરતી વેળા ન્યાયાચાયે એમને ‘મહોપાધ્યાય” અને “ચારુમતિ' કહ્યા છે. કિવદન્તી–કઈ પણ મહાપુરુષના જીવનની આસપાસ કાલાંતરે એક ચા અન્ય પ્રકારની કિવદન્તી કે દંતકથાનું જાળું સામાન્ય જનતા મોટે ભાગે બઝાડે છે અને કેટલીક વાર તે એમાં ચમત્કારને પણ ગૂંથી લે છે. આપણું ચરિત્રનાયક અભ્યાસાથે ન્યાયાચાર્ય યશોવિજયગણિની સાથે કાશી ગયાની અને કેટલાંક વર્ષ ત્યાં રહ્યાની કિંવદત્તી નિરાધાર જણાતી રહેવાથી એ વાત હું અહીં જતી કરું છું. પાદુકા–આ ગણિની રાંદેરના શ્રીનેમિનાથ-જિનાલયમાં અન્ય જિનાદિ ચારની સાથે સાથે પાદુકા છે. ૧૦ ઇય ૪ ૭3 ઇંચની શિલા ઉપર એને અંગે નીચે મુજબનું લખાણ છે – "॥ द०॥ सं.१७४३वर्षे पोस वदी ११ शुक्रवास... ....... વિષયનુકુંતશ્રીમતી વારતથજાદુગથી માછીશrfar (૯) પરમwામવા તપુર शा०श्रीपाल तद्भार्या सा (0) काहडजी भार्यापानबाइ तत्पुत्री શામકાજા ............ક્ષેત્રે વિષય........................ ઘાનામ..............i શ્રીવિરાજ............................. गौतमादिपादुकापंचकं कारित प्रतिष्ठितं च ॥भ०श्रीविजयप्रभसूरिमुपदेशात् उ० श्रीरवीवर्धनगणिभिरिति... (૨) નૌતમપાદુ (૨) શ્રી મહાવીurgi () ૧ ગૌતમસ્વામી, મહાવીર સ્વામી, હીરવિજયસૂરિ અને વિજ્યદેવસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy