SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર-વાટિકા વિચqfromતુ. (૪) વિકિસૂરિજાસુદ () શ્રીવનાવાળfruz . શ્રીરામાપ્તિ iamતિથી પ્રતિદિપ્તિ... જીવનનિમિઃ શ્રેય આ ઉપરથી આ પાદુકા વિ. સં. ૧૭૪૩માં વિજયપ્રભસૂરિના ઉપદેશથી રવિવધનગણિએ પ્રતિષ્ઠિત કર્યાનું જોવાય છે. આ રવિવધનગણિ તે પૌષધિકાદિવિકટના વગેરે અંગેની હાથપોથી ઉતારનારા-લખનારા હશે. એ જ પટ્ટાલીસારોદ્ધારના કર્તા હોય એમ લાગે છે. ઉપયુકત શિલાલેખ “લાડવા શ્રીમાળી જ્ઞાતિને અને રાંદેરના નિવાસી ધનાની સંતાનીય શામબાઈએ કરાવ્યો હતો. પ્રતિકૃતિ-વિનયવિજયગણિતની એમના જીવન દરમ્યાન કોઈ પ્રતિકૃતિ કે મૂર્તિ તૈયાર કરાયેલી જણાતી નથી. ગમે તેમ હાલમાં એમની અભિનવ મૂર્તિ તૈયાર કરાય છે અને એ “વિનયવિજ્યજીના ઉપાશ્રય” તરીકે ઓળખાવાતા મકાનમાં “શાતમુર્તિ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવાશે. સાથે સાથે એ ગણિવર વગેરેની પાંચે પાદુકાને પણ ત્યાં સ્થાન અપાશે. ૧ આને વર્ણનાત્મક પરિચય મેં Descriptive Catalogue of the Government Collections of Manuscripts (Vol.XVII, Pt. 4, ph. 128–121, 97 & 177–178)માં આવે છે. ૨ આ ૫, સ. (ભા. ૧, પૃ. ૧૪૮-૬૨)માં છપાવાયેલ છે. 8 આનું નામ “વિનયમંદિર” રખાવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy