SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર-વાટિકા વિજયગણિએ ગુરુની અનુજ્ઞા મળતાં તે સમયના સાધુસમુદાયમાં જે શિથિલતા પ્રવર્તતી તેમને જણાઈ તે દૂર કરવા એમણે જે પ્રયાસ કર્યો તે ક્રિોદ્ધાર” તરીકે ઓળખાવાય છે. આ પ્રશંસનીય કાર્યમાં ઉપા. વિનયવિજયગણિએ તેમ જ ઉપા. યશોવિજયગણિએ એમને સહાય કરી હતી એમ ૫. સ. (ભા. ૧, પૃ. ૧૦૫)માં ઉલ્લેખ છે. અહીં હું એ ઉમેરીશ કેવિનયવિજયગણિની કોઈ ઉપલબ્ધ કૃતિમાં એ ગણિવરે આ પ્રમાણે સહાયતા કર્યાને ઉલેખ હોય એમ જણાતું નથી. સંશોધક–દેવવિજયગણિએ જિનસહસ્ત્રનામ રચી તેને વિ. સં. ૧૬૮૮માં સુબાધિકા નામની પજ્ઞ વૃત્તિ વડે વિભૂષિત કર્યું હતું. એનું સંશોધન લાભવિજયે કર્યા બાદ આ વિનયવિજયગણિએ એનું વિ. સં. ૧૬૮૯માં સંશોધન કર્યું હતું અને એ પૂર્વે (વિ. સં. ૧૬૯૦માં) એમણે વિ. રમનું. પણ સંશોધન કર્યું હતું વિહાર–આ ગણિવર મેટે ભાગે ગુજરાતમાં અને ક્વચિત મારવાડ અને માળવામાં વિચર્યા હતા. ચાતુર્માસ–વિનયવિજયગણિએ ક્યાં ક્યાં ચાતુર્માસ (ચોમાસું) કરેલ તેની સંપૂર્ણ સૂચી આપવા માટે કઈ સાધન જણાતું નથી. એમણે પિતાની કોઈ કોઈ કૃતિ ચાતુર્માસ દરમ્યાન રચ્યાનું કહ્યું છે. તે ઉપરથી એમણે નીચે મુજબનાં સ્થળે ચાતુર્માસ કર્યાનું જાણી શકાય છે – ગધાર [ગાંધારી (૧૭૩૧), દેવપત્તન (૧૭૦૫), યેધપુર (જોધપુર), રતલામ (૧૭૩૭), રાજધન્યપુર (રાધણુપુરી (૧૭૧૦), રાજેર (૧૭૨૮, ૧૭૨૮, ૧૭૩૧, ૧૭૩૮), સુરત (૧૭૧૬) અને સ્તંભતીર્થ (૧૭૦૫). ૧ ક્રિાદ્ધાર એટલે “આકરું તપ, આકરી ક્રિયા અને આકરા પરિષહ” –જે. સા. સં. ઈ. (પૃ. ૬૫૧) ૨ એજન, પૃ. ૫૯૪. ૩ જુઓ વિ. ની પ્રગતિ (લે. ૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy