SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ એ સૂરિને વધુ પડતે પક્ષપાત જણાતાં સમવિજય, ભાનુચન્દ્ર અને સિદ્ધિચન્દ્ર એ ત્રણ મુનિવરોએ વિ. સં. ૧૬૭ માં રામવિજયને આચાર્ય બનાવ્યા અને એમનું વિજ્યતિલકસૂરિ નામ રાખ્યું, પરંતુ થોડા જ સમયમાં-વિ. સં. ૧૬૭૬માં એમને રવર્ગવાસ થતાં વિ. સં. ૧૬૭૬માં વિજયાનન્દસૂરિને ‘તપ’ ગચ્છની પાટે સ્થાપન કર્યા. આ પૂર્વે વિજયદેવસૂરિ આચાર્ય બન્યા હતા એટલે આ ગરછમાં એક વખતે બે આચાર્ય થયા. વિ. સ. ૧૯૮૧માં બંને આચાર્યો વચ્ચે મેળ સધાયે, પરંતુ એનું થાયી પરિણામ આવ્યું નહિ અને બે પક્ષ પડી ગયા. વિજયદેવસૂરિના અનુયાયીઓ “દેવસૂર” કહેવાયા જ્યારે વિજયાનન્દસૂરિના “આણસૂર' કહેવાયા. વિનયવિજયગણિ વિ. સં. ૧૬૯૭ સુધી તે આણુસૂર’ પક્ષમાં હતા, પરંતુ વિ. સં. ૧૭૦૫ના અરસામાં એઓ “દેવસૂર' પક્ષમાં જોડાયા હતા. વિજયદેવસૂરિએ રવિજયસિંહસૂરિને પટ્ટધર બનાવ્યા હતા. એ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સિધાવતાં વિજયપ્રભસૂરિ પટ્ટધર બન્યા. એ સુરિને જન્મ વિ. સં. ૧૬૭૭માં થયો હતો. એમણે વિ. સં. ૧૬૮૬માં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૭૧માં એઓ “આચાર્ય બન્યા હતા અને વિ. સં. ૧૭૪૯માં વર્ગ સંચર્યા હતા – પ. સ. (ભા. ૧, પૃ. ૧૬૨) ક્રિયા દ્વારમાં સહાયક–વિજયસિંહસૂરિના શિષ્ય પં. સત્ય૧ આ સૂરિનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૧૧માં થયો હતે. ૨ એમને જન્મ વિ. સં. ૧૬૪૪માં થયું હતું. એમણે વિ. સં ૧૬૫૪માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૯૭૩માં વાચક અને વિ. સં. ૧૬૮૨માં આચાર્ય બન્યા હતા. એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૦૯માં થયો હતે. –૫. સ. (ભા. ૧, પૃ. ૧૦૪) ૩ એ વીરચન્દ્ર અને એમની પત્ની વીરમદેવીના પુત્ર થાય. એમનું સાંસા8િ નામ શિવરાજ હતું, એમને જન્મ વિ. સં. ૧૬૮૦માં થયે હતે. એમણે વિ. સં. ૧૬૯૪માં દીક્ષા લીધી હતી. એમને વિ. સં. ૧૭૨માં “પંન્યાસ પદવી મળી હતી. એમનો સ્વર્ગવાસ અણહિલપુર પાટણમાં વિ. સં. ૧૫૬ કે ૧૭૫૭માં થયો હતો. સ. (ભા. ૧, પૃ. ૧૦૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy