SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર-વાટિકા ઉપા.ની પદવીથી વિભૂષિત બન્યા હતા, પરંતુ એવું ક્યારે, ક્યાં અને કેને હાથે બન્યું તે વિષે હજી સુધી તે કશી માહિતી મળી શકી નથી. હસ્તાક્ષર-પાંચ અજૈન મહાકાવ્ય ગણુવતી વેળા નૈષધીયચરિતને પણ ઉલ્લેખ કરાય છે. એના ઉપર રામચન્દ્ર શ્રીશેષી નામની ટીકા રચી છે. એ મહાકાવ્યના ૧-૧૨ સM સટીકની જે હાથથી “જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા”માં ક્રમાંક ૧૨૦૬ તરીકે છે તે આપણા ચરિત્રનાયકના હાથે વિ. સં. ૧૬૮૪ના ચિત્ર વદ સેમે લખાયેલી છે. આથી આપણને એમના હસ્તાક્ષર જોવા મળે છે. આ લખાણ અભ્યાસાથે કરાયું હશે. લેખનકળા-આપણા ચરિત્રનાયકે વિ. ર.ને પ્રથમદર્શ લખ્યો હત ૨ એ એમના હસ્તાક્ષર સુવાચ્ય હોવાનું અને લખાણની શુદ્ધિ પૂરેપૂરી જાળવી શકે એવી એમની બુદ્ધિ હેવાનું તેમ જ એમની ગુરુભક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. આ વિ. ૨.ની એક નકલ એમના ગુરુભાઈ કાન્તિવિજયે વડોદરાના ભંડારમાં સ્થાપન કરી હતી.' પક્ષપરિવર્તન—વિ. સં. ૧૫૮૩માં જન્મેલા અને વિ. સં. ૧૫રમાં સ્વર્ગ સંચરેલા જગદ્ગુરુ હીરવિજયસૂરિને વિજયસેનસૂરિ નામે પટ્ટધર હતા. એઓ વિ. સં. ૧૯૨૮માં “આચાર્ય બન્યા હતા. એઓ વિ. સં. ૧૬૭૧માં રવર્ગે સિધાવ્યા તે પૂર્વે એમણે "વિજયદેવસૂરિને પિતાના પટ્ટધર બનાવ્યા હતા. ઉપાધર્મસાગરગણિના “સાગર” પક્ષ તરફ ૧ જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ (પૃ. ૬૪૮). ૨ જુઓ વિ. ૨૦ની પ્રશસ્તિ (લે. ૩૦). ૩ જુએ “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન કાપ્રશરિતસંગ્રહ” (પૃ. ૨૦૧). ૪ આ “વિજયદાનસૂરિ” શાસ્ત્રસંગ્રહ (છાણી)માં છે. ૫ એમને જન્મ વિ. સં. ૧૬૩૪માં થયું હતું. વિ. સં. ૧૬૪૩માં દીક્ષા લીધા બાદ એઓ વિ. સં. ૧૯૫૫માં પંન્યાસ અને વિ. સં. ૧૯૫૬માં વાચક તથા આચાર્ય બન્યા હતા. એઓ વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગે સિધાવ્યા હતા – પટ્ટાગલીસમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૦) 2જી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy