SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પરિપાક કૃતિઓની સંપૂર્ણ સંખ્યા તથા એ પૈકી કેટલીકનું રચનાવ અને એનું રચનાસ્થળ તેમ જ કેટલાક આ પૂર્વે નિદેશાયેલા વિચારણીય પ્રશ્નો.૧ આ ઉપરાંતના પ્રશ્નો નીચે મુજબ છે – (1) કુદતના અધિકારો કેમ નહિ ? (૨) ૧૩મી લતામાં માગસરથી શરૂઆત કરવાનું શું કારણ છે ? (૩) ત–શાસ્ત્ર, જ્યોતિષ, નીતિશાસ્ત્ર, શકુન-શાસ્ત્ર અને વૈધક તેમ જ છ ભાષા એ અંગે વિનયવિજયગણિની પ્રવીણતા પૂરવાર થઈ શકે તેવી સ્વતંત્ર કૃતિઓ હાવી જોઈએ અને તેમ ન જ હોય તે એ સંબંધી પ્રાસંગિક નિરૂપણથી સમૃદ્ધ કૃતિઓ હશે તે એ કઈ ? (૪) આપણું ચરિત્રનાયક કયાં કયાં નાટકોના જ્ઞાતા હતા? (૫) વિનયવિલાસગત હરિયાળીઓના ઉકેલ સ્પષ્ટીકરણપૂર્વક સૂયવાયા હોય તે કણે કયાં તેમ કર્યું છે ? ત્રણસ્વીકાર–પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવાની પ્રેરણા અને શાંતમૂર્તિ શ્રીવિજયવિજ્ઞાનસૂરિજીના પ્રશિષ્ય અને પાઈય-વિસાર શ્રીવિજયકરતૂરસૂરિજીના વિનય પંન્યાસ શ્રીચન્દ્રોદયવિજયગણિએ કરી હતી એટલે એ બદલ તથા પાદુકાને લગતા શિલાલેખની એક નકલ તેમ જ કેટલીક હાથપોથીઓ એમણે મને પૂરી પાડી હતી તે બદલ પણ હું એમને ણું છું. આ જ ગણિવર્યના ઉપદેશથી રાંદેરની “વિનયમંદિર-મારક–સમિતિ” વૈયાકરણ, જૈન વિશ્વકોશના વિધાતા, ચિત્રકવિ, સંસ્કૃત ગેય કાવ્યના જૈન શ્વેતાંબર સૂત્રધાર, મહોપાધ્યાય વિનયવિજયગણિના રાંદેરની જૈન જનતા ઉપરના ઉપકારના સ્મરણાર્થે “વિનયમંદિર કરાવવા રૂપે એમનું જે રમારક ઉપસ્થિત કરનાર છે તેના શ્રીગણેશ આF ૧ જુએ પૃ. ૨૯ ૪૮, ૫૭, ૫, ૭૩, ૭૬,૭૮, ૮૭ અને ૧૦૦ :. ૨ એમણે આ પુસ્તકને અંગેની કેટલીક બાબતે વિચારી જવામાં સહાયતા કરી છે તે બદલ હું એમને આભારી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy