SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક નિમ્નલિખિત કૃતિઓ કે જે ખાસ કરીને “તપ” ગછના અનુયાયીઓમાં અધિક પ્રમાણમાં પ્રચલિત બનેલી જવાય છે તે ગણવાય – (૧) કાસુબેધિકા–એક સમયે - આજથી પાંચેક દસકા ઉપર ધર્મસાગરગણિકત કલ્પકરણાવલી પર્યુષણ પર્વ દરમ્યાન “તપા ગચ્છના કેટલાક મુનિવરો વાંચતા હતા, પરંતુ આજે ત્રીસેક વર્ષથી તે એને બદલે કલ્પસુબેધિકા જ વંચાતી જોવાય છે. - (૨) શ્રીપાલ રાજાને રાસ-આ રાસ આજે પણ કેટલેક સ્થળે વર્ષમાં બે વાર તપા' ગ૭ના શ્રાવકે હોંશભેર વાંચે છે, જો કે એમાં હવે ઓટ આવતી જણાય છે. (૩) “પુણ્યપ્રકાશ” સ્તવન–અંતિમ આરાધના માટે આને ઉપગ “તપ” ગરછીય શ્રાવક-શ્રાવિકામાં તેમ જ કેટલાંક શ્રમણ-શ્રમણીએમાં થતે જોવાય છે. (૪) મહાવીરસ્વામીનું સ્તવન –“સિદ્ધારથના રે નંદન વિનવું”થી શરૂ થતું આ સ્તવન ઘણું જેને જિનાલયોમાં લલકારે છે. - ચતુર્થ, ષષ્ઠ અને દ્વાદશ –પૃ. ૮૩માં આ ત્રણના જે અર્થ મેં આપ્યા છે તે આજે તે શબ્દાર્થ પૂરતા છે. પ્રાચીન સમયમાં ઉપવાસની આસપાસ એકેક એકાશન (એકાસણું) કરાતું હતું, પરંતુ લગભગ એક હજાર વર્ષથી એકાશન કરવાની પ્રથા જતી રહી છે. સંશોધનની આવશ્યક્તા–વિનયવિજયગણિને અંગે નિમ્નલિખિત બાબતે જાણવી બાકી રહેતી હોવાથી એ માટે સંશોધનની આવશ્યકતા રહે છે – જન્મસ્થળ, જન્મસમય, સગાંસંબંધી, પ્રતિબોધક, દીક્ષા સમય, દીક્ષાસ્થળ, દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, ઉપાધ્યાયની પદવીના પ્રદાનને સમય અને એનું સ્થળ, ચાતુર્માસેની સંપૂર્ણ સૂચી, સમગ્ર શિષ્ય પરિવાર, પ્રતિષ્ઠાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy