SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક એમ જે કહ્યું છે તે ઉપરથી ફલિત થાય છે. જો એમ જ હોય તે પહેમપ્રકાશ જેવા મહાકાય ગ્રંથને આ ઘણું સંક્ષિપ્ત પરિચય ગણાય એટલું જ નહિ પણ હૈ. લ. પ્ર.ને ઉલેખ રહી ગયેલ મનાય, જે કે પૃ. ૩૦૬માં હૈ. લ. પ્ર.ના અર્થમાં લઘુપ્રક્રિયા છે. દિતીય અર્થ કરાય તે હૈ. લ. અને ઉલેખ તે છે, પરંતુ એની હૈ. પ્ર. નામની ૩૪૦૦૦ લેક જેવડી કૃતિને પરિચય જ અપાય નથી એમ માનવું પડે તેનું શું? વૈયાકરણભૂષણસાર–આ વૈયાકરણભૂષણના સંક્ષેપરૂપ છે. આ તેમ જ વૈયાકરણભૂષણ એ બંનેના કર્તા કચ્છભટ્ટ છે. એઓ. ઈ. સ.ની ૧૭મી સદીની શરૂઆતમાં વિદ્યમાન હતા. એઓ રંગેજીના પુત્ર અને સિદ્ધાન્તકૌમુદી તથા એની વૃત્તિ નામે પ્રોઢમનેરમા યાને મનેરમાના પ્રણેતા ભટ્ટજી દીક્ષિતના ભત્રીજા થાય છે. એમણે પોતાના આ કાકા ભજી દીક્ષિતે જે વૈયાકરણસિદ્ધાન્તકારિકા ૭૨ કારિકાએમાં રચી છે તેના ઉપર વ્યાખ્યાન તરીકે વૈયાકરણભૂષણ રચ્યું છે. અતિપ્રચલિત કૃતિઓ-ગ્રંથકારના જીવન દરમ્યાન કે ત્યાર બાદ અલ્પ કાળ સુધી–જ્યાં સુધી એના પ્રશંસકાદિ વિદ્યમાન હોય ત્યાં સુધી એની કૃતિઓને રસાસ્વાદ લેનાર હોય–મળી આવે એમાં કંઈ નવાઈ નથી. પૂર્વગ્રહાદિથી મુક્ત જને સકાઓ પછી પણ જે કૃતિને આદર કરે એ કૃતિ વિશેષ મહત્વની ગણાય. આ દષ્ટિએ વિનયવિજયગણિની ૨ આ નામ હૈ. પ્ર. ની પ્રશસ્તિના દસમા પદ્યમાં છે. સાથે સાથે અહીં હૈ. પ્ર.ની પ્રશંસા કરાઈ છે. ૨ જુઓ. D 9 G ( p. 84). ૩ એજન, પૃ. ૩૪૩. ૪ એજન, પૃ. ૧૨૦. ૫ એજન, પૃ. ૨૦. ૬ એજન, પૃ. ૩૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy