SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [લતા ૧૫ છે અને બીજા હલુઆ (લઘુ = અસંયુક્ત) અક્ષર છે. એ સુત્તમાં ૩૩ પદ છે અને ૮ સંપદા છે. આમ આ સત્તના પરિમાણાદિ દર્શાવી તેમ જ નારકને ૧૪, એકેન્દ્રિયના ૨૨, જલચરાદિ પંચેન્દ્રિય તિર્યંચના ૨૦, વિકસેન્દ્રિયના ૬, મનુષ્યના ૩૦૩ અને દેના ૧૦૮ એમ ના પ૬૩ ભેદ ગણાવી પ્રથમ ઢાલ પૂર્ણ કરાઈ છે. ઉપર્યુક્ત ૫૬૩ પ્રકારના છની “અભિયા' ઇત્યાદિ દસ રીતે વિરાધના થાય છે. એને રાગ અને દ્વેષ, કાયા, વચન અને મન એ ત્રણ ગ, કરણ, કરાવણ અને અનુમોદન એ ત્રણ કરેણ, વર્તમાનાદિ ત્રણ કાળ તેમ જ તીર્થકર, સિદ્ધ, સાધુ, ગુરુ, દેવ અને આત્મા (પિત) એ છ સાક્ષીની અપેક્ષાએ વિચારતાં જીવની વિરાધનાની સંખ્યા ૫૬૩૪ ૧૦૪૨૮૩૪૩૪૩૪૬=૧૮,૨૪,૧૨૦ થાય છે એમ કહી એ પ્રત્યેકને અંગે “મિચ્છા મિ દુક્કડ ” દેવાયું છે. ઈર્યાપંથ પ્રતિક્રમણ કર્યા વિના ક્રિયા શુદ્ધ ન થાય એમ મહાનિશીથમાં કહ્યું છે એ જણાવી પ્રતિક્રમણથી થતા લાભ દર્શાવાયા છે અને એ માટે અહેમત્તા (અતિમુક્ત) અણગાર “પણ ગદગ” ભાવતાં સર્વજ્ઞ બન્યા એમ કહ્યું છે. ઉપાંત્ય કડીમાં વિજયપ્રભસૂરિ અને વિજયરત્નસૂરિને ઉલ્લેખ છે. રચના-વષ–આ કૃતિ વિ. સં. ૧૭૩૦માં રચાયાને જે. ગૂ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ. ૧૧૫)માં ઉલ્લેખ છે. અહીંની પ્રાચીન હાથપોથીમાં “સંવત સતર ઉત્રીસે”પાઠ છે, જ્યારે બીજીમાં “સંવત્ સત્તરહ તેત્રીસે” ૧ ઈત્યાદિથી વરિયા, લેસિયા, સંઘાલયા સ ઘક્રિયા, પરિયાવિયા, કિશમિયા, ઉવિયા, ઠાણુઓ ઠાણું સંકામિયા અને જીવિયાએ વવવિયા એમ નવ પદ સમજવાનાં છે. ૨ અને સંસ્કૃતમાં “બિચ્ચા મેડુત કહે છે. એને અર્થ “મારું પાપ મિથ્યા હેજો” એમ છે.' ૩ તેત્રીસેને બદલે “ને ત્રીસે પાઠ હે ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy