SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૧૬] ઉત્તરવર્તી કવન-કુંજ પાઠ છે. એને ૧૭૩૦ તેમ જ ૧૭૩૩ એમ બે અર્થ થઈ શકે છે. એ હિસાબે રચના-વર્ષ વિ. સં. ૧૭૩૦ સાચું છે કે ૧૭૩૩ કે ૧૭૩૪ તેને નિર્ણય કરે બાકી રહે છે. લતા ૧૬ઃ જિનસહસ્ત્રનામ [ વિ. સં. ૧૭૩૧] આ ૧૪૮ પદ્યમાં ગંધારમાંના વર્ષારાત્ર અર્થાત ચાતુર્માસ દરમ્યાન “મા–અગ્નિ-સંયમ” એટલે કે વિ. સં. ૧૭૩૧માં વિજયપ્રભસૂરિના પ્રસાદથી સંસ્કૃતમાં રચાયેલું સ્તોત્ર છે. ૧૪૫મું પદ્ય “સિદ્ધાણં બુદ્ધાણું”માંથી અવતરણરૂપે અપાયું છે. આ મુખ્યત્વે કરીને “ભુજંગપ્રયાત” છંદમાં રચાયેલા રતવમાં “નમસૂ” શબ્દને અને તેમાં પણ ખાસ કરીને નમસ્તે ને પહેલાથી ૧૪૪મા પદ્ય સુધીમાં સાત સાત વાર એટલે કે ૧૪૩૪૭=૧૦૦૧ વાર પ્રયોગ કરાયો છે. આથી આ સ્તંત્રનું – સ્તવનું “જિનસહસ્ત્રનામ' સાર્થક કરે છે, કેમકે “નામ અને અર્થ “નમસ્કાર” કરાય છે. લે. ૨૧-૧૧૭માં તીર્થકરની વન-કલ્યાણકથી માંડીને એમના નિર્વાણ કલ્યાણક સુધીની જીવનરેખા આલેખાઈ છે. લે. ૧૧૮-૧૨૬માં દસે ક્ષેત્રને ત્રણે કાળના અષભદેવાદિ તીર્થકરને નમસ્કાર કરાય છે. લે. ૧૨૭–૧૨૮માં વીસ વિહરમાણ જિનેશ્વરને, ગ્લો. ૧૨૮–૧૭૦માં શાશ્વત જિનબિંબને, . ૧૩૧-૧૩૫માં જિનમંદિરોથી અલંકૃત અષ્ટાપદાદિ પર્વતને, શ્લો. ૧૩૬–૧૩૮માં વિવિધ નગરાદિના પાર્થ ૧ આ કૃતિ “વરસમાજ–અમદાવાદથી વિ. સં. ૧૯૮૧માં છપાવાઈ હતી. એ ગુજરાતી ભાષાંતર તેમ જ શાસ્તવ અને જિનપિંજરત્ર સહિત જૈ ધ પ્રહ સ” તરફથી વિ. સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨ એમનાં નામ આગળ ઉપર “વીસીના પરિચયમાં અપાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy