SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ વિનય-સૌરભ [ લતા ૧૬ નાથને તેમ જ લે. ૧૩૯-૧૪૩માં જૈન શાસનાદિને નમસ્કાર કરાય છે. અંતમાંનાં બે પદ્યો પ્રશસ્તિરૂપ છે. ૧ભાષાંતર– પ્રસ્તુત કૃતિનું ગુજરાતી ભાષાંતર કુંવરજી આણંદજીએ તૈયાર કર્યું છે. લેખ–આ જિનસહસ્ત્રનામસ્તોત્ર તેમ જ એ નામની અન્ય કૃતિઓ વિષે મેં “જિનસહસ્ત્રનામસ્તોત્ર (નામની) કૃતિઓ” નામના લેખમાં કેટલીક માહિતી આપી છે. લતા ૧૭ : અહંન્નમસ્કારસ્તોત્ર [ વિ. સં. ૧૭૩૧ ] આ કૃતિ હજી સુધી તે કઈ સ્થળેથી પ્રકાશિત થયાનું જાણવામાં નથી. એની એક હાથથી ઉદેપુરના ભંડારમાં છે. આ કૃતિ જિ, ર. કે. (વિ. ૧, પૃ. ૧૬)માં વિ. સં. ૧૭૩૧માં રચાયાનો ઉલ્લેખ છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જિનને નમસ્કાર કરાયે હશે. જે એમ જ હેય તે આ કૃતિ વિષય અને રચનાવર્ષની પણ બાબતમાં જિનસહસ્ત્રનામની સાથે સામ્ય ધરાવે છે. આથી આ બંને કતિ એક જ તે નથી એવો પ્રશ્ન સહજ ઉદભવે છે. ૧ આ છપાયું છે. જુઓ પૃ. ૪૭, ટિ છે. ૨ આ લેખ અહીનાં (સુરતના) “દિગંબર જૈન” (વ. ૪૪)ના ૧૦માં અને ૧૧મા અંકમાં છપાયે છે. ૩ જાઓ . સા. સં. ઈ, (પૃ. ૬૪૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy