SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૧૮ ] ઉત્તરવર્તી કવન કુંજ લતા ૧૮: ૧ભગવતીસૂત્રની સજ્ઝાય [ વિ. સં. ૧૭૩૧ કે ૧૭૩૮ ] વિનયવિજયએ વિ. સ’. ૧૭૩૧ કે ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ દરમ્યાન સંધને રભગવતીસૂત્ર સંભળાવ્યું હતું..૪ આ ૨૧ ગાથાની ગુજરાતી સજ્ઝાયમાં ભગવતીસૂત્રની – પાંચમા અંગની વિશિષ્ટતા, એના વક્તા અને શ્રોતાની યોગ્યતા તેમ જ એના શ્રવણુના મહિમા વવાયાં છે. વિસ્તારથી કહુ તા એને પ્રારંભ ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નના ઉલ્લેખથી અને એ તીથંકરે કહેલા અથથી કરાયા છે. અહી કહ્યું છે કે આ અગ એક શ્રુતરકધરૂપ છે, અને એના અનેક ઉદ્દેશક ( ઉદ્દેશા)વાળાં ૪૧ શતકા છે. વાંચનારની યાગ્યતા માટે છ મહિનાના યાગવહનની આવશ્યકતા દર્શાવાઈ છે. શ્રોતાની યોગ્યતા ગા. ૫-૯માં જણાવાઇ છે. ગા. ૧૦માં આ અંગનાં ત્રણ નામ ગણુાવાયાં છે: (૧) પાંચમું અંગ, (ર) વિવાહ-પન્નત્તિ અને (૩) ભગવતીસૂત્ર. સંગ્રામ સેસનીએ ગૌતમસ્વામીનું નામ સામૈયાથી પૂછ્યું હતુ એ વાત ગા. ૧૩મીમાં કહી છે. ૧૪મી ગાથામાં આ અંગની અનેક ભંડારામાં સુવર્ણાક્ષરી હાથોથી હોવાના ઉલ્લેખ છે. ૧૯મી ગાથામાં રચનાવ` તરીકે ‘૧૭૩૮ Àા ઉલ્લેખ છે. ૨૧મીમાં કર્તાએ પોતાને ‘વઝાય’ કહ્યા છે. ૪૯ ૧ આ “શ્રીમદ્ ચશે.વિજ્રયાકૃિત સજ્ઝાય, પદ અને સ્તવન સંગ્રહ” જે શેઠ વીરચંદ દીપચ ંદે ઇ. સ. ૧૯૦૧માં પ્રકાશિત કર્યો છે તેમાં (ભા. ૧, પૃ. ૧૬૩-૧૬૬માં) છપાવાઇ છે. આમાં ૨૧ ગાથા છે. D Jain Education International ૨ આનો પરિચય મેં H 0 L J (pp. 126-129)માં તેમજ આ, દ ( પૃ. ૭૯-૮૭)માં આપ્યા છે. ૩ આ જનાના મૌલિક ધાર્મિક પ્રથા પૈકી એક મહત્ત્વના છે. ૪ જુએ ૧૯મી ગાથા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy