SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વિનય–સૌરભ એને! છત્રધાર છે; અને મુખરભાવ એને ખીડીપત્ર આપનાર છે. ચાર વિકથા—યારે ચતુરા ઘણી ઘણી વાત સંભળાવે છે. અવિરતિ અન્ન રાંધે છે. નિદ્રા પાલણુ સંભાળ રાખે છે. પરનિૌ ચડાળી ભવદરબારને ખુહારે છે યાને સાફ કરે છે. મેાહને સાત વ્યસનરૂપ ખવાસા છે અને અરાઢ પ્રૌઢ પાપસ્થાને એના ઉમરાવેા છે. ચારિત્રધર્મ નરેન્દ્રના વૃત્તાન્ત—સાત્ત્વિક માનસ’ નામે નગર છે. ત્યાં દાનાદિ ગુણા વસે છે. એ નગરની પાસે વિવેક’ નામના કૈલાસ જેવા ઊંચા પર્વત છે. એ પર્વતને ‘અપ્રમત્તતા' નામનું શિખર છે. ત્યાં ‘જૈનપુર' નામનું નગર છે અને એમાં ભવ્ય જા રહે છે. એ નગરમાં 'ચિત્તસમાધાન' નામે મંડપ, નિઃસ્પૃહતા' નામની વેદિકા અને ‘જીવવીય નામનું આસન છે. ત્યાં ચારિત્રધમ નામે નૃપતિ છે. એને દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર મુખ છે. એ નૃપતિને વિરતિ નામે અનુપમ પત્ની છે. એના મેાટા પુત્રનું નામ યતિધમ છે અને નાનાનું શ્રાવકાચાર છે અને એનાં બાર અંગ છે. મેટાનાં પાંચ રૂપ છેઃ (૧) સામાયિક, (૨) છેàપસ્થાપ્ય, (૩) પરિહારવિધિ, (૪) સૂક્ષ્મ સ’પરાય અને (૫) યથાખ્યાત. એનાં નીચે મુજબ ખીન્ન પણુ દસ રૂપ છેઃ : * [ લતા ૧૦ (૧) ક્ષમા, (૨) ઋજુતા, (૩) મૃદુતા, (૪) મુક્તિ, (૫) સત્ય, (૬) શૌય, (૭) તપ, (૮) સંયમ, (૯) બ્રહ્મચર્ય' અને (૧૦) કિચન્ય. તપનાં ૧૨ અને સયમનાં ૧૭ સુંદર રૂપ છે Jain Education International ---- યતિધર્મ ને સદ્ભાવ–સરલતા નામની અને શ્રાવકાચારને સદ્ગુણુરક્તતા નામની એકેક પત્ની છે. સમ્યગ્દર્શન નામના મહેતા છે. એ ૨ આ ચાર તે રાજ-કથા, દેશ-કથા, સ્ત્રી-કથા અને ભકત-કથા ( ભેાજન સબંધી કથા) છે. એના સ્પષ્ટીકરણ માટે જુએ જૈન સત્ય પ્રશ્નાશ” (૧. ૧૦, મ. ૧૦)માં છપાયેલેા મારા લેખ “વિક્રયા: પ્રકાર અને ઉપપ્રકાર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy