SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ વિનય-સૌરભ [લતા ૩૬ (૧૫) ઈશ્વર, (૧૬) નેમિપ્રભ, (૧૭) વીરસેન, (૧૮) મહાભદ્ર, (૧૮) દેવયશસ્ અને (ર૦) અજિતવીર. પ્રત્યેક સ્તવનને કર્તાએ “ભાસ” કહેલ છે. દરેક સ્તવનને પ્રારંભમાં એને અંગેના રાગ અને દેશને નિર્દેશ કરે છે. કેઈ કેઈ સ્તવન કાવ્યતત્ત્વથી વિભૂષિત છે. આ વીસીમાં પૂજા સામગ્રી, સમવસરણ, ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણો, ઈત્યાદિ બાબતે નિરૂપાઈ છે. 'કલશ'માં તીર્થકરોની ૧૦, ૨૦ અને ૧૭૦ એમ વિવિધ સંસ્થાને ઉલેખ છે. . આ સ્તવને પૈકી એકેમાં કર્તાએ પિતાની પદવીને ઉલ્લેખ કર્યો નથી. એમણે મેટે ભાગે વિનય' નામ નિદેશ્ય છે. આધાર-કલશ'માં સૂચવાયા મુજબ આ કૃતિ પંડિત શીલદેવકૃત “એકવીશઠાણું”ના આધારે જાઈ છે. આ વિષયના અન્ય ગ્રંથે સાથે અહીં અપાયેલી કેટલીક બીને જે ભિન્ન જણાય છે તેમાં સાચી કઇ તે તીર્થકર કહી શકે એમ વિનયવિજયગણિએ પિતે આ કલશમાં કહ્યું છે. લતા ૩૭ : શાશ્વતજિનભાસ આ નવ કડીની ગુજરાતી કૃતિ છે. એની એક હાથપથી આણંદજી કલ્યાણજીની પાલીતાણાની પેઢીને જે અંબાલાલ ચુનીલાલને જ્ઞાનભંડાર સોંપાયેલ છે તેમાં વીસીની સાથે સાથે આની હાથપોથી છે. એમાં ઋષભ, ચન્દ્રાનન, વર્ધમાન અને વારિષણ એ ચાર શાશ્વત નામવાળા તીર્થકરનું ગુણોત્કીર્તન છે. આની અંતિમ કદી નીચે મુજબ જૈ ગૂ. ક. (ભા. ૨, પૃ.૧૭)માં અપાઈ છે – “કીરતિવિજય ઉવઝાય રે, લહીઈ પુણ્યપસાય. સાસતા જિન ધુણઈ ઈણિ પરિ વિનયવિજય ઉવઝાય. મેરે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy