SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ૩૯] મધ્યવતીં કવન-કુંજ લતા ૩૮ : ષડાવશ્યકનું સ્તવન આ સ્તવનને પ્રારંભ દુહાની પાંચ કડીથી કરાય છે. ત્યાર બાદ છ ઢાલ છે. એમાં અનુક્રમે ૫, ૭, ૭, ૬, ૫ અને ૭ કડી છે અંતમાં એક કડીને “કલશ' છે. આમ આ રતવનમાં ૪૩ કડી છે. જેને એ દિવસના અને રાત્રિના અંતે જે અવશ્ય ક્રિયા કરવી જોઈએ તેને “આવશ્યક કહે છે. એ છ છે(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વન્દનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ દરેક આવશ્યકનાં સ્વરૂપ અને પ્રભાવનું નિરૂપણ એકેક ઢાલ દ્વારા કરાયું છે. બીજી ઢાલમાં કષભદેવાદિ ૨૪ તીર્થકરોનાં નામ છે. ત્રીજી ઢાલમાં દ્વાદશાવર્ત વંદનને, ૩ર દેષના નિવારણને, ૩૩ આશાતનાને અને વાસુદેવ કૃષ્ણને, એથી ઢાલમાં વંદિત્ત યાને પડિક્કમણસુતને, પાંચમીમાં ૧૬ આગારને, અને છઠ્ઠીમાં રાવણને, વિશલ્યાના પ્રભાવને તેમ જ લમણને ઉલ્લેખ છે. આ પદ્યાત્મક ગુજરાતી સ્તવન ક્યારે રચાયું તે કર્તાએ જણાવ્યું નથી પરંતુ અંતમાં એમણે પિતાને “વાચક કહ્યા છે એટલે એ પદવી મળ્યા બાદ આ રચાયું છે એ વાત નિર્વિવાદ છે. લતા ૩૯ : સીમંધરસ્વામીનું ચૈત્યવંદન “શ્રી સીમંધર વીતરાગ ત્રિભુવન તમે ઉપગારીથી શરૂ થતા આ ૧ આ કૃતિ સ સ (પૃ. ૨૧૫-૨૧૮)માં છપાવાયું છે. સાથે સાથે પ્રત્યેક ઢાલને મથાળે તેને લગતી “દેશીની નેંધ છે. ૨ આને અર્થ કાયોત્સર્ગ અંગે રખાતી છટ યાને એને લગતા અપવાદ છે. ૩ આ પેટ સ. સ. (તૃતીય મહાનિધિ, પૃ. ૧૦)માં છપાવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy