SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [લતા ૩૯ ગુજરાતી ચૈત્યવંદનમાં ત્રણ કડી છે. એમાં સીમધરસ્વામીનાં પિતા અને માતાનાં નામ દર્શાવી એમનાં લાંછનને અને દેહની ઊઁચાઈ તેા ઉલ્લેખ કરાયા છે. અંતમાં કર્તાએ પોતાના ગુરુનું નામ જણાવી પોતાના ‘વિનય’ તરીકે નિર્દેશ કર્યા છે. લતા ૪૦ : વિનયવિલાસર [લગભગ વિ. સં. ૧૭૩૧] આ મુખ્યતયા ક‘હિન્દી'માં જાતજાતના રાગમાં રચાયેલાં ૭૭ પદાને સંગ્રહ છે. એમાં ઓછીવત્તી કડી નીચે મુજબ છે :-- ૪, ૩, ૪, ૨, ૫, ૫, ૩, ૩, ૫, ૬, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૫, ૭, ૫, ૫, ૫, ૫, ૫, ૪, ૩, ૫, ૯, ૩, ૪, ૫, ૫, ૪, ૫, ૨, ૫ અને ૪. આમ કુલે ૧૭૦ કડી છે. એમાં ધણાંખરાં પદ્મ પાંચ પાંચ કડીનાં છે. ઘણાંખરાં પદે અઘ્યાત્મનાં છે. તેમાં કેટલાંક પધ્ર આત્મલક્ષી છે. દા. ત. ૧૮મું .પ૬. પહેલા પદમાં ઋષભદેવની ઉત્કટ ઉપાસના વર્ણવાઈ છે. ૧ આ કૃતિ ૨૦ સ૦ ૫. સ્ત. સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૮૧–૨૦૮)માં છપાવાઈ છે. પ્રત્યેક પદને અ ંગે એના રાગના ઉલ્લેખ કરાયા છે. ૨ આ નામ કર્તાએ તે પ્રસ્તુત કૃતિમાં દર્શાવ્યું નથી, પરંતુ આ નામ પ્રચલિત બન્યુ છે. શાં. સુ. (ભા. ૧, પૃ. ૧૧૯)માં કહ્યું છે કે “આત્માથી મનુષ્યા શાંત સમચમાં પેાતાના ચૈતનજીને ઉદ્દેશીને જે વાતેા ધ્વનિરૂપે ઉચ્ચરે એનું નામ ‘વિલાસ' કહેવાય. ૩ નયકણિકા (પૃ. ૫૩)માં આ કૃતિની ભાષા ‘વ્રજ' કહી છે. વળી સાડત્રીસ પદો અધ્યાત્મનાં છે એમ અહીં કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy