SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૩૬ ] મધ્યવર્તી કવન-કુંજ ‘ઉવજ્ઝાય' એવા ઉલ્લેખ છે, પરંતુ કર્તાએ પોતાના ગુરુનું નામ લખ્યું નથી એટલે આ કૃતિ પ્રસ્તુત છે કે કેમ તેની તપાસ થવી ઘટે. મરુવી માતા પેાતાના પુત્ર ઋષભદેવને ઉદ્દેશીને કહે છે કે હુ ધરડી થઈ છું અને તમને મળવા ઉત્સુક છું. તમે વનમાં શા માટે વસ્યા છે ? ‘વિનીતા’ નગરીમાં ઋષભદેવ પધાર્યાના સમાચાર મળતાં ભરત ચક્રવર્તી પોતાની એ પિતામહીને હાથી ઉપર બેસાડી સમવસરણુ આગળ લઈ જાય છે. પોતાના પુત્રની પ`દા જોઈ તે મરુદેવીને હરનાં આંસુ આવતાં એમનાં નેત્રનાં પડલ દૂર થાય છે અને એએ સન બને છે. અંતમાં કવિ એએ, એમના પુત્ર તેમ જ એમનેા પરિવાર ધન્ય છે એમ કહે છે. ૯૭ લતા ૩૬: વિહરણમાણ-જિન-વીસી સાંપ્રત કાળમાં મહાવિદેહમાં સીમધરસ્વામી વગેરે વીસ તીર્થંકરા વિચરે છે. એ પ્રત્યેકને અંગે એકેક રતવન ગુજરાતીમાં રચાયું છે. એથી એના સમુદાયને વીસી' કહી છે. દરેક સ્તવનની ઓછામાં ઓછી પાંચ પાંચ છે, કડી જ્યારે ક્રમાંક ૬, ૭, ૮ અને ૧૨વાળાં ચારની છછ અને ૧૯માની સાત કડી છે. પ્રશસ્તિરૂપ ‘કલશ'ની ૧૧ કડી છે. આમ આ વીસીમાં ૧૧૬ કડી છે. આ કૃતિમાં નિમ્નલિખિત નામવાળા વીસ તીર્થંકરાનાં શરીર, આયુષ્ય વગેરે ખાતા અપાઇ છે; (૧) સીમંધર, (ર) યુગંધર, (૩) બાહુ, (૪) સુબાહુ, (૫) સુજાત, (૬) સ્વયંપ્રભ, (છ) ઋષભાનન, (૮) અનંતવીયં, (૯) સુરપ્રભ, (૧૦) વિશાલ, (૧) વજ્રધર, (૧૨) ચન્દ્રાનન, (૧૩) ચન્દ્રબાહુ, (૧૪) ભુજંગ, ૧ આ કૃતિ “ચાવીશિ તથા વીશિ સંગ્રહ” (પૃ. ૬૦૩-૬૧૭)માં છપાવાઈ છે. શાં. સુ. (ભા. ૧, પૃ. ૧૧૫)માં અન્ય આવૃત્તિ પ્રમાણે પૃષ્ઠાંક અપાયા છે ‘વીસી’માંનું ૧૯મુ સ્તવન સાત કડીનું છે તે વિષે એમાં ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy