SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વિનય-સૌભ Tલતા ૮ પ્રાયઃ સમાન છે. એ દ્વારા આ ગ્રંથના પ્રણેતાએ પોતાનાં ગુરુ, માતા અને પિતાનાં નામ રજૂ કરી એ ત્રણે પ્રત્યેની પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે.૧ ચેથા ચરણમાં સગ કને નિર્દેશ કરાવે છે. • યંત્રો અને ચિત્રો – કર્તાએ જાતે પ્રસ્તુત ગ્રંથને અનેક યંત્રો આપી વિભૂષિત કર્યો છે. એમાં જે ચિત્રો જોવાય છે તે કર્તાએ આલેખ્યાં હશે કે કઈ ચિત્રકાર પાસે એમણે તૈયાર કરાવ્યાં હશે તેને નિર્ણય કરે બાકી રહે છે. ગમે તેમ આ ગ્રંથની સચિત્ર હાથપોથીઓ ચિત્રકળાના અભ્યાસ માટેનું મહત્વનું સાધન પૂરું પાડે છે. શાહદતે આ જૈન વિશ્વકેશના વિધાતા વિનયવિજયગણિએ આગમાદિની ૨૧૦૨૫ સાક્ષીએ આપી છે. કેટલે યે સ્થળે તે એમણે અવતરણ પણ આપ્યાં છે. ભાષાન્તર-- દ્રવ્ય-લેકના સર્ગ ૧-૧૧નું તેમ જ ક્ષેત્ર–લેકના સ ૧૨-૨૦નું મોતીચંદ ઓધવજી શાહે ગુજરાતીમાં ભાષાન્તર કર્યું” છે. શ્રીવિજયોદયસૂરિજીએ આ પૈકી પહેલા ત્રણ સર્ગોને ગુજરાતીમાં વિવેચન, ટિપ્પણો અને યંત્ર સહિત અનુવાદ કર્યો છે. ૧ આવી જતા હંમપ્રકાશના અધિકારો અંગે પણ જોવાય છે. ૨ આની સૂચી “ જે. ધ. પ્ર. સ.” તરફથી છપાયેલા છે. પ્ર. (વિભાગ ૩-૪)નાં પુ ૩૬-૪૭ માં અપાઈ છે. તથાSS , તથો, હતિ બનાવાર ઇત્યાદિરૂપે સૂચવેલ આધારને આમાં સમાવેશ થતો નથી. ૩ આ ભાષાંતરને પ્રથમ ભાગ મૂળ (સર્ગ -૧૧) સહિત કેટલાંક યંત્ર સમેત અને દ્વિતીય ભાગ મૂળ (સ. ૧૨-૨૦) તથા લોકનાલિકાના ચિત્ર સહિત “આગમેદય સમિતિ” તરફથી અનુક્રમે ઈ. સ. ૧૯૨૦ અને ૧૯૩૨માં છપાવાયા છે. જ આ અનુવાદ વિવેચનાદિ તેમ જ મૂળના સર્ગ ૧-૩ સહિત “જૈન ગ્રન્થ ગાશ સભા” તરફથી વિ. સં. ૧૯૯૦માં પ્રસિદ્ધ કરાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy