SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ૮] પૂર્વવર્તી –કવનકુંજ ૨૭ હાનિ, અને ખિલવાસી મનુષ્યાનું વર્તન, ઉત્સર્પિણીના છ આરા અને એમાં થનારા તીર્થંકરા અને ચાર્તીઓ, પુદ્ગલપરાવર્તનના ચાર પ્રકાર, ઔદ્વારિકાદિ આઠ વા, સ્પષ્ઠા તેમ જ અતીત અને અનાગત કાળનું માપ. ભાવલાકમાં ઓપશમક, જ્ઞાયિક, ક્ષાયાપશમિક, ઔદયિક, પારિામિક અને સાન્તિપાતિક એ છ ભાવેાનુ નિરૂપણુ છે. વિસ્તારથી કહું તે પહેલા પાંચ ભાવાના ૫૩ પ્રકારા, સાન્નિપાતિક ભાવના ૨૬ સાંયોગિક ભંગ (ભાંગા), અવતે અંગેના ભાવે, આ કર્મી આશ્રીતે ભાવે, તેમ જ ચૌદ ગુણસ્થાના સંબંધી ભાવા, ૧૪ ગુણસ્થાનકાને લગતા ઉત્તર ભાવાનું યંત્ર તેમ જ ઔદયાદિ ભાવાના સાદિ સાંતાદિ ચાર ભગ એમ વિવિધ બાબતા આલેખાઇ છે. ૩૭મા સર્વાં એ પૂર્વના ૩૬ સગેની અનુક્રમણિકા પૂરી પાડે છે. ત્યાર બાદ ૪૧ પદ્યોની પ્રશસ્તિ છે. એ પૈકી પહેલાં ૩૦ પદ્યોમાં સુધમ સ્વામીથી માંડીને વિજયપ્રભસૂરિની પટ્ટપર પરા વધુ વાઈ છે.૧ ૩૧મા પદ્યમાં નિગ્રન્થ, ાટિક, ચન્દ્ર, વનવાસી, વટ અને તપ ગણુ – ગુચ્છના ઉલ્લેખ છે. ૩૨મું પદ્ય શાં. સુ.ની પ્રશસ્તિના ત્રીજા પધ તરીકે જોવાય છે. એમાં કીર્તિવિજય અને સામવિજય એ ખે વાચકાને હીરવિજયસૂરિના શિષ્ય કથા છે. અનુયાગ—આ મહાકાય ગ્રંથમાં દ્રવ્યાનુયાગ અને ગણિતાનુયોગના વિસ્તૃત નિરૂપણુ ઉપરાંત શ્રાવકનાં ૧૨ વ્રતા અને ૧૮૦૦૦ શીલાંગના નિરૂપણુ દ્વારા ચરકરાનુયોગ તેમ જ તીથ કરાદિનાં ચરિત્રા દ્વારા ધ કથાનુયોગ એમ બીજા બે અનુયાગાની સંક્ષિપ્ત પરંતુ સચોટ રજૂઆત કરાઇ છે. સમાનતા—પ્રત્યેક સના અતિમ પદ્યનાં પહેલાં ત્રણ ચરણા ૧ જુએ પુ. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy