SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પરિપાક છપાવાયા છે. બાકીનું અપ્રકાશિત લખાણ “શ્રી મુક્તિ-કમલ–જૈન-મેહન— માળા”ના સચાલકો પાસે છે. એમાં વિનયસૌરભગત બારે સંસ્કૃત કૃતિઓના – લતાઓને મે પરિચય આપ્યા છે. જૈન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તૈયાર કરવા માટે મે' કેટલાક લેખા લખ્યા છે. એ ઇતિહાસના એક પ્રકરણુ પૂરતી સામગ્રી મેં તૈયાર કરેલુ' પુસ્તક નામે યશોદાહન પૂરી પાડે છે, કેમકે એ દ્વારા મે` ન્યાયવિશારદ ન્યાયાચાય યશેાવિજયગણુની સંસ્કૃત અને પાય કૃતિઓની સાથે સાથે એમણે રચેલી ગુજરાતી અને હિન્દી કૃતિઓની પણ સવિસ્તર નાંધ લીધી છે. આવુ એક ખીજુ` પ્રકરણ આ વિનયસૌરભગત પચ્ચીસ ગુજરાતી કૃતિએના પરિચયથી સધાય છે. જૈન હિન્દી સાહિત્યના પ્રતિહાસ માટે યશદેહનગત હિન્દી કૃતિએ જેમ કામ લાગે તેમ છે તેમ આ પુસ્તકમાંના વિનયવિલાસનાં ૩૧ પદેશની રૂપરેખા અમુક અંશે ઉપયોગી છે. આ પ્રમાણે મુખ્યતયા જૈન સાહિત્યના ઇતિહાસરૂપ ક્ષેત્રમાંના મારા વિહારના અને સાથે સાથે એ ઇતિહાસના આલેખન માટેની વિનયસૌરભની ઉપયોગિતાના નિર્દેશ કરી હવે હું વિનયસૌરભ વિષે વિશેષ કહીશ. નામકરણ-વિનયવિજયણિનાં જીવન અને કવનને ઉદ્દેશીને વિનયસૌરભ’ નામ મેં ચાજી પાવિસારણ્ય ( પ્રાકૃતવિશારદ ) શ્રીવિજયકસ્તૂરસૂરિ વગેરેને એ સબંધમાં પૂછતાં એમને એ ગમ્યુ છે. વિભાગીકરણ—આ પુસ્તક મેં એ ખડમાં વિભક્ત કર્યુ છે: (૧) સંસ્કારવાટિકા અને (૨) કવનકુંજય. પ્રથમ ખંડ વૈયાકરણ ઉપાધ્યાય વિનયવિજયગણિના ખાદ્ય જીવનને સ્પર્શે છે, જ્યારે દ્વિતીય ખંડ એમની સાહિત્યસેવાને મેં ઉપલબ્ધ કૃતિઓને લક્ષોને દ્વિતીય ખંડના મુખ્ય ત્રણ વિભાગ પાડ્યા છેઃ (૧) પૂર્વવર્તી કવન-કુંજ, (૨) ઉત્તરવર્તી કવન– ૧ આ માટે જુઓ હીરક-સાહિત્ય-વિહાર નામની મારી પુસ્તિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy