SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ' પરિપાક ૧૭ કુંજ અને (૩) મધ્યવર્તી કવનકુંજ. આ પૈકી પ્રથમ વિભાગ વિ. સ. ૧૬૮૯ થી ૧૭૦૮ સુધીના ગાળામાં રચાયેલી સમયાંકિત કૃતિના પરિચયરૂપ છે. એવી રીતે દ્વિતીય વિભાગ વિ. સં. ૧૭૧૦ થી ૧૭૩૮ સુધીની સમયાંકિત કૃતિના નિરૂપણુરૂપ છે. ત્રોજો વિભાગ જે જે કૃતિઓના રચનાસમય ગ્રંથકારે દર્શાવ્યા નથી એવી ઉપલબ્ધ કૃતિઓની રૂપરેખા પૂરી પાડે છે. ત્રણે કવનકુંજમાં કુલ્લે ૧૪૦ લતાઓને—કૃતિઓને સ્થાન અપાયું છે. દ્વિતીય ખંડના પછી ‘સંવર્ધન’ છે. એ પૂર્વોક્ત કથામાં રહી ગયેલી કેટલીક બાબતોની પુરવણીરૂપ છે. એના પછી પરિશિષ્ટ તરીકે બે પરિવા છેઃ (૧) પુષ્પપુજ અને (૨) લતામંડપા. પ્રથમ પરિવન દ્વારા મે. જાતજાતનાં વિશેષનામેાની અકારાદિ ક્રમે સૂચી રજૂ કરી છે અને સાથે સાથે પર્યાયાના સમીકરણે આપ્યાં છે, જ્યારે દ્વિતીય પરિવન દ્વારા વિનયવિજયગણિકૃત ચાળીસ કૃતિઓની એક ક્રાકરૂપે કેટલીક માહિતી મે· પૂરી પાડી છે. સાહિત્યપ—આ ગવિયની સાહિત્યિક પ્રવૃત્તિનેા પટ નાનાસૂના નથી. એ ઉપલબ્ધ સમાંકિત કૃતિઓની અપેક્ષાએ વિ. સં. ૧૬૮થી માંડીને એમના જીવનના અંતિમ વર્ષોં-વિ. સં. ૧૭૩૮ સુધીના એટલે કે પચાસ વર્ષ જેટલા વિશાળ છે. એમણે રચેલી કેટલીક કૃતિઓ જે આજે મળે છે તેમાં રચના નથી એટલું જ નહિ પણ તે પ્રત્યેકને વિષે અનુમાન થઈ શકે એવું કાઈ સાધન હજી સુધી તા પ્રાપ્ત થયું નથી એટલે એવી કૃતિઓ પૈકી એક કે વધારે વિ. સં. ૧૬૮૯ની પહેલાંની રચના છે કે કેમ તે હું કહી શકતા નથી. અપ્રકાશિત કૃતિઓ—વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ નામની બે કૃતિ (લતા ૫ અને ૬ ), ‘ઇરિયાવહિય’ સજ્ઝાય, અહુ નમસ્કારસ્તાત્ર, ષટ્રત્રિંશજ્જસ'પ્રહસક્ષેપ અને ગુરુસ્થાનકગર્ભિત વીરસ્તવન એમ ૧ વિનયવિજયગણની કૃતિઓની સંખ્યા અત્યાર સુધીમાં જે ઉત્તરાત્તર ગણાવાઈ છે નેર્મા અત્યારે તે આ સૌથી માટી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy