SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૨૧] મધ્યવતી કવન–કું જ ૫ ‘જિષ્ણુચેયથવણુ’ નામ મેં આ કૃતિની પહેલી ગાથાના આધારે ચેાજ્યું છે. એનું સંસ્કૃત સમીકરણ ‘જિનચૈત્યસ્તવન' છે અને એને અ જિનાનાં અર્થાત્ તી કરાનાં ચૈત્યોનુ સ્તવન છે. આ ‘પાય’ ભાષાના એક પ્રકારરૂપ જઋણુ મરહટ્ટી (જૈન માહારાષ્ટ્રી)માં ૨૭ પદ્યોમાં રચાયેલી કૃતિ છે, એના આદ્ય પદ્યમાં કહ્યું છે કે “વત્તાર અટ્ટ ટ્સ રો ચ”(થી શરૂ થતી) ગાથામાં સંગ્રહાયેલાં વિવિધ રૂપવાળાં જિનચૈત્યાની હું સ્તુતિ કરીશ. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કર્યા બાદ વિનયવિજયગણિએ ચૌદ પરિપાટી પદ્ય ૩-૨૫માં દર્શાવી છે. ૨૬મા પદ્યમાં એમણે કહ્યું છે કે શ્રીસ ધદાસગણિએ વસુદેવણ્ડિીમાં “વાર્ અ” ગાથાની ચૌદ પરિપાટીએ કહી છે. ર૭મા પદ્યમાં આ ગવિયે પોતાના દાદાગુરુ અને ગુરુના નામની સાથે સાથે પોતાનું નામ જણાવ્યું છે. પરંતુ રચનાવ ના કે પોતે ઉપાધ્યાય થયા પછી જો આ કૃતિ રચી હાય તેા તે પછીને! ઉલ્લેખ કર્યો નથી. ચૌદ પરિપાટી—આ પરિપાટીએ નીચે મુજબ ગણુાવી કર્તાએ એને વંદન કર્યુ છે.— (૧) ‘અષ્ટાપદ’ તી ને વંદન—(ગા. ૩-૫)—ભરતે અષ્ટાપદ’ પર્વત ઉપર ૨૪ તીર્થંકરાની પોતપોતાનાં વણુ, શરીરનાં માપ અને લાંછન ઇત્યાદિથી અલંકૃત એકેક પ્રતિમા રચાવી હતી. જેમકે દક્ષિણ દિશામાં સભવનાથાદિ ચારની, પશ્ચિમમાં સુપાર્શ્વનાથાદિ આઠની, ઉત્તરમાં ધમનાથાદિ દસની અને પૂર્વમાં ઋષભદેવ અને અજિતનાથ એ ખેની. ૧ આ ગાથા બીજા પદ્મ તરીકે નીચે મુજબ પ્રસ્તુત કૃતિમાં અપાઈ છે :-~~" चतारि अट्ठ दस दो य वन्दिया जिणबरा चउव्वीसं । परमटुनिद्रियट्ठा सिद्धा सिद्धि मम दिसन्तु ।।" આ “સિદ્ધાણુ મુદ્દાણ”ની ચાને સિદ્ધસ્તવની પાંચમી ગાથા છે, એના બાર અ થાય છે એમ જૈનધમ વસ્તત્ર (શ્લા. ર૩)ની સ્વાપન્ન વૃત્તિ (પૃ. ૭૯)માં હ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy