SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [લતા ર૧ આ ચોવીસને હું વંદન કરું છું. [૪ + ૮ + ૧૦+૨ = ૨૪] (૨) સમેતશિખર' તીર્થને વંદન (ગા. ૬-૭)–રત્તા૩િ = જેમણે મને ત્યજી દીધા છે એવા. ર અને ૩ એ બે શબ્દ વિશિષ્ટ અર્થના પ્રકાશક છે. વીલ એટલે ૨૦. આ પ્રમાણે વિચારતાં “સમેતશિખર ઉપર નિર્વાણ પામેલા વીસ તીર્થકરને હું પ્રણમું છું. [૮+૧+૨ = ૨૦] (૩) “શનું જય તીર્થને વંદન (ગા. ૮-૯)–રવી એટલે ચારે ભાંગેલ વીસ અર્થાત પાંચ. સોયાન્વિચા એટલે સ્વર્ગને પાલકે યાને ઇન્દ્રો દ્વારા વંદન કરાયેલ. “શત્રુંજય ઉપર ગયેલા) ૨૨૪ તીર્થકરેને હું નમું છું. [૮ + ૧૦+ = ૨૩] . () “નંદીશ્વર' દ્વીપનાં ચને વંદન (ગા. ૧૦)–અને સના અર્થ બીજી પરિપાટી પ્રમાણે સમજતાં નંદીશ્વરમાં પર અથવા મતાંતર પ્રમાણે વી એટલે ૨૦ જિનચે છે. [૪૪ ૮ + ૧૦ ૪૨ = પર; ૮ + ૧૦+૨ = ૨૦] (૫) વિહરમાણ જિનેશ્વરોને વંદન (ગા. ૧૧)જંબૂ દ્વીપમાં ૪, ધાતકી” ખંડમાં ૮ અને પુષ્કરાર્ધમાં ૮ એમ કુલ્લે ૨૦ વિહરમાણ તીર્થકરને હું વંદન કરું છું. [૪+ ૮ + ૧૦ – ૨ = ૨૦] (૬) વીસ જન્મેલા તીર્થકરને વંદન (ગા. ૧૨)–જબૂ' દીપમાં પૂર્વ અને પશ્ચિમ વિદેહમાં બબ્બે તેમ જ ધાતકીમાં અને પુષ્પરાર્ધમાં આઠ આઠ એમ ઉત્કૃષ્ટથી વીસ તીર્થંકરે એકસાથે જન્મે. તેમને હું નમસ્કાર કરું છું. [૪ + ૮ + ૧૦ – ૨ = ૨૦] (૭) ભરતનાં અને એરવતનાં તીર્થોને વંદન (ગા. ૧૩–૧૪)– રાબિટ્ટ એટલે જેમણે કર્મરૂપી આઠ શત્રુઓને ત્યાગ કર્યો છે એવા. ૧ વારિ= ; અદ્ર = ૮; ર૩ = ૧૦; તો = ૨; વીસં = ૨૪. " '૨ કષભદેવાદિ ૨૪ તીર્થકરે પછી કેવળ નેમિનાથ શત્રુંજયે ગયા ન હતા એ હિસાબે આ સંખ્યા દશાવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy