SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૨૦] ઉત્તરવર્તી વન-કુંજ શકશે. દેવના ગયા પછી શ્રીપાલ કુબડાનું રૂપ લઈ કંડલનગરે જોતજોતામાં જઈ પહેચે છે. ગુરુને અમૂલ્ય ખગની ભેટ કરી વિણા વગાડતાં શીખે છે. એ વેળા. તાંત ગુટે છે, અને વિનયવિજયણિની રચના પણ અહીંથી અપૂર્ણ રહે છે કે જે ન્યાયાજાયે તાત્વિક–દાર્શનિક વિગતરૂપ મહામૂલ્ય સામગ્રી પણ રજૂ કરી પૂર્ણ કરી છે. ટઅબ્બા-શ્રી. રા. રા ને અંગે અનેક ટમ્બા–બાલાવબોધ રચાયા છે એમ જ, ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૧૦૬-૧૧૧૧) જોતાં જણાય છે. એ પૈકી એક ટઓ વિ. સં. ૧૮૧૮માં રચાય છે. વીણાવેલી– ડાહ્યાભાઈ ધોળશાજીએ આ નાટકનું વસ્તુ થી રા. રા. ઉપરથી લીધું છે. જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૭૦૫). વાંચન અને શ્રવણ--- પ્રત્યેક વર્ષના ચિત્ર માસની તેમ જ આસો માસની આંબેલની ઓળીમાં સુદ સાતમથી પૂર્ણિમા સુધી–કુલ્લે નવ દિવસ આ રાસ પચીસેક વર્ષ ઉપર તે ઘણું નગરમાં ગવાતે-વંચાત અને આસપાસના લકે એ સાંભળવા એકઠાં થતાં. અહીં (સુરતમાં) પણ આમ હતું. અમારે ત્યાં નાણાવટમાંના અમારા ગ્રહમૈત્યવાળા ઘરમાં મારાં માતપિતા દરેક એળીમાં રાસ વાંચતાં. તેમાં બારેક વર્ષને હું હઈશ ત્યારથી હું પણ ભાગ લેતે હતે. કાલાંતરે અમારે મુંબઈ રહેવાનું થયું ત્યારે પણ એ કાર્ય મારા પિતાનું તા ૧૬-૨-૨૨ને રોજ અવસાન થયા બાદ પણ મારી ધર્મપત્ની વગેરેના સહકારથી ત્રણેક વર્ષ તે ચાલુ રહ્યું હતું. ૧ આનું વર્ણન “ગુજરાતીના દીપોત્સવી અંક (વિ. સં. ૧૯૫, તા. ૫-૧૧-'૩૯)માં છપાયેલા મારા લેખ નામે “બદસૂરતીના બેનમૂન નમૂનાનું સ્મરણ કરાવે છે. ૨ આમાં મૂળનાયક તરીકે નમિનાથની પાંચ ધાતુની દેઢેક વેંત જેવડી પ્રતિમા હતી. એ તેમ જ બીજી નાની નાની બે ત્રણ પ્રતિમા (એક ચાંદીની) તા. ૧૭-૫-રરને (વિ. સ. ૧૯૭૮, વૈશાખ વદ ૧)ને રાજ ન છૂટકે અહીંના સંભવનાથના જિનાલયમાં પધરાવી દેવી પડી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy