SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ વિનય-સૌરભ [લતા ૪૦ (ર) ઉજજેનના સંઘે વિનયવિજયગણિતું ગુણકીર્તન કર્યું છે.' (૩) પં. અદ્ધિવિજય વિનયવિજયગણિના સાંધાડાના નાયક હતા. પૃ. ૧૦. રૂપવિજય-નકણિકા (પૃ. ૪૩)માં કહ્યું છે કે રૂપવિજય વિનયવિજયગણિના શિષ્ય હેય એમ લાગે છે. કેમકે રૂપવિયે રચેલી નાની નાની સજઝાયોમાં એમણે પિતાના ગુરુના નામ તરીકે વિનયવિજય ઉપાધ્યાયને ઉલ્લેખ કર્યો છે. “પાદુકા” (પૃ. ૧૦)માં જે રૂપવિજયગણિનું નામ છે તેઓ જ આ હેય તે ના નહિ. પૃ. ૧૦-૧૧માં જે રવિવર્ધનગણિને મેં ઉલ્લેખ કર્યો છે તેઓ ચરિત્રનાયકના શિષ્ય કે પ્રશિષ્ય - સંતાનય હશે. સંઘાડ–વિનંતિપત્ર (પૃ. ૪૭)માંની નિમ્નલિખિત પંક્તિ વિનયવિજયગણિના સંધાડાની વ્યક્તિઓનાં નામ દર્શાવે છે – ઉપાધ્યાય શ્રીવિનયવિજયગ, પં. ત્રાદ્ધિવિજયગ, પં. મનિવિજયગ, ૫. માનવિજય, પં. હર્ષ વિજય, . ભાણજી, મુ. ભાણુવિજય, મુ. કેસરવિજય, મુ. પુણ્યવિજય, સાધ્વી સહજ શ્રી પ્રમુખ સમસ્ત સંઘાડાની વંદના અવધારવી.” પૃ. ૨૨. વિજયદેવસૂરિવિજ્ઞપિ - પાંચમી લતા તરીકે આને પરિચય અપાય છે. એ કૃતિમાંનાં કેટલાંક પદ્યો વિ. વિ. (પૃ. ૨૬-૩૦)માં ઉદ્ધત કરાયાં છે. આ જોતાં આ કૃતિમાં ૮૨ પડ્યો હોય એમ લાગે છે. પ્રત્યેક પદ્યને પૂર્વાર્ધ પાઈયમાં–જ મળ્યાં છે અને ઉત્તરાર્ધ સંસ્કૃતમાં ૧ આ પૃ. ૧૦માં અપાયેલા ગુણોત્કીર્તન સાથે વિચારવા જેવું છે. ૨ આ રૂપવિજય પદ્મવિજયના શિષ્ય રૂપવિચથી ભિન્ન છે. ૩ જુએ ભીમશી માણેકે છપાવેલી સઝાયમાળામાંની શીખામણની તથા સેળ સતીની સજઝાય (અનુક્રમે પૃ. ૪૦ અને ૬૨) તેમ જ તેમ-રાજુલને પત્ર (પૃ. ૧૫૧). ૪ આના ક્રમાંક ૧-૨, ૧૪, ૧૬, ૨૫-ર૭, ૩૩-૩૪, ૩૬, ૪૦-૪૮,૬૦-૬૩, ૬૫-૭૮ અને ૮૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy