SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર્ધન લતા ૪૦] છે. આમ હોઈ આ “અધ-સંસ્કૃત” તરીકે ઓળખાવાતી કૃતિઓમાંની એક છે. પ્રસ્તુત કૃતિને પ્રારંભ નેમિનાથને નમન પૂર્વક કરાયો છે. એમાં પત્તનનગર કે જ્યાં વિજયદેવસૂરિ હતા તે નગરનું—અણહિલપુર પાટણનું વર્ણન છે ત્યાર બાદ “દેવકપત્તન કિવા પ્રભાસપાટણનું કે જ્યાં ચાતુર્માસાથે વિનયવિજયગણિ રહ્યા હતા તેનું વર્ણન છે. આગળ ઉપર પર્યુષણ પર્વ દરમ્યાન દેવપત્તનમાં તથા લાકુલમાં કરાયેલી ધાર્મિક પ્રવૃત્તિઓને ઉલેખ છે. દા. ત. માસખમણની તપશ્ચર્યા, સત્તરભેદી પૂજા, બાર દિવસ સુધીની છવને અભયદાનની ઉષણ, યાચકોને દાન, અપરાધની ક્ષમા, કપરુત્ત (કલ્પસૂત્ર)ની વૃત્તિ (સુબોધિકા)નું નવ ક્ષણે વડે પ્રભાવનાપૂર્વક વ્યાખ્યાન, ચૈત્યપરિપાટી, સાંવત્સરિક પ્રતિક્રમણ, ખંડપુડ (સાકરના પડા)ની અને બીફળની પ્રભાવના તથા સાધમિકેનું જમણ દ્વારા પોષણ (સાધર્મિક વાત્સલ્ય). આચાર્યને કૃપાપત્ર મેક્લવાની વિજ્ઞપ્તિ કરાઈ છે. એ આચાર્યની સેવામાં રહેલા નિમ્નલિખિત નામવાળા પં. મુનિઓને અનુવંદના કરાઈ છે – ગાહિવિજય, વિનીતવિજય, શાંતિવિજય, અમરવિજય, રામવિજય, કપૂરવિજય, મતિવિજય અને જયવિજય. અંતમાં પિતાની પાસે રહેલાં સાધુઓના અને ત્રણ સાધ્વીઓ તથા પિતાની અનુજ્ઞા અનુસાર ચાતુર્માસાથે અન્યત્ર રહેલા સાધુઓ ૧ નમૂના તરીકે હું નીચે મુજબનું ૭મું પદ્ય રજ કરું છું – "एव्वणमयणपउमप्पखिआवत्तेहिं वन्दिऊण सिसु(८)। વિનાયાધાનો વિષયવિરતિમ / ૨૬ ” ૨ આ સાથે વિનંતિપત્ર (૫. ૪૭)માં આપેલી બાબતે સરખાવી શકાય. ૩ થના વિજયગણિ, નેમિવિજય, રત્નવિજય, ઉલ્યવિજય અને રૂપવિજય. * વેલાજીવ (વેલાવળ) બંદરમાં પં. જયવિજય, અમરવિજય અને વૃદ્ધિવિજય, વણથલિ (વંથલી)માં કાંતિવિજયગણિ અને ભારમલ્લ રાષિ તેમ જ ધરાજીપુર(રાછ)માં જિનવિજયગણિ, કુંવરવિજય અને પ્રેમવિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy