SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ વિનય - સૌરભ તેમ જ શ્રાવકા અને શ્રાવિકાઓના સંધ આપને (વિજયદેવસૂરિ)ને પ્રામ કરે છે એ બાબતને નિર્દેશ કરી પોતે આપને હૃદયમાં ધારણ કરીને દરાજ ચન્દ્રપ્રભસ્વામી, નૈમિનાથ અને મહાવીરસ્વામીના (જિનાલય)ને વંદન કરે છે તે જણાવાયુ` છે. ત્યાર બાદ જિનેશ્વરને પ્રણામાદિ વેળા આ શિશુને યાદ કરવા કર્તાએ વિજ્ઞપ્તિ કરી છે. ૮૨મા પદ્યમાં એવા ઉલ્લેખ છે કે આસા માસના કૃષ્ણ પક્ષની ધણુતેરસી (ધનતેરસે) વિનયે પોતાના ગુરુને વિજ્ઞપ્તિ લખી ઇતિ ભદ્રમ્. ૮૧મા પદ્યમાં રચનાવ ના ઉલ્લેખ હશે. એ વિ. સં. ૧૭૦૫ છે એમ ઇન્દુત અંગેના વક્તવ્ય (પૃ. ૩૭)માં કહ્યું છે. એ જ વર્ષોંમાં તે વિનયવિજયગણિ સ્તંભતીર્થમાં ચાતુર્માસાથે રહ્યા હતા એમ મુદ્રિત વિજયદેવસૂરિલેખ જોતાં જણાય છે તે એક જ વર્ષમાં આસે। માસમાં બે સ્થળે એમને નિવાસ ક્રમ હેાઈ શકે ? પૃ. ૭૦, ૫, ૧૬, ઇન્દુન્દૂતમાં સુરતનાં કિલ્લા, ગોપી’તળાવ અને ટંકશાળનાં વન ઉપરાંત એ નગરની જાહેાજલાલીને અને ત્યાંના શ્રાવકાના ગુણાના ઉલ્લેખ છે. વિનતિપત્ર —આના પ્રારંભમાંનાં યમકથી અલંકૃત બે સંસ્કૃત પદ્મો તેમ જ વિજયપ્રભસૂરિને અંગેનાં વિશેષણ્ણા પૂરતું લખાણ ચરિત્રનાયă તૈયાર કર્યુ હશે એમ લાગે છે. આગમિક શૈલીનાં વિશેષણા, છ દુહા ને સાતમું અને નવમું એમ એ પાય પડ્યો તેમ જ આઠમું અને દસમું એમ બે સંસ્કૃત પઘો પણ એમણે રચ્યાં હશે. ૧ કેટલાંક કપસુમેાધિકામાંના ગણધરવાદનું સ્મરણ ક્રરાવે છે.. भरमज्झम्मि जे वसे, आगलि वन्न ठविज्ञ्ज । ૬ ટોટ્ટ્ અક્ષર નોકી ી, અમ્દ સર ચિત્તિTM ! ૬ ।” ‘ભ' અને 'ર'થી વચમાં મ' અને ‘ય' રહે છે. તેની આગળ ક્રાના મૂકતાં ‘મયા’ થાય. એને અર્થ કૃપા' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy