SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય સૌરભ [લતા ૨૧ અને તિય ગ્લાકમાં શાશ્વત અને અશાશ્વત એમ એ આમ ત્રણે લેાકના ૨૪ને હું વંદન કરું છું'. [૪+૮+૧૦+૨=૨૪] » પૂર્વ પ્રયાસ — વિ. સ. ૧૭૨૭માં સ્વગે॰ સચરેલા દેવેન્દ્રસૂરિએ પણ પેાતાને પ્રાપ્ત થયેલા સંપ્રદાય અનુસાર ચૌદ પરિપાટીઓને લગતી કૃતિ પાયમાં ૧૫ ગાથામાં રચી છે અને એનુ મુખ્યત્વે પાઇયમાં રવિવરણું કર્યું છે. લેખ-વિનયવિજયગણિની આ પ્રસ્તુત કૃતિને તેમ જ દેવેન્દ્રસૂરિની ઉપર્યુ ક્ત કૃતિને લક્ષમાં રાખી મેં સન્તુલનપૂર્વકને નિમ્નલિખિત લેખ લખ્યા છેઃ— 66 · ચત્તારિ અટ્ટે દસ' ગાથાની ચૌદ રિપાટીએ”. લતા ૨૨ : ઇન્દુ [લગભગ વિ. સં. ૧૭૮] આ સસ્કૃતમાં ૧૩૧ પદ્યોમાં મન્દાક્રાન્તા' છંદમાં ચેધપુર યાને જોધપુરથી વિનયવિજયગણુએ સુરતમાં ચાતુર્માસાથે રહેલા પોતાના ૧ આ જૈ. ગે. સ.માં પૃ. ૧૪૩-૧૪૭માં છપાઈ છે. ૨ આ જૈ. ગા. સ.માં પૃ. ૧૪૩-૧૪૮માં છપાયુ છે. ૩ આ કૃતિ ધાન્યમાલા” (ગુચ્છ૪ ૧૪)માં અને ત્યાર બાદ ૫. રરવિજયગણિની પ્રકાશ નામની વિવૃત્તિ સહિત શિરપુરની “જૈન સાહિત્યવધક સભા” તરફથી ઈ. સ. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરાઈ છે. આના અંતમાં પૃ. ૧૬૦માં આ કૃતિમાંથી અર્થાન્તરન્યાસનાં ઉદાહરણ અપાયાં છે. ૪ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૪૬૪)માં જમ્મૂ કવિકૃત ઇન્દુદૂત યાને ચન્દ્રદૂતના ઉલ્લેખ કરાયા છે, અને એક ચન્દ્રદૂતના કર્તા તરીકે ‘વિનયપ્રભ’ નામ અપાયુ છે. આ ચન્દ્રદૂતની એક હાથથી ભાં. પ્રા. સ, મમાં છે. એને ક્રમાંક ૩૫૪/૧૮૮૪-૮૭ છે. આ સિવાય અન્ય કોઈ હાથપોથીની · એ માટે અહીં નોંધ નથી. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy