________________
લતા ૧૧] ઉત્તરવર્તી કવન-કુંજ ૩૯
આમ બધું મળીને ૮+૧+૧૨૮ + ૭ = ૨૩૪ પદ્ય છે.
વૃત્તોનાં નામ–આ કૃતિમાં નીચે મુજબનાં નામવાળાં ૨૦ વૃત્તો વપરાયાં છે – અનુષ્ટ્રમ્ ૧-૫, ૬; ૨૫; | મન્દાક્રાન્તા ૬-૨, ૮-૫; (૪–૫; ફ– ૫, ૬૨-૩;
૧૦–૭; ૧૨–૧ ૧૨–૭; ૧૨–૧-૨; ૧૪-૭ માલિની ૧૬–૧ ઇન્દ્રવજા ૭-૫, ૨–૧; ૧ – રથોદ્ધતા ૧-૫, ૭-૪ ૨-૪; ૧૨– ૭–5; પ્રતિ –૭
વસંતતિલકા ૧-૬ ઉપજાતિ –-૪, ૬-૧, | શાર્દૂલવિક્રીડિત ૧–૧, ૧૦-૧૧; દ–૫-૬; ૧૦–૧; ૧૩-૩-૬; ૨-૧; ૬–૩-૪; - ૧, ૩. ૧૪–૫, ૭; ૧ -૪-૬, -૬ ૭–૨; ૧૦–પ-૬; ૧૨–૬ ઉપેન્દ્રવજા –૪; દ–૪ શાલિની –૩; ૧૧–૧-૭; ગીતિ –૪–૫
૧૬ – ૧-૫ કતવિલંબિત ૧-૨-૪ શિખરિણી ૨-૩; ૩-૧-a; પથ્યા–-9 – ૩
૧૨–૫; ૧૬–૨ પુષ્મિતાગ્રા ૧–૯
સ્ત્રગ્ધરા ૧-૭; ૧૪-૧-૪, ૬; ' પ્રબોધતા ૪-૨-૪
૧૬–૩ .-૧-૨ મહર્ષિણી -૩
સ્વાગતા ૨–૨; ૪–૧; ૬–૨; ભુજગપ્રયાત છ–૧; ૧૨-૨-૪ ૫ –૫; <–૧-૨, ૪
રાગરાગણીનાં નામ–આ નામ કર્તાએ જાતે દર્શાવ્યાં હેવાનું મનાય છે. એ નામે અનુક્રમે નીચે મુજબ છે –
રામગિરિ (રામગ્રી), મારુણી, કેદાર, પરજિયા, શ્રીરાગ, આશાવરી, ધનાશ્રી, નટ, સારંગ, વસંત, કાફી, ધનશ્રી, દેશાખ, તેડી, રામકલી અને પ્રભાતિ.
ગેય કાવ્યો–જયદેવે “શૃંગાર રસથી છલકાતું ગીતગોવિન્દ નામનું ગેય કાવ્ય સંસ્કૃતમાં રચ્યું છે. એના અનુકરણરૂપે “અભિનવ' ચાટુકાર્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org