SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ " અધિકારનું નામ ૭ શુભ કૃત્યોનું અનુમેદન ८ શાન્ત ભાવનાનું ભાવન ધ ?અનશન અને પ્રત્યાખ્યાન ૧૦ નવકાર ’મંત્રનું ચરમરણુ આમ આ સ્તવનને મુખ્ય વિષય આરાધના' હેાવાથી એને “આરા ધનાનું સ્તવન” પણુ કહે છે.૩ ܕ વિનય–સૌરભ [ લતા ૧૪ Jain Education International ઢાલના અક આધાર્–આ સ્તવન સામસૂરિએ ૭૦ ગાથામાં રચેલા ૪૫જ્જન્તારાહુણાને આધારે યાજાયું છે કે એના ઉપર જે વિ. સં. પ૧૫૦૧ જેટલા તે પ્રાચીન ખાલાવખાધ છે તેને આધારે તે જાણુવુ. બાકી રહે છે. આ પાય કૃતિ ઉપર વિનયવિજયગણુએ વૃત્તિ રચી છે અને તેની એક હાથપોથી ( અહીંના ) જૈનાનંદ પુસ્તકાલયમાં ક્રમાંક ૧૨૭ તરીકે છે એમ જિ. ર. કેા, (વિ. ૧, પૃ. ૩૨)માં ઉલ્લેખ છે. એ હાથપેથી તપાસતાં માલમ પડયુ છે કે વૃત્તિકાર વિનયસુંદર છે, નહિ કે પ્રસ્તુત વિનયવિજય. ‘સુંદર’ ઉપર હડતાલ લગાડી કાઇએ ‘વિજય' લખ્યું છે. આ વિનયસુંદર તે જેમને વિ. સં. ૧૬૫૬માં પુષ્પબાલા સાવસૂરિની પ્રતિ વહેારાવાઈ હતી તે હેાય તેા ના નહિ. સમાધિમરણુ એ જૈનાની એક આકાંક્ષા છે. એને અંગેની અતિમ ૐ ૧ અનરાનના કેટલાક આરાધકનાં નામ દર્શાવાયાં છે. ૨ સ્મરણનું ફળ મેળવનારનાં નામ જણાવાયાં છે. ૩ જુએ સ. સ. (પૃ. ૧૧૮) તથા જૈ. ગૂ. ૪. (ભા. ૧, પૃ. ૧૨). ૪ આ `પાઇય કૃતિ અવસૂરિ તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત “શ્રીબુદ્ધિવૃદ્િ-કપૂર ગ્રન્થમાલા”માં વિ. સ. ૧૯૯૪માં પ્રકાશિત કરાઈ છે. For Private & Personal Use Only ૫ આ વર્ષમાં લખાયેલી હાથપોથીના પરિચય મે" D G G CM (Vol. XVII, pt. 1, pp. 365-866)માં આપ્યા છે. ૬ જુએ પ્રપ્રસ૦ (પૃ. ૧૫૮). www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy