SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ વિનય-સૌરભ [લતા પર અને સુરત જવાને માર્ગ એ પછીનાં પધોમાં દર્શાવતાં નિમ્નલિખિત સ્થળે વર્ણવે છે – સુવર્ણગિરિ, જાલંધર (ઝાલર), શ્રીરહિણી (શિરેહ), અબુંદ ગિરિ (આબુ), પાચળગઢ, સરરવતીને તીરે આવેલા સિદ્ધપુર, સાભ્રમતી (સાબરમતી)ને કાંઠે રાજનગર (અમદાવાદ), વટપદ્ર (વડોદરા), નર્મદા નદી ઉપરનું ભૂગપુર (ભરૂચ) અને તરણિનગર (સુરત). * માર્ગદર્શન–ધપુરથી સીધા સુરત જવા માટે ચન્દ્રને જે માગ અહીં દર્શાવાયો છે તે જ આજને આગગાડી દ્વારા જવાને માગ (રેલ-માર્ગ) છે એમ વિ. ત્રિ. (પૃ. ૭)માં કહી આશ્ચય દર્શાવાયું છે. શ્વે. ૬૫માં કહ્યું છે કે સાભ્રમતી સમુદ્રની પત્ની છે એટલે એ 'તા–પિતાના પતિના પુત્રનું સ્વાગત કરશે. રાજનગરમાં કટિવજે વસે છે ઇત્યાદિ વર્ણવી લે. ૮૧માં કહ્યું છે કે વડોદરામાં ૨૪ કમાનવાળા ખૂબ ઊંચે મંડપ છે અને એના ઉપર ચઢવાથી સારું શહેર જોઈ શકાય તેમ છે. ક્ષે. ૮૨-૮૪માં ભરૂચ અને નર્મદાની હકીકત જણાવી સુરત વિષે લે. ૮૫-૧૦૭માં કથન કરાયું છે. સુરતમાંનું ગોપીપુરા, ત્યારે ઉપાશ્રય, ઉપાશ્રયની મધ્યમાં વ્યાખ્યાનમંડપ અને વ્યાખ્યાતાનું સિંહાસન વર્ણવીને ૧ અહીં બે ચૈત્યો છે. ૨ અહીં ચિત્યે પુષ્કળ છે તેમ જ અનેક રીતે લેભાવનારી પુષ્કળ પડ્યાંગના (વેશ્યા) છે. ૩ આનું ચન્દ્રને હરણને ચારે ચરવાના સ્થળ તરીકે વર્ણન છે. ૪ અહીંનાં બે મુખ્ય ચૂનું . પ૩-૫૮માં વર્ણન છે. લે. પ૮માં દિગંબસદિનાં ચૈત્યની અવશ્વનીયતા દર્શાવાઇ છે. ૫ અહીં ચતુર્મુખ જિનાલય છે અને એમાં અનુપમ સુવર્ણથી મિશ્રિત પિત્તળની ચાર જિનપ્રતિમા છે તેવી અન્યત્ર નથી એમ લે. પલમાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy