SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ મુખ્યતા તા દ્રવ્યાનુયાગની છે. કુપસુત્ત ચરણકરણાનુયાગ અને ધમ કથાનુયોગ એમ બે અનુયોગાના નિરૂપણુરૂપ છે એટલે એની વૃત્તિ કલ્પસુખાધિકા પણ એ જ પ્રકારની કૃતિ ગણાય. આ પ્રાસાદિક, રસપ્રદ અને કાવ્યવાદિથી વિભૂષિત વૃત્તિમાં સવત્સરીને અંગે ચોથ અને પાંચેમની ચર્ચા છે . તેમ જ સ્થવિરાવલી પરત્વે શ્રુતકેવલીએનાં તથા દેવર્ધિગણિ ક્ષમાશ્રમણુ સુધીના સ્થવિશનાં સક્ષિપ્ત ચરિત્ર છે. પરિપાક ચરણકરણાનુયોગનાં ઉદાહરણા તરીકે આંખેલની, ઇરિયાવહિયની, પચ્ચક્ખાણુની અને ભગવતીની એમ ચારની એકેક સઝાય, ‘પુણ્યપ્રકાશ’ સ્તવન અને ઉપધાન તથા ષડાવસ્યકનું એકેક સ્તવન ગણાવી શકાય. ધમ કથાનુયાગનાં ઉદાહરણ તરીકે બાકીની કૃતિઓ ગણાવાય. તેમાં શ્રીપાલ રાજ્યને રાસ અને રૂપક-કથાના ગુજરાતી નમૂનારૂપ ધમ નાથની વિનતિરૂપ સ્તવન તેમ જ વિવિધ વિજ્ઞપ્તિપત્રા ખાસ નાંધપાત્ર છે. સાહિત્યના ગદ્યાત્મક, પદ્યાત્મક અને ઉભયાત્મક એમ ત્રણ પ્રકાર પડાય છે. પ્રસ્તુત કૃતિકલાપને વિચાર કરતાં જણાશે કે વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ (લતાંક ૬) એ ગદ્યાત્મક કૃતિ છે. આ કૃતિ ગુજરાતીમાં હોઈ એ વિક્રમની ૧૮મી સદીના પ્રારંભમાંના ગુજરાતી ગદ્યના અભ્યાસ માટેનું એક પ્રકારનું ઉપયોગી સાધન છે. આવાં અન્ય સાધના– બાલાવબાધા જૈન જ્ઞાનભંડારામાં પુષ્કળ છે. એમાંના કેટલાક તા પંદરમી સદી પહેલાના રચાયેલા છે. એ તેમ જ સેાળમી સદીમાં લખાયેલા બાલાવખેાધાની સંખ્યા પણ નાનીસૂની નથી. કલ્પસુભેાધિકા પણ માટે ભાગે ગદ્યમાં છે. એમાં પદ્યોની સ`ખ્યા ઘણી અલ્પ છે. એથી એને લક્ષ્યમાં ન લેવાય તે કલ્પસુખેાધિકા ગદ્યાત્મક કૃતિ ગણાય; નહિ તા એ ઉભયાત્મક ગણાય. હુમલઘુપ્રક્રિયા અને ૧ અન્ય પ્રકારની એક સૂચી પ્રા. મોંજુલાલ મજમુદારે “ગુજરાતી સાત્તુિત્યનાં સ્વરૂપા [મધ્યકાલીન તથા વત ન ભાગ”માં આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy