SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પરિપાક હૈમપ્રકાશ માટે પણ આમ સમજવું. ષત્રિંશજ્જપ્સગ્રહસ ક્ષેપ ગદ્યાત્મક હાવાના ઉલ્લેખ મળે છે. એમાં પદ્ય ન જ કે બહુ થોડાં હાય તે એ ગદ્યાત્મક કૃતિ છે. આ સિવાયની તમામ ( ૩૫ ) કૃતિએ પદ્યાત્મક છે. એ પૈકી જિષ્ણુચેયથવષ્ણુ તેમ જ વિજયદેવસૂરિવિજ્ઞપ્તિ આર્યો' છંદમાં છે, જ્યારે સંસ્કૃત કૃતિઓ જાતજાતનાં વૃત્તોમાં છે. એ ષ્ટિએ એ બધી કૃતિઓ 'ગેય' છે. તેમાં ભૃષભતી પતિસ્તવન અને ખાસ કરીને સેાળ ગેયાકા ગુજરાતી દેશીમાં હાઈ ગેયતાની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર ગણાય. આવાં સંસ્કૃત ગેય' કાવ્યો રચનાર તરીકે જૈન શ્વેતાંબરામાં વિનયવિજયગણિ સૌથી પ્રથમ હૈાય એમ લાગે છે. આની સાથે સાથે ગુજરાતી સ્તવના તેમ જ “શ્રીપાલ રાજાના રાસ” વગેરેની ઢાલે! જાતજાતની દેશીમાં રચાયેલી છે એ વિચારતાં વિનયવિજયણનું છઠ્ઠા ઉપરનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. ગેયાષ્ટ્રકા માટે તેમ જ વનવિલાસનાં પદો માટે ભિન્ન ભિન્ન રાગ-રાગણીના ઉલ્લેખ કરાયા છે. એ ચિરત્રનાયકના સંગીતના જ્ઞાનનું પોતન કરે છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી પદ્યાત્મક કૃતિઓનાં સ્વરૂપા જાતજાતનાં છે. દા.ત. આખ્યાન, આરતી, ઉખાણાં, ઊર્મિકાવ્ય, ઋતુ“કાવ્ય, કક્કો (હિતશિક્ષા), કરુણ પ્રશસ્તિ, ખંડ–કાવ્ય, ખાંયણાં, ગઝલ, ગરબી, ગરખા, ગડુંલી, ગીત ( લગ્નાદિનાં ), ચૈત્યપરિપાટી, ચૈત્યવંદન, ૧ ‘ઉખાણું(ણા)ના બે અર્થ થાય છે: (૧) સમસ્યા ચાને કોયડા અને (ર) કહેવત ચને દૃષ્ટાંત, દ્વિતીય અવાચક ઉખાણા' શબ્દના પ્રયોગપૂ ક એક ‘ઉખાણા’ વિનયવિજયગણુએ શ્રીપાલ રાજાના રાસ ( ખંડ ૩, ઢાલ ૪)ના નિમ્નલિખિત સેાળમી કડીમાં દર્શાવ્યે છે : C માથું' મૂડાવ્યા પછી રે, પૂછે નક્ષત્ર વાર રે ચતુર નર । Jain Education International એહ ઉખાણા સાચવ્યેા હૈ। લાલ ॥ ૧૬ ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy