SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ૧૯] ઉત્તરવર્તી કવનકુંજ ૧૭ વિષે જેમની વિસ્તૃત બુદ્ધિ પ્રસિદ્ધ છે એવા, વાસ્તુતત્ત્વમાં અતિશય વિશદ દષ્ટિવાળા, તર્કશાસ્ત્રમાં કર્કશ, સિદ્ધાન્તમાં બુદ્ધિ વડે ધન્ય, ગુણી ગણુકાના સમુદાયામાં અગ્રેસર, નાટકોના જ્ઞાતા, નીતિશાસ્ત્રમાં નિષ્ણાત, શકુનાની નીતિના જાણુક ૨, વૈદ્યકમાં હદ્ય વિદ્યાવાળા, છ દેશમાં સ્વચ્છ દપણે રચનાઓ રચનારા, અલંકારાના સારને પામેલા, હૃદયંગમ નવ રસવાળા ગ્રન્થ રચવામાં સમ, છ ભાષામાંના પદ્યખંધાને વિષે દૃઢ અને મધુર વાણીવાળા, યાવની વડે ભાવનીય, અધ્યાત્મવિદ્યામાં અગ્રેસર તેમ જ કાકમાં પણુ અન૫ લેાકેામાં જેમની કીર્તિ પ્રગટેલી છે. એવા અમે નાથી જીતાઈ જઈએ તેમ છીએ ? વિદ્યાએના અભિમાનથી અમે હૃદયમાં અનેક પ્રકારે મત્તતાનેા આશ્રય જેવા લીધે તેવામાં અકસ્માત દૈવથી હુંમસૂરીશ્વર અમને યાદ આવ્યા. એમણે રચેલા પ્રબધા વડે સમરત ગવ એકસાથે ગળી ગયા. અથ વડે ગંભીર એવી તત્ત્વની તૃપ્તિની લીલાના અમે પરિચય કરીએ છીએ. ચેાથા પદ્યમાં કહ્યું છે કે હેમચન્દ્ર જેવા કવીશ્વરાની સાથે જે અમારી આ કવિતાને અભિમાન સ્ફુરે તે ગરુડની બે પાંખ સાક્ષાત્ જોઇને માખી પોતાની પાંખાના ગવ કરે તેના જેવું છે. પાંચમા પદ્યમાં ન્યાયરત્નમંજૂષાના ઉલ્લેખપૂર્વક એના પ્રણેતા હેમહસતા, ટ્ટા અને સાતમામાં ક્રિયારત્નસમુચ્ચયના નિર્દેશપૂર્વક ગુણરત્નસૂરિના અને અન્ય ઉત્તમ શાબ્દિક વિજય ઇચ્છયેા છે. ૧ વાતુવિદ્યાની એમની પ્રવીણતા માટે જુએ પૃ. ૨૬ અને ૨૯. ૨ બાવની માનનીયાઃ” એવા આને અંગે જે પાઢ છે તેમાં ચાવનીથી એ સમયના ભારતવાસી ચવનેાની ફારસી, ઉર્દૂ કે અરબી ભાષા સમજવી કે કેમ અને આવી કઈ ભાષા અત્ર અભિપ્રેત હેાય તે શુ' એ ભાષામાં વિનયવિજયગણિ નિષ્ણાત હો કે એમણે એ ભાષામાં કઈ કૃતિ રચી હશે એવા આ પાઠના અર્થ છે? ૩ સરખાવેા આનલેખ (àા. ૨૩૮), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy