SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [ લતા ૧૯ આઠમામાં ગુરુની કૃપાથી આ કાર્ય થયાનું કહ્યું છે. દસમામાં કહ્યું છે કે આ બધું પહેલાનું જ છે અને નવું અહીં શું દર્શાવાયુ છે એમ જે સુહૂદો મને હસે છે તે સજ્જને રાજી થાઓ. ચૌદમામાં પ્રસ્તુત કૃતિના પ્રમાજનાથે પ્રણેતાએ પ્રણામપૂર્વક અભ્યર્થના કરી છે. પંદરમા અને સેાળમામાં વિજયપ્રભ ગચ્છાધિપતિના પટ્ટાધિપ વિજયરત્નસૂરિના નિર્દેશથી વર્ષોરાત્ર માટે રતલામપુરમાં રહેલા વિનયવિજયગણિએ આ હેમપ્રકાશ ઋષિ-વહ્નિ-જલધિ-શશિન્ '' અર્થાત્ વિ. સં. ૧૭૩૭માં રતલામમાં વિજયાદશમીએ પૂણુ કર્યાં હતા એમ કહ્યુ છે. પ પ્રશસ્તિનાં પદ્યોની સખ્યા—હૈ. પ્ર. (પૃ. ૯૯૦)માં હૈ. લ. પ્ર.ની પ્રશસ્તિનાં આઠે પદ્મો અપાયાં છે. એમાંનું નિમ્નલિખિત સાતમું પદ્ય હૈ. પ્ર.ની પ્રશસ્તિનું ૧૭મું પદ્ય હોવા સંભવ છે એમ મેં પૃ. ૩૧માં સૂચવ્યુ છે ઃ— ‘પ્રત્યક્ષર गणनया सडखयैतस्य मयोदिता । अनुष्टुभां चतुस्त्रिंशत् सहस्री जयताच्चिरम् ॥" આ પદ્ય ગ્રંથકારે ન જ રચ્યુ હોય તેા એ મતલબનું એમણે રચ્યું હશે, જ્યારે આ પદ્ય હૈ. પ્ર.ની નકલ ઉતારનારે-કાઈ લહિયાએ યેજ્યુ હશે. એને એ દ્વારા એનું ૩૪૦૦૦ શ્લાક જેવડુ પરિમાણુ દર્શાવ્યું હશે. લા. પ્ર.ની પ્રશસ્તિના ૪૧મા—અંતિમ પદ્યમાં એ ગ્રંથ ત્યાં સુધી રહે તે સૂચવાયુ છે તેમ હૈ. પ્ર. જ્યારે એનાથી મોટા ગ્રંથ છે તેા એ માટે પણ એવું કાઈ પદ્ય હોય તેા ના નહિ. . "" આલેાચના-હું ૪૦ (પૃ. ૬૨ )માં સ, હે. ( ૧-૨-૧ ) ઉપરના અર્થાત્ “ સમાનામાં તેને રીધે સૂત્રને અગે કનકપ્રભકૃત લઘુન્યાસથી ભિન્ન મત દર્શાવાયા છે. આની આલેાયના વ્યાકરણવિશારદ શ્રીવિજયલાવણ્યસૂરિજીએ સિ॰ હું ( અ. ૧ )ની એમની આવૃત્તિ (પૃ. ૮૮)માં કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy