SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ સંસ્કાર–વાટિકા (બાહ્ય જીવનની રૂપરેખા) [ વિ. સં. ૧૬૬૦ ()-વિ. સં. ૧૭૩૮ ] ઉસ્થાનિકા–જૈન ધર્મ એ ગુણી જનોના ગુણેને અનુરાગી– પક્ષપાતી છે. એ ધર્મ ગુણને જેટલા પ્રમાણમાં મહત્વ–પ્રાધાન્ય આપે છે તેની અપેક્ષાએ એ ગુણેથી વિભૂષિત વ્યક્તિની કે વ્યક્તિઓની બાહ્ય પરિસ્થિતિને બહુ જ ડું અને કેટલીક વાર તે જરા પણ નહિ એવું પ્રાધાન્ય આપે છે. આ બાહ્ય પરિસ્થિતિ એટલે દેહને રંગ, દેહની આકૃતિ યાને લિંગ, કુળ, નાતજાત, જન્મભૂમિ, વય ઇત્યાદિ. જૈન મંતવ્ય મુજબ મુક્તિનું મુખ્ય સાધન રાગ અને દ્વેષના ઉપરના સંપૂર્ણ વિજયની પ્રાપ્તિ છે- વીતરાગતારૂપ આત્મિક ગુણને સર્વાગીણ વિકાસ છે. એ માટે પાંચે ઇન્દ્રિયના વિવિધ વિષયેથી નિલેપતા સેવવી આવશ્યક છે. અન્ય શબ્દોમાં કહું તે સાંસારિક ભોગોના ભોગવટાને બદલે એને ત્યાગ શ્રેયસ્કર છે. ખરેખરા ત્યાગી જીવનને જૈન ધર્મ તેમ જ, આપણે આ ભારતવષ પણ આવકારે છે. આપણું આ દેશમાં એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy