SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ વિનય-સૌરભ [ લતા ૨૫ સૂરિએ ધર્મસાગરણણિના બે સંતાનીય નામે નેમિસાગર અને ભક્તિસાગરને અમદાવાદમાં ગણબાહ્ય ક્ય. એ, બંનેની પ્રરૂપણુ તેમ છતાં ચાલુ રહેવાથી ઉપા. સેમવિજયે ધર્મસાગરગણિના ગ્રંથમાં શાસ્ત્રવિરૂદ્ધ જણાતા ૩૬ જ એકત્રિત કર્યો. એ ૩૬ જજોના નિદેશપૂર્વક એનું ખંડન ભાવવિજયગણિએ કર્યું છે. લતા ૨૬ : અધ્યાત્મગીતા આ ગુજરાતી પદ્યાત્મક કૃતિને પ્રારંભ દૂહાથી કરાય છે. ત્યાર બાદ ઢાલ છે. એમ અનુક્રમે દૂહા અને ઢાલ છે. અંતમાં ઢાલ છે. એ નવમી છે. એના પછી “કલશ” જેવું–પ્રશસ્તિરૂપ કશું લખાણ મુકિત પુસ્તકમાં નથી. સમગ્ર કૃતિમાં નીચે મુજબ કડી–ગાથા છે – ૪, ૭, ૪, ૨૧, ૪, ૧૯, ૪, ૨૮, ૬, ૨૪, ૭, ૨૮, ૬, ૨૮, ૨, ૩૧, ૧ અને ૧૫. આમ એકંદર ૨૩૯ ગાથા થાય છે, જો કે પુપિકામાં ૨૪રને ઉલ્લેખ છે અને એનું પરિમાણ ૩૩૦ કલેક જેવડું કહ્યું છે. પ્રારંભની ચોથી કડીમાં કહ્યું છે કે ગપ્રદીપ ( ગપ્રદીપ)ના ૧ આ બાલાભાઈ ખુશાલ હાજીએ જે આત્મહિતેપદેશ ઇ. સ. ૧૮૯૮માં પ્રકાશિત કર્યો છે તેમાં પૃ. ૪૯-૮૭માં છપાવાઈ છે. ૨ આ નામ પ્રસ્તુત કૃતિમાં તે નથી; પુપિકામાં છે. ૩ આના કતાનું નામ વિનયવિજયગણિએ દર્શાવ્યું નથી. તેમ છતાં નયકણિકા (પૃ. ૫૩)માં મે. દ. દેશાઈએ “હરિભદ્રસૂરિ પ્રસ્તાવમાં હેવાનું કહ્યું છે તે વિચારણીય છે. ૪ ૧૪૩ પદ્યોમાં રચાયેલે જે ગપ્રદીપ “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રાચીન બાલાવબોધ અને અનુવાદ સહિત છપાવાય છે તે જ આ છે એમ એ પુસ્તક જોતાં જણાય છે. આમ હેઠ પ્રસ્તુત અધ્યાત્મગીતા પ્રકાશિત થવી ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy