SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [ લતા ૫ લતા પ: વિજયદેવસૂવિજ્ઞપ્તિ [ વિ. સં. ૧૭૦૫ ] આ વિનયવિજયગણિએ દેવપત્તનથી યાને પ્રભાસપાટણથી અણહિલપુર પાટણમાં બિરાજતા વિજયદેવસૂરિ ઉપર વિ. સ. ૧૭૦પમાં ધનતેરસે અમુક ભાગ સંસ્કૃતમાં અને અમુક “પ્રાકૃત'માં એમ બે ભાષામાં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. એ મારા જોવામાં આવેલ નથી. તેમ છતાં ઇન્દૂતને અગેના વક્તવ્ય (પૃ ૩૭)માં પં. ધુરંધરવિજયગણિએ ઉલ્લેખ કર્યો હોવાથી મેં એની અહીં તેમ જ પૃ. ૩માં નોંધ લીધી છે. અહીં મને એક પ્રશ્ન ફરે છે કે આ લેખને જે ભાગ “પ્રાકૃત'માં હોય એ પ્રાકૃતને અર્થ ગુજરાતી' તે નથી ને ? લતા ૬ઃ વિજયદેવસૂિિવજ્ઞપ્તિ | [ વિ. સં. ૧૭૦૫ ] આ ગુજરાતી લેખ ઉપર્યુક્ત સંસ્કૃત-પ્રાકૃત વિજ્ઞપ્તિને ભાવાનુવાદ છે એમ ૫. ધુરંધરવિજયગણિએ કહ્યું છે પણ એ વિજ્ઞપ્તિપત્ર મારા જોવામાં આવેલ નથી. લતા ૭: કનેમિનાથ ભ્રમરગીતા [વિ. સં. ૧૭૦ ૬ ] ગુજરાતી કાવ્યને એક પ્રકાર તે “ફાગુ' છે. “ભ્રમરગીતા જેવાં ૧ આ અપ્રકાશિત જણાય છે. ૨ આ અકાપ્રશિત જણાય છે. ૩ જુએ ઈન્દૂતને અંગેનું ગુજરાતી વક્તવ્ય (પૃ. ૭, ટિ. ) ૪ આ પ્રા. ફા. સં. (પૃ. ૨૫-૨૧)માં છપાવાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy