SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વિનય-સૌરભ [ લતા ૨૪ વિક્રીડિત છંદમાં છે. પહેલાં પાંચ પડ્યો “ગેય કાવ્યની ગરજ સારે તેવાં છે. આ સ્તવનના અંતિમ પદ્યમાં “વૃષભીને અને શ્લેષ તારા વિનયને ઉલ્લેખ છે. આમ આ કૃતિ આદીશ્વરના ગુણગાનરૂપ હેઈ એને કેટલાક આદિજિનસ્તવન” કહે છે પ્રતિકૃતિ-આના જેવું એક સ્તવન ન્યાયાચાય યશોવિજયગણિએ છ સંસ્કૃત પદ્યમાં રચ્યું છે. ભાષાન્તર–આ કૃતિનું મેં ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. લતા ૨૫: ૨ષઝિંશજ૫સંગ્રહક્ષેપ મુનિવિમલના શિષ્ય ભાવવિજયગણિએ વિ. સ. ૧૧૭૪માં ઉષત્રિશજજલ્પસંગ્રહ નામની જે કૃતિ રચી છે તેને વિનયવિજયગણિએ ગવમાં સંસ્કૃતમાં કરેલે આ સંક્ષેપ છે. એ અપ્રકાશિત છે. એની કઈ હાથથી પણ મારા જેવામાં આવી નથી પરંતુ પત્રિશજજલ્પસંગ્રહની હાથથી તે મેં જોઈ છે. એટલે પ્રસ્તુત કૃતિને ખ્યાલ આવે તે માટે એના આધારે એને સંક્ષિપ્ત પરિચય આપું છું – આનો પ્રારંભ ત્રણ પદ્યથી કરાય છે. એમાં અનુક્રમે “શંખેશ્વર' પાર્શ્વનાથ, વાણી અને હીરવિજયસૂરિની સ્તુતિ છે. અંતમાં ૧૧ પદ્યની પ્રશસ્તિ છે. તેમાં હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ અને વિજયાનન્દસૂરિના ગુણોત્કીર્તન બાદ કર્તાએ પિતાના દાદાગુરુના ગુરુ તરીકે વિજયદાનસુરિને, પ્રગુરુ તરીકે ઉપા. વિમલહને અને ૧ આ ઉપર્યુકત ચતુર્વિશતિકા (પૃ. ૮૨-૮૩)માં મારા ગુજરાતી ભાષાંતર • સહિત અપાયું છે. 1. ૨ આની નોંધ જે. સા. સં, ઈ. (પૃ. ૬૪૯)માં છે. - ૩ આની એક હાથથી જૈનાનંદ પુસ્તકાલયમાં છે. વિ. સં. ૧૯૮૧માં લખાયેલી હાથપેથી ભાં. પ્રા. સં. મંડમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy