SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૪૦ ] મધ્યવર્તી કવન કુંજ ૨૬મામાં શાંતિનાથનાં નેત્રની પ્રશંસા કરતાં કહ્યું છે કે એ કમળની જેમ સુંદર, મત્સ્યની જેમ ચંચળ અને ભ્રમર કરતાં શ્યામ છે અને એની મનેાહરતાથી હરણુ છતાતાં એ વનમાં ફરે છે. ચતુર ચકાર પરાભવ દેખી અંગારા ખાય છે. ‘ઉપશમ' રસના અજબ ચારના અહીં ઉલ્લેખ છે. ૨૭મામાં પિયુને અંગેની તાલાવેલી વહુ વાઇ છે. ૨૮મામાં ભવનપતિ વગેરેનાં જિનભવને ગણાવાયાં છે. ૨૯મું પદ ગુજરાતીમાં છે. એમાં વિમલાચલમ'ડન આદીશ્વરને ભુજવાનુ કહ્યું છે. ” ૩૦મામાં પાર્શ્વનાથનાં માતાપિતાનાં નામ દર્શાવી એમની ભક્તિનું મૂળ જણાવાયુ છે. વિશેષમાં પઉમાવષ (પદ્માવતી) અને ધણિદ (ધરણેન્દ્ર) સાન્નિધ્ય કરે છે એમ કહ્યું છે. આ પદ ગુજરાતીમાં છે. ૩૧મામાં આત્માને સખેાધીને એનું વિશુદ્ધ – મૂળ સ્વરૂપ વર્ણવાયું છે અને બ્રહ્મજ્ઞાન માટે પેાતાને છેડીને અન્યત્ર ભટકવાની જરૂર નથી એમ સૂચવાયુ છે. ૯૩ ૩૨મામાં ‘આશા’નું સ્વરૂપ વર્ષોંથી એ છેડવા આત્માને ઉપદેશ અપાયો છે. અહીં ‘સુમતિ'ને પટરાણી કહી છે. ૩૩મું પદ વિજયાનન્દસૂરિને ‘ભાસ' છે. આ ગુજરાતી કૃતિમાં આ સૂરિનાં માતાપિતાનાં નામ આપી એમનાં ગુણગાન કરાયાં છે. અંતમાં એમને ગ્પતિ' કહ્યા છે અને ચંદ્ર, સૂર્ય' અને માનસ તળાવ હોય ત્યાં સુધી એમને જય હેાજો એમ નિર્દેશાયુ છે. ૩૪મામાં ગુરુના શબ્દને તીર તરકસ, વિચારને કમાન, જ્ઞાનને ધાડા અને સંતેષને લગામ કહી ખરાત તથા અલુકાના ઉલ્લેખ કરાયે છે. અંતમાં કહ્યું છે કે ભાગ્ય વિના દર્શન અને ઉમદા ખિજમત ન મળે. ૩૫મામાં આદીશ્વરના વનને સૂર્ય કહી એમનેા બાકીના આડે ગ્રહેા ઉપર પડેલા પ્રભાવ જણાવાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy